Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ખંભાની ઈજામાંથી સાજા થઈને સેટ પર પાછો ફર્યો Shah Rukh Khan

    September 6, 2025

    UN General Assembly માટે મોદી અમેરિકા જશે નહી

    September 6, 2025

    કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત

    September 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ખંભાની ઈજામાંથી સાજા થઈને સેટ પર પાછો ફર્યો Shah Rukh Khan
    • UN General Assembly માટે મોદી અમેરિકા જશે નહી
    • કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત
    • ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો
    • Har Ki Pauri માં જૂતા અને ચંપલ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં
    • Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ
    • Mangalore ભારતનું સૌથી સુરક્ષિત શહેર
    • લાલકિલ્લામાં જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સભાપતિ Jagdeep Dhankhar વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ
    રાષ્ટ્રીય

    સભાપતિ Jagdeep Dhankhar વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ

    Vikram RavalBy Vikram RavalDecember 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોમવારે રાજ્યસભામાં જ્યોર્જ સોરોસના મુદ્દે હોબાળા દરમિયાન ધનખડના વલણને જોતા કોંગ્રેસે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં

    New Delhi, તા.૯

    સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બંને ગૃહમાં રાજકીય તાપમાન ઘણું ઊંચુ રહ્યું હતું. હવે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડને દૂર કરવા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. ચેરમેન જગદીપ ધનખડની સામે વિપક્ષી ગઠબંધન એકજૂટ થઈ ગયું છે. જેમાં સમાજવાદી પાર્ટી તેમજ તૃણમૂલ કોંગ્રેસે પણ અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં હોવાનું જણાવવામાં આવી રહ્યાં છે.

    થોડા દિવસો પહેલાં ઇન્ડિયા ગઠબંધનથી દૂર રહેતી પાર્ટી ટીએમસી અને સપાના સાંસદોએ પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરી દીધી છે. મળતી માહિતી મુજબ, વિપક્ષી પાર્ટીઓએ મંગળવારે રાજ્યસભામાં ચેરમેનની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ તૈયાર છે અને તેના પર ૭૦ સભ્યોએ સહી પણ કરી દીધી છે.

    જણાવવામાં આવી રહ્યું છે કે, સોમવારે રાજ્યસભામાં જ્યોર્જ સોરોસના મુદ્દે હોબાળા દરમિયાન ચેરમેન જગદીપ ધનખડના વલણને જોતા કોંગ્રેસે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. સોમવારે જૉર્જ સોરોસ સાથે જોડાયેલા મુદ્દા પર જે પ્રકારે રાજ્યસભામાં હોબાળો થયો, તેને લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓના સભ્ય ચેરમેન જગદીપ ધનખડથી નારાજ જણાવવામાં આવી રહ્યા છે.

    ગૃહમાં હોબાળા દરમિયાન પણ દિગ્વિજય સિંહથી લઈને રાજીવ શુક્લા સુધી, કોંગ્રેસ સાંસદોએ ચેરમેન પર પક્ષપાતનો આરોપ લગાવતા સવાલ કર્યો કે, કયા નિયમ હેઠળ તેઓએ ચર્ચા ચાલૂ કરી છે. વિપક્ષી સભ્યોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો કે, ચેરમેન ભાજપ સભ્યોના નામ લઈ-લઈને તેમને બોલવા માટે કહી રહ્યા છે.  નોંધનીય છે કે, રાજ્યસભાના ચેરમેનને દૂર કરવા માટે પ્રસ્તાવમાં ૫૦ સભ્યોની સહી હોવી જરૂરી છે. ચેરમેન ધનખડની સામે પ્રસ્તાવ પર ૭૦ સભ્યોએ સહી કરી દીધી છે. વિપક્ષની તરફથી ચેરમેનને દૂર કરવા માટે પ્રસ્તાવ લાવવાની ચર્ચા સંસદના ગત ચોમાસું સત્ર દરમિયાન પણ થઈ હતી.

    રાજ્યસભાના ચેરમેનને પોતાના પદથી દૂર કરવા માટે ઓછામાં ઓછા ૫૦ સભ્યોની સહી સાથે પ્રસ્તાવ સચિવાલયને મોકલવાનો હોય છે. ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલાં આપવામાં આવેલી આ નોટિસ બાદ રાજ્યસભામાં હાજર સભ્યોની બહુમતીના આધારે પ્રસ્તાવ પસાર થયા બાદ લોકસભામાં મોકલવાનો હોય છે. રાજ્ય સભાના ચેરમેન દેશના ઉપરાષ્ટ્રપતિ પણ છે, જે બીજું સર્વોચ્ચ બંધારણીય પદ છે. એવામાં તેમને પદથી દૂર કરવા માટે જરૂરી પ્રસ્તાવ લોકસભામાંથી પણ બહુમતીથી પાસ કરવાનો હોય છે. જણાવી દઈએ કે, સંસદનું શિયાળુ સત્ર ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે.

    સદનમાં હોબાળા દરમ્યાન પણ દિગ્વિજય સિંહથી લઈને રાજીવ શુક્લા સુધી, કોંગ્રેસ સાંસદોએ સભાપતિ પર પક્ષપાતનો આરોપ લગાવતા સવાલ કર્યો કે કયા નિયમ અંતર્ગત તેમને ચર્ચા ચાલૂ કરી છે. વિપક્ષી સભ્યોએ આ વાત પર પણ વાંધો ઉઠાવ્યો કે, સભાપતિ ભાજપના સભ્યોના નામ લઈ લઈને તેમને બોલવા માટે કહી રહ્યા છે.

    Jagdeep Dhankhar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    UN General Assembly માટે મોદી અમેરિકા જશે નહી

    September 6, 2025
    રાષ્ટ્રીય

    Har Ki Pauri માં જૂતા અને ચંપલ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં

    September 6, 2025
    રાષ્ટ્રીય

    Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ

    September 6, 2025
    રાષ્ટ્રીય

    લાલકિલ્લામાં જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી

    September 6, 2025
    રાષ્ટ્રીય

    પ્રમુખ ટ્રમ્પના બદલાયેલા સૂરનો હકારાત્મક પ્રતિભાવ આપતા Modi

    September 6, 2025
    રાષ્ટ્રીય

    ટેકસટાઈલ્સ, ડાયમંડ તથા જવેલરી જેવા ક્ષેત્રો માટે ખાસ યોજના જાહેર કરાશે: PM

    September 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ખંભાની ઈજામાંથી સાજા થઈને સેટ પર પાછો ફર્યો Shah Rukh Khan

    September 6, 2025

    UN General Assembly માટે મોદી અમેરિકા જશે નહી

    September 6, 2025

    કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત

    September 6, 2025

    ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો

    September 6, 2025

    Har Ki Pauri માં જૂતા અને ચંપલ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં

    September 6, 2025

    Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ

    September 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ખંભાની ઈજામાંથી સાજા થઈને સેટ પર પાછો ફર્યો Shah Rukh Khan

    September 6, 2025

    UN General Assembly માટે મોદી અમેરિકા જશે નહી

    September 6, 2025

    કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત

    September 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.