Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!
    • શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો
    • ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય
    • Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત
    • Harmanpreet એવું કામ કરી દીધું છે કે ટ્રોફી કાયમ માટે તેની સાથે જ રહેશે
    • અંતિમ તબક્કામાં India-US ની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો
    • Mumbai માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ખુશ શહેર
    • સંરક્ષણ દળોમાં અરાજકતા ફેલાવવાનો રાહુલનો પ્રયાસ : રાજનાથસિંહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»આતંકવાદી પન્નુની Mahakumbh ને નિશાન બનાવવાની ધમકી,પીલીભીત અને ઉત્તરાખંડની બોર્ડર પર એલર્ટ
    અન્ય રાજ્યો

    આતંકવાદી પન્નુની Mahakumbh ને નિશાન બનાવવાની ધમકી,પીલીભીત અને ઉત્તરાખંડની બોર્ડર પર એલર્ટ

    Vikram RavalBy Vikram RavalJanuary 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Lucknow,તા.૭

    પીલીભીતમાં ત્રણ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓના એન્કાઉન્ટર બાદ, શીખ ફોર જસ્ટિસ ઓર્ગેનાઈઝેશનના ચીફ ગુરપતવંત સિંહ પન્નુ મહાકુંભને નિશાન બનાવવાની ધમકીને ધ્યાનમાં રાખીને પોલીસ અને ગુપ્તચર કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એસએસપીએ ઉત્તરાખંડ અને પીલીભીત બોર્ડર સાથે જોડાયેલા વિસ્તારોમાં દસ જગ્યાએ બેરિયર લગાવીને દેખરેખ વધારી છે. ૧૩ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન અહીં સઘન ચેકિંગ કરવામાં આવશે.

    પન્નુએ તેના સાગરિતોને ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરીની વચ્ચે લખનૌ અને પ્રયાગરાજ પહોંચવાનું કહ્યું હતું. ઈનપુટ મળ્યા બાદ મહાકુંભને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. બરેલી જિલ્લો ઉત્તરાખંડ અને નેપાળને અડીને આવેલા તરાઈના પીલીભીત જિલ્લા સાથે જોડાયેલો છે. આ કારણે બરેલીની સરહદો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ઉત્તરાખંડ રાજ્યની સરહદ બહેરી વિસ્તારમાં આઠ જગ્યાએ અને શીશગઢમાં બે જગ્યાએ બરેલીને અડીને આવેલી છે.

    એસએસપી અનુરાગ આર્યએ આ તમામ ૧૦ સ્થળોએ અવરોધ ઉભા કરીને પોલીસ દળોને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. ૧ જાન્યુઆરીથી બેરિયર્સ લગાવવામાં આવ્યા છે અને ૨૮ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. પોલીસ દળ ઉત્તરાખંડની સરહદ પર ખાસ નજર રાખી રહ્યું છે. પીલીભીત જિલ્લાને અડીને આવેલા વિસ્તારોમાં ગુપ્તચર તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. પીલીભીત જિલ્લાને અડીને આવેલા પોલીસ સ્ટેશનોની પોલીસને પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ પ્રવૃત્તિના કિસ્સામાં તાત્કાલિક પગલાં લેવા અને નવા લોકો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

    તરાઈ અને તેની આસપાસના જિલ્લાઓની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. આતંકી સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સને ૈંજીૈં અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનું સમર્થન મળી રહ્યું છે. તેરાઈમાં ખાલિસ્તાન ચળવળ ઉભરી આવ્યા બાદ અન્ય ખાલિસ્તાન સમર્થકોની પણ શોધ કરવામાં આવી રહી છે. જેના કારણે સુરક્ષા દળો ચેકિંગ કરી રહ્યા છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર આઇબી અને એલઆઇયુએ યુપીના ગૃહ વિભાગને એક ગોપનીય અહેવાલ મોકલ્યો છે, જેના પછી પ્રયાગરાજ મહાકુંભની સુરક્ષા મજબૂત કરવામાં આવી છે અને યુપીના તમામ જિલ્લાઓમાં વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. વેશમાં સુરક્ષાકર્મીઓ મહાકુંભ પર નજર રાખી રહ્યા છે.

    બહેરી બોર્ડરના જે સ્થળોએ બેરિયર લગાવવામાં આવ્યા છે તેમાં બહારી કિછા નૈનીતાલ હાઇવે,નાદેલી-બારા માર્ગ,અજીતપુર-નૌલી,હાથમણા-પીપળીયા,ગંગા-ભીલ્લોર,ભાટિયા ફાર્મ-પટેરી ફાર્મ,રામનગર-દેવહરી,નેડલી-કાથગરી,શીશગઢ સરહદના આ સ્થળોએ બેરિયર લગાવવામાં આવ્યા છે,

    એસએસપી અનુરાગ આર્યએ કહ્યું હતું કે  રાજ્ય કક્ષાએથી જ મહા કુંભને લઈને એલર્ટની સૂચનાઓ છે. બરેલી જિલ્લો ઉત્તરાખંડ અને તરાઈના જિલ્લાઓ સાથે જોડાયેલો છે. સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને બેરિયર લગાવવા અને ઝીણવટભરી તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.

    Mahakumbh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025
    અન્ય રાજ્યો

    સંરક્ષણ દળોમાં અરાજકતા ફેલાવવાનો રાહુલનો પ્રયાસ : રાજનાથસિંહ

    November 5, 2025
    અન્ય રાજ્યો

    Chhattisgarh ટ્રેન અકસ્માતમાં મૃત્યુ આંક 11, 50થી વધુ ઘાયલ

    November 5, 2025
    અન્ય રાજ્યો

    Sabarmati Express માં ચાલુ ટ્રેને ગુજરાતના સૈન્ય જવાનની છરી વડે હત્યા

    November 4, 2025
    અન્ય રાજ્યો

    Jharkhand માં 3 બસ વચ્ચે ટ્રીપલ અકસ્માત : 70 પ્રવાસી ઈજાગ્રસ્ત

    November 4, 2025
    અન્ય રાજ્યો

    Jaipur માં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 14ના મોત

    November 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025

    Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત

    November 5, 2025

    Harmanpreet એવું કામ કરી દીધું છે કે ટ્રોફી કાયમ માટે તેની સાથે જ રહેશે

    November 5, 2025

    અંતિમ તબક્કામાં India-US ની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો

    November 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.