Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sisodia એ હોસ્પિટલમાં સીએમ માનને મળ્યા, વરસાદ અને પૂરને કારણે પંજાબમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે

    September 6, 2025

    Ludhiana ગામ સસરાલીમાં ધુસી ડેમ તૂટી ગયો, પૂરને કારણે ૧.૭૨ હેક્ટર પાકનો નાશ થયો, ૪૫ લોકોના મોત

    September 6, 2025

    જ્યારે પીએમ મોદી નોબેલ પુરસ્કાર આપવાનું સમર્થન ન કર્યું ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધું’, American Expert

    September 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sisodia એ હોસ્પિટલમાં સીએમ માનને મળ્યા, વરસાદ અને પૂરને કારણે પંજાબમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે
    • Ludhiana ગામ સસરાલીમાં ધુસી ડેમ તૂટી ગયો, પૂરને કારણે ૧.૭૨ હેક્ટર પાકનો નાશ થયો, ૪૫ લોકોના મોત
    • જ્યારે પીએમ મોદી નોબેલ પુરસ્કાર આપવાનું સમર્થન ન કર્યું ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધું’, American Expert
    • હું હંમેશા મોદીનો મિત્ર રહીશ; ભારત-અમેરિકા સંબંધો ખાસ છે ,Donald Trump
    • Western Sudan ના દારફુર ક્ષેત્રમાં ભૂસ્ખલનથી ૨૦૦ બાળકોના મોત
    • નમાજ પછી હિંસક ઘટનાઓથી ધ્રુજી ઉઠ્યું Bangladesh, સૂફી સંતની કબર ખોદી અને મૃતદેહ સળગાવી દીધો
    • Akshay Kumar પંજાબ પૂરગ્રસ્ત લોકો માટે ૫ કરોડ રૂપિયાનું વચન આપ્યું
    • Bhumi Pednekar વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, આવું કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»PPF માં આ રીતે રોકાણ કરશો તો નિવૃત્તિ સમયે બની જશો કરોડપતિ
    વ્યાપાર

    PPF માં આ રીતે રોકાણ કરશો તો નિવૃત્તિ સમયે બની જશો કરોડપતિ

    Vikram RavalBy Vikram RavalJuly 26, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ લાંબા ગાળાના રોકાણ પસંદગીનો વિકલ્પ છે. તેનું મુખ્ય આકર્ષણ કર બચત સાથે જોડાયેલું છે. નાણા મંત્રાલય હેઠળની નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 1968માં શરૂ કરાયેલ પીપીએફનો હેતુ નાની બચત દ્વારા રિટાયરમેન્ટ માટે ફંડ એકત્ર કરવા ઉપરાંત આવકવેરામાંથી બચત કરવાનો છે.

    જો પીપીએફમાં તમે 25 વર્ષ માટે નિયમિતપણે રોકાણ કરો છો, તો તમે તેની મદદથી રૂ. 1 કરોડનું રિટાયરમેન્ટ ફંડ ઉભુ કરી શકો છો. તમે પીપીએફમાં રૂ. 500થી રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. પીપીએફ એ પગારદાર વર્ગ અને અન્ય વ્યક્તિઓ માટે રોકાણનું મહત્વનું માધ્યમ છે.

    પીપીએફ ખાતું 25 વર્ષ સુધી ચાલુ રાખી શકાય

    પીપીએફ ખાતાની પાકતી મુદત 15 વર્ષ છે. પરંતુ તમે તેને 5-5 વર્ષના બ્લોકમાં વધારી શકો છો. જો તમે 15 વર્ષ સુધી તમારા પીપીએફ ખાતામાં દર વર્ષે થોડા પૈસા જમા કરાવતા રહેશો તો 15 વર્ષ પછી તમારી પાસે સારું એવુ ફંડ જમા થશે. 15 વર્ષ પછી, તમે તમારું પીપીએફ એકાઉન્ટ બંધ કરી શકો છો અથવા તેને 10 વર્ષ માટે વધુ 5 વર્ષ માટે ચાલુ રાખી શકો છો.

    વ્યાજ દર

    પીપીએફ પર વ્યાજ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને દર ત્રણ મહિને તેની સમીક્ષા કરવામાં આવે છે. તે સામાન્ય રીતે વાર્ષિક ધોરણે 7થી 8%ની વચ્ચે રહે છે અને વ્યાજ ફક્ત વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. હાલમાં પીપીએફ પર વ્યાજ દર 7.1 ટકા નક્કી કરવામાં આવ્યો છે.

    પીપીએફમાં રોકાણના લાભ

    પીપીએફ તમને ત્રણ પ્રકારની છૂટ આપે છે. અહીં, તમે રોકાણ કરેલા પૈસા, તેના પર મળેલા વ્યાજ અને મેચ્યોરિટી પર થતી આવક પર તમારે આવકવેરાની કલમ 80C હેઠળ કોઈ ટેક્સ ચૂકવવાનો નથી. વધુમાં, સરકાર સમર્થિત યોજના હોવાને કારણે, પીપીએફ સુરક્ષિત રોકાણ ગણાય છે. જેમાં કોઈપણ પ્રકારનું જોખમ નથી.

    1 કરોડનું ફંડ કેવી રીતે ઉભુ કરવું

    પીપીએફમાં દર વર્ષના અંતે વ્યાજ મળે છે. જો તમે મહત્તમ લાભ મેળવવા માંગતા હોવ તો તમારે વર્ષની શરૂઆતમાં એટલે કે 1 એપ્રિલમાં જ રૂ. 1.50 લાખ અથવા રૂ. 12500 જમા કરાવવાના રહેશે. જેથી તમને આખા વર્ષ માટે વ્યાજ મળશે. વર્ષના અંતે તમારા ખાતામાં જમા કુલ રકમ રૂ. 160650 થશે.

    15 વર્ષમાં રૂ. 18.18 લાખનું વ્યાજ

    જો તમે આ રૂ. 1,60,650માં બીજા વર્ષે વધુ રૂ. 1.50 લાખ ઉમેરો છો, તો કુલ રકમ રૂ. 3,10,650 થશે. જે વર્ષના અંતે તેના પર રૂ. 22,056 વ્યાજ મળશે. જો તમે દર વર્ષે 1 એપ્રિલે તમારા પીપીએફ ખાતામાં 1.50 લાખ જમા કરાવતા રહો છો, તો 15 વર્ષના અંતે કુલ રૂ. 22.50 લાખ જમા કરાવ્યા હશે અને તેના પર કુલ રૂ. 40.68 લાખનું ફંડ ઉભુ થશે. જેમાં રૂ. 18.18 લાખ વ્યાજના રહેશે.

    25 વર્ષના અંતે રૂ. 1.03 કરોડ મળશે

    જો તમે 15 વર્ષ પૂરા થવા પર પીપીએફ એકાઉન્ટ બંધ ન કરો અને તેને આગામી પાંચ વર્ષ સુધી લંબાવશો તો તમારું રૂ. 30 લાખનું રોકાણ વધીને 66.58 લાખ રૂપિયા થઈ જશે. તેમાં વ્યાજપેટે રૂ. 36.58 લાખની આવક થશે. જો તમે તેને ફરીથી પાંચ વર્ષ (કુલ 25 વર્ષ) માટે લંબાવશો તો તમારું રોકાણ રૂ. 37.50 લાખ થશે અને વ્યાજ રૂ. 65.58 લાખ થશે. આ રીતે તમને કુલ 1.03 કરોડ રૂપિયા મળશે.

     

    Personal-Finance PPF-Investments PPF-Plan Savings
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી ધ્યાન…!!!

    September 6, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    September 6, 2025
    મનોરંજન

    ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો

    September 6, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 5, 2025
    મુખ્ય સમાચાર

    GST Council દ્વારા વીમા પ્રીમિયમ પર જીએસટીના દર 18 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યાં

    September 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sisodia એ હોસ્પિટલમાં સીએમ માનને મળ્યા, વરસાદ અને પૂરને કારણે પંજાબમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે

    September 6, 2025

    Ludhiana ગામ સસરાલીમાં ધુસી ડેમ તૂટી ગયો, પૂરને કારણે ૧.૭૨ હેક્ટર પાકનો નાશ થયો, ૪૫ લોકોના મોત

    September 6, 2025

    જ્યારે પીએમ મોદી નોબેલ પુરસ્કાર આપવાનું સમર્થન ન કર્યું ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધું’, American Expert

    September 6, 2025

    હું હંમેશા મોદીનો મિત્ર રહીશ; ભારત-અમેરિકા સંબંધો ખાસ છે ,Donald Trump

    September 6, 2025

    Western Sudan ના દારફુર ક્ષેત્રમાં ભૂસ્ખલનથી ૨૦૦ બાળકોના મોત

    September 6, 2025

    નમાજ પછી હિંસક ઘટનાઓથી ધ્રુજી ઉઠ્યું Bangladesh, સૂફી સંતની કબર ખોદી અને મૃતદેહ સળગાવી દીધો

    September 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sisodia એ હોસ્પિટલમાં સીએમ માનને મળ્યા, વરસાદ અને પૂરને કારણે પંજાબમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે

    September 6, 2025

    Ludhiana ગામ સસરાલીમાં ધુસી ડેમ તૂટી ગયો, પૂરને કારણે ૧.૭૨ હેક્ટર પાકનો નાશ થયો, ૪૫ લોકોના મોત

    September 6, 2025

    જ્યારે પીએમ મોદી નોબેલ પુરસ્કાર આપવાનું સમર્થન ન કર્યું ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધું’, American Expert

    September 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.