Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Disha Patani ના ઘર પર ગોળીબાર,ગેંગસ્ટર ગોલ્ડી બરાર-રોહિત ગોદારાએ લીધી જવાબદારી

    September 15, 2025

    Kantara Chapter One માં દિલજીત દોસાંઝનું ગીત ઉમેરાશે

    September 15, 2025

    Ranger ના શૂટિંગ માટે અજય અને તમન્ના થાઈલેન્ડ જશે

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Disha Patani ના ઘર પર ગોળીબાર,ગેંગસ્ટર ગોલ્ડી બરાર-રોહિત ગોદારાએ લીધી જવાબદારી
    • Kantara Chapter One માં દિલજીત દોસાંઝનું ગીત ઉમેરાશે
    • Ranger ના શૂટિંગ માટે અજય અને તમન્ના થાઈલેન્ડ જશે
    • તૃપ્તિએ આ લૂક બદલ્યો,પ્રભાસ સાથેની Spirit માટે હેરસ્ટાઈલ બદલી
    • Shahrukh and Deepika સામે થયેલી એફઆઈઆર પર સ્ટે
    • Punjabના પૂર પીડિતો માટે સલમાન બાદ શાહરૂખ આવ્યો મદદે, 1500 પરિવારોની કરશે મદદ
    • Actress Mohini એ ફિલ્મ કનમણિને લઈને કર્યો ખુલાસો
    • The Kapil Sharma Show માં આવતા સેલેબ્સ મુંબઈનું ખોટું નામ બોલતા હોવાથી વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»PM Modi એ મુંબઈના નેવી ડોકયાર્ડ ખાતે નૌકાદળના ૩ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો સમર્પિત કર્યા
    રાષ્ટ્રીય

    PM Modi એ મુંબઈના નેવી ડોકયાર્ડ ખાતે નૌકાદળના ૩ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો સમર્પિત કર્યા

    Vikram RavalBy Vikram RavalJanuary 15, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૧૫

    પીએમ મોદીએ મુંબઈના નેવી ડોકયાર્ડ ખાતે નૌકાદળના ૩ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો -આઇએનએસ સુરત,આઇએનએસ નીલગિરી અને આઇએનએસ વાગશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે, પીએમએ કહ્યું કે નવા યુદ્ધ જહાજો રાષ્ટ્રની સુરક્ષાને મજબૂત બનાવશે. આજે ભારત નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યું છે. આપણી નૌકાદળે સેંકડો લોકોના જીવ બચાવ્યા છે.

    પીએમએ કહ્યું કે ત્રણેય દળોએ આત્મનિર્ભરતાનો મંત્ર અપનાવ્યો છે. ભારત વિસ્તરણવાદ નહીં, પરંતુ વિકાસની ભાવના સાથે આગળ વધે છે. તેમણે એમ પણ કહ્યું કે આજે ભારતને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ઓળખવામાં આવી રહી છે.

    પીએમએ કહ્યું કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. આપણે આખી દુનિયાને પરિવાર માનીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એ ગર્વની વાત છે કે ત્રણેય ફ્રન્ટલાઈન નૌકાદળો ભારતમાં બનેલા છે. આજનો ભારત વિશ્વમાં એક મોટી દરિયાઈ શક્તિ તરીકે ઉભરી રહ્યો છે.

    પીએમએ કહ્યું કે આજનો દિવસ ભારતના દરિયાઈ વારસા, નૌકાદળના ગૌરવશાળી ઇતિહાસ અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક મોટો દિવસ છે. છત્રપતિ શિવાજી મહારાજની પવિત્ર ભૂમિ પર, આપણે ૨૧મી સદીના નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આ પહેલી વાર છે જ્યારે કોઈ ડિસ્ટ્રોયર, ફ્રિગેટ અને સબમરીન એકસાથે કામ કરી રહ્યા છે.

    પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમણે નૌકાદળને નવી તાકાત અને દ્રષ્ટિ આપી હતી. નોંધનીય છે કે કાફલામાં ત્રણ મુખ્ય નૌકાદળના લડાયક જહાજોનો ઉમેરો ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટું યોગદાન છે, જે ભારતને સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતા બનવાના માર્ગ પર આગળ લઈ જશે.પીએમએ કહ્યું કે નવા યુદ્ધ જહાજો રાષ્ટ્રની સુરક્ષાને મજબૂત બનાવશે. આજે ભારત નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યું છે. આપણી નૌકાદળે સેંકડો લોકોના જીવ બચાવ્યા છે.પીએમએ કહ્યું કે ત્રણેય દળોએ આત્મનિર્ભરતાનો મંત્ર અપનાવ્યો છે. ભારત વિસ્તરણવાદ નહીં, પરંતુ વિકાસની ભાવના સાથે આગળ વધે છે. તેમણે એમ પણ કહ્યું કે આજે ભારતને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ઓળખવામાં આવી રહી છે.

    પીએમએ કહ્યું કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. આપણે આખી દુનિયાને પરિવાર માનીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એ ગર્વની વાત છે કે ત્રણેય ફ્રન્ટલાઈન નૌકાદળો ભારતમાં બનેલા છે. આજનો ભારત વિશ્વમાં એક મોટી દરિયાઈ શક્તિ તરીકે ઉભરી રહ્યો છે.

    નૌકાદળમાં સમાવિષ્ટ આ યુદ્ધ જહાજોની વિશેષતાઓ જોઇએ તો આઇએનએસ નીલગિરી એ પ્રોજેક્ટ ૧૭છ સ્ટીલ્થ ફ્રિગેટ વર્ગનું ટોચનું જહાજ છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલ, તે આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ છે. તે એચએમ-૬૦ઇ સહિત વિવિધ પ્રકારના હેલિકોપ્ટર પણ ચલાવી શકે છે. પ્રોજેક્ટ ૧૫મ્ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર ક્લાસનું ચોથું અને છેલ્લું યુદ્ધ જહાજ, ૈંઆઇએનએસ સુરત, કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયરની આગામી પેઢીનું સભ્ય છે. તેની ડિઝાઇન અને ક્ષમતાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. આઇએનએસ નીલગીરીની જેમ, તેને પણ યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એમડીએલ ખાતે તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.આઇએનએસ વાગશીર એ સ્કોર્પિયન વર્ગના પ્રોજેક્ટ ૭૫ હેઠળ છઠ્ઠું અને છેલ્લું યુદ્ધ જહાજ છે. તે એક બહુ-ભૂમિકા ડીઝલ-ઇલેક્ટ્રિક સંચાલિત જહાજ છે. ત્રણેય આ યુદ્ધ જહાજો સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને બનાવવામાં આવ્યા છે. આ દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં વધતી કાર્યક્ષમતા દર્શાવે છે.

    PM Mod
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ૨૨ સપ્ટેમ્બરે નવો GST લાગુ થયા પછી દવાઓ સસ્તી થશે

    September 13, 2025
    રાષ્ટ્રીય

    Farooq Omar Abdullah એ હઝરતબલ દરગાહ ખાતે નમાજ અદા કરી,અલ્લાહ બધા પર દયા કરે

    September 13, 2025
    રાષ્ટ્રીય

    પીએમની મણિપુર મુલાકાત સારી છે, પરંતુ વાસ્તવિક મુદ્દો ’મત ચોરી’નો છે,Rahul Gandhi

    September 13, 2025
    રાષ્ટ્રીય

    હાઇકોટ્‌ર્સ નિયમિત અને આગોતરા જામીનનો નિકાલ બે મહિનામાં કરેઃ Supreme Court

    September 13, 2025
    રાષ્ટ્રીય

    ૨૧% સાંસદો, ધારાસભ્યોને વારસામાં રાજકારણ મળ્યું : ADR

    September 13, 2025
    રાષ્ટ્રીય

    Delhi માં દારૂની ગેરકાયદે હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરતાં પકડાયા

    September 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Disha Patani ના ઘર પર ગોળીબાર,ગેંગસ્ટર ગોલ્ડી બરાર-રોહિત ગોદારાએ લીધી જવાબદારી

    September 15, 2025

    Kantara Chapter One માં દિલજીત દોસાંઝનું ગીત ઉમેરાશે

    September 15, 2025

    Ranger ના શૂટિંગ માટે અજય અને તમન્ના થાઈલેન્ડ જશે

    September 15, 2025

    તૃપ્તિએ આ લૂક બદલ્યો,પ્રભાસ સાથેની Spirit માટે હેરસ્ટાઈલ બદલી

    September 15, 2025

    Shahrukh and Deepika સામે થયેલી એફઆઈઆર પર સ્ટે

    September 15, 2025

    Punjabના પૂર પીડિતો માટે સલમાન બાદ શાહરૂખ આવ્યો મદદે, 1500 પરિવારોની કરશે મદદ

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Disha Patani ના ઘર પર ગોળીબાર,ગેંગસ્ટર ગોલ્ડી બરાર-રોહિત ગોદારાએ લીધી જવાબદારી

    September 15, 2025

    Kantara Chapter One માં દિલજીત દોસાંઝનું ગીત ઉમેરાશે

    September 15, 2025

    Ranger ના શૂટિંગ માટે અજય અને તમન્ના થાઈલેન્ડ જશે

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.