Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારે વરસાદને કારણે Una માં ત્રણ ગામોના સંપર્ક તૂટ્યા, ગામો બેટમાં ફેરવાયા

    November 1, 2025

    સહાય નહીં સીધું દેવું માફ કરો’, Pratap Dudhat ના આક્ષેપોથી અમરેલીમાં રાજકીય તાપમાન વધ્યું

    November 1, 2025

    Botad ના અડધા ડઝનથી વધુ ગામડામાં રોજ રાતે થાય છે ભેદી ધડાકા

    November 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારે વરસાદને કારણે Una માં ત્રણ ગામોના સંપર્ક તૂટ્યા, ગામો બેટમાં ફેરવાયા
    • સહાય નહીં સીધું દેવું માફ કરો’, Pratap Dudhat ના આક્ષેપોથી અમરેલીમાં રાજકીય તાપમાન વધ્યું
    • Botad ના અડધા ડઝનથી વધુ ગામડામાં રોજ રાતે થાય છે ભેદી ધડાકા
    • સરકાર રાહત પેકેજ જાહેર કરી શકે છે ,૧૦ લાખ હેક્ટરથી વધુમાં નુક્સાન
    • અટલજીએ ૨૦૦૦ માં છત્તીસગઢ રાજ્યની રચના કરી, ત્યારે તે નિર્ણય ફક્ત વહીવટી નહોતો
    • Asia Thailand ની ફેઉ થાઇ પાર્ટીએ જુલાપુન અમોર્નવિવતને તેના નવા નેતા તરીકે પસંદ કર્યા
    • Nepal માં લોકો સાંસદ, ધારાસભ્ય અને મંત્રી બનવાની ઈચ્છા ધરાવે છે, જેમાં ૧૭ નવા પક્ષો માટે અરજીઓ મળી છે
    • Israel and Hamas હવે “શબ યુદ્ધ” માં જોડાયા, ઇઝરાયલી સેનાએ બેના બદલામાં ૩૦ પેલેસ્ટિનિયનોના મૃતદેહ સોંપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»‘Nation First’ ની ભાવના બંધારણને સદીઓ સુધી જીવંત રાખશેઃ PM
    રાષ્ટ્રીય

    ‘Nation First’ ની ભાવના બંધારણને સદીઓ સુધી જીવંત રાખશેઃ PM

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોદીએ જણાવ્યું હતું કે ભારત પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે બંધારણ માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરી રહ્યું છે

    New Delhi, તા.૨૭

    બંધારણની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘નેશન ફર્સ્ટ’ની ભાવના આવનારી સદીઓ સુધી ભારતીય બંધારણને જીવંત રાખશે. સમગ્ર દેશમાં બંધારણના સ્વીકારની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ હતી અને લોકોની અસરકારક સેવા કરવા માટે રચનાત્મક સંવાદની હાકલ કરવામાં આવી હતી.મોદીએ જણાવ્યું હતું કે ભારત પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે બંધારણ માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરી રહ્યું છે.દેશનું બંધારણ માત્ર કાયદાનું પુસ્તક નથી, પરંતુ તે પવિત્ર પુસ્તક, જીવંત, સતત વહેતા પ્રવાહ, પ્રગતિશીલ દસ્તાવેજ, માસ્ટરપીસ અને આપણી માતા છે. ૨૬ નવેમ્બર, ૧૯૪૯એ બંધારણ સભાને સમાપન સંબોધનમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના શબ્દોને યાદ કરતા મોદીએ જણાવ્યું હતું કે ભારતને એવો પ્રામાણિક લોકોના જૂથથી વધુ કંઈપણની જરૂર નથી જેઓ દેશના હિતોને પોતાના હિતોથી ઉપર રાખે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં ‘સંવિધાન દિવસ’ નિમિત્તે સંસદસભ્યોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું અને બંધારણ અપનાવવાની ૭૫મી વર્ષગાંઠની એક વર્ષ લાંબી ઉજવણીની શુભારંભ કરાવ્યો હતો.રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે બંધારણની ભાવના અનુસાર સામાન્ય લોકોના જીવનને વધુ સારું બનાવવા માટે એકજૂથ થઈને કામ કરવાની જવાબદારી કાર્યપાલિકા, વિધાનસભા અને ન્યાયતંત્રની છે. આ પ્રસંગે કેટલાક મુખ્યમંત્રીઓએ પોતપોતાના રાજ્યની રાજધાનીઓમાં પદયાત્રાઓ પણ કાઢી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને બંધારણ સભા દ્વારા નિર્ધારિત રચનાત્મક અને ગૌરવપૂર્ણ ચર્ચાઓની પરંપરાને અનુસરવા સાંસદોને અનુરોધ કર્યો હતો. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસના ‘સંવિધાન રક્ષક અભિયાન’ને સંબોધિત કરતા વિપક્ષના નેતાએ હાથમાં બંધારણની કોપી દર્શાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં જણાવ્યું હતું કે તે તેમની ગેરંટી છે કે મોદીએ બંધારણ વાંચ્યું નથી. જો પીએમ મોદીએ આ પુસ્તક વાંચ્યું હોત તો તેઓ રોજ જે કરે છે તે ન કરતા હોત. દેશની સમગ્ર વ્યવસ્થા દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના લોકોની વિરુદ્ધમાં છે. દલિતો, આદિવાસીઓ અને ઓબીસીના માર્ગમાં એક દિવાલ ઊભી કરાઈ છે અને તેને મોદી અને આરએસએસ સિમેન્ટ નાંખીને મજબૂત બનાવી રહ્યાં છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ બંધારણીય અખંડિતતા કે સંઘિય માળખામાં વિશ્વાસ ધરાવતો નથી તથા બીઆર આંબેડકર અને બંધારણ સભાના અન્ય સભ્યોએ બંધારણ દ્વારા જે કર્યું તે તમામને દૂર કરી રહ્યાં છે.

    PM Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    2013 બાદ દેશમાં કોઈ મોટો આતંકી હુમલો થયો નથી : Ajit Doval

    November 1, 2025
    રાષ્ટ્રીય

    FASTag માટે હવે માત્ર વાહનનો એક ફોટો જ પુરતો

    November 1, 2025
    રાષ્ટ્રીય

    પ્રેમ – વાસના વચ્ચે ફર્ક કરાયો : `ન્યાય’ના હિતમાં કાનૂન ઝૂકી શકે છે : Supreme Court

    November 1, 2025
    રાષ્ટ્રીય

    Police હવે AI smart હથિયારોથી હાઈટેક બનશે

    November 1, 2025
    રાષ્ટ્રીય

    Russian ક્રુડતેલ ખરીદી ઘટાડતું ભારત : ખાનગી રીફાઈનરીઓ પણ પ્રતિબંધથી ડરી

    November 1, 2025
    રાષ્ટ્રીય

    LPGના ભાવ ઘટયા : બેન્ક – ફાસ્ટટેગ – પેન્શન નિયમોમાં ફેરફાર

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારે વરસાદને કારણે Una માં ત્રણ ગામોના સંપર્ક તૂટ્યા, ગામો બેટમાં ફેરવાયા

    November 1, 2025

    સહાય નહીં સીધું દેવું માફ કરો’, Pratap Dudhat ના આક્ષેપોથી અમરેલીમાં રાજકીય તાપમાન વધ્યું

    November 1, 2025

    Botad ના અડધા ડઝનથી વધુ ગામડામાં રોજ રાતે થાય છે ભેદી ધડાકા

    November 1, 2025

    સરકાર રાહત પેકેજ જાહેર કરી શકે છે ,૧૦ લાખ હેક્ટરથી વધુમાં નુક્સાન

    November 1, 2025

    અટલજીએ ૨૦૦૦ માં છત્તીસગઢ રાજ્યની રચના કરી, ત્યારે તે નિર્ણય ફક્ત વહીવટી નહોતો

    November 1, 2025

    Asia Thailand ની ફેઉ થાઇ પાર્ટીએ જુલાપુન અમોર્નવિવતને તેના નવા નેતા તરીકે પસંદ કર્યા

    November 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારે વરસાદને કારણે Una માં ત્રણ ગામોના સંપર્ક તૂટ્યા, ગામો બેટમાં ફેરવાયા

    November 1, 2025

    સહાય નહીં સીધું દેવું માફ કરો’, Pratap Dudhat ના આક્ષેપોથી અમરેલીમાં રાજકીય તાપમાન વધ્યું

    November 1, 2025

    Botad ના અડધા ડઝનથી વધુ ગામડામાં રોજ રાતે થાય છે ભેદી ધડાકા

    November 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.