Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    • Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
    • Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»ઘરમાં તોડફોડ કર્યાં વિના કરો વાસ્તુદોષ દૂર
    ધાર્મિક

    ઘરમાં તોડફોડ કર્યાં વિના કરો વાસ્તુદોષ દૂર

    Vikram RavalBy Vikram RavalMarch 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રત્યેક પરિવાર  હમેશાં સુખ-શાંતિ- સમૃદ્ધિભર્યું  જીવન  જીવવા  ઈચ્છે  તે સ્વાભાવિક  છે. અને  ઘરમાં  સંપ-વૈભવ લાવવામાં  વાસ્તુ મહત્ત્વની  ભૂમિકા  ભજવતું  હોવાથી લોકો પોતાનું મકાન વાસ્તુના  મહાત્મ્યને  ધ્યાનમાં  રાખીને બનાવડાવે  છે. જ્યારે કેલાંક લોકો વાસ્તુદોષ દૂર કરવાની વિધિનો સહારો લે છે. આમ છતાં કેટલીક  વખત  તેમને ઘરમાં  ચોક્કસ  પ્રકારની તોડફોડ  કરાવીને વાસ્તુદોષ દૂર કરવાની સલાહ આપવામાં આવે છે.  જો કે કેટલાંક  વાસ્તુ નિષ્ણાતો  કહે છે કે મકાનમાં  તોડફોડ  કરાવવાથી ઘણું આર્થિક  નુકસાન  થાય છે.  સાથે સાથે જ્યારે આ કામ ચાલી રહ્યું  હોય  ત્યારે  ઘરના  સભ્યોને  તકલીફ પડે તે અલગ.  બહેતર   છે કે એવા ઉપાયો  અજમાવવામાં આવે  જેમાં  કોઈપણ પ્રકારનું નુકસાન  વેઠયા વિના જ વાસ્તુ દોષ  દૂર  કરી  શકાય.  જેમ કે….. 

    ઘરના પ્રવેશ દ્વારાના ઉપરના  હિસ્સામાં ઘોડાની નાળ લગાવવાથી  ઘરમાં નકારાત્મક  ઊર્જા  નથી  પ્રવેશતી.  આ રીતે ઘરમાં રહેલો વાસ્તુ દોષ આપોઆપ  દૂર થાય છે.

    વાસ્તુશાસ્ત્ર  અવનુસાર ઘરનો ઉત્તર-પૂર્વ,  ભાગ એટલે કે ઈશાન ખૂણો  સક્રિય કરવાથી પણ ઘરમાં રહેલી નકારાત્મક  ઊર્જા  દૂર થાય છે. આને  માટે તમે ઘરના આ હિસ્સામાં  ઉડતા  પક્ષીઓ,  ઉગતા  સૂર્ય  કે નદીની તસવીર  લગાવી શકો.  તદુપરાંત  ઈશાન ખૂણો  હમેશાં   સ્વચ્છ રહે એ વાતની  વિશેષ કાળજી લેવી.

    જો તમારા  ઘરની પશ્ચિમ દિશામાં વાસ્તુ દોષ  હોય તો એ  દિશામાં  શનિ યંત્રની સ્થાપના કરો. આટલું કર્યા પછી  તમે તમારા  ઘરમાં  કોઈપણ  શુભ કાર્ય કરી શકો છો.

    જો તમારા ઘરની વાયવ્ય, એટલે  કે  ઉત્તર-પશ્ચિમ   દિશામાં વાસ્તુ દોષની  જાણ થાય  તો એ ખૂણે  હનુમાનજીનો  ફોટો   પધરાવો.  અને એ તસવીર સામે બેસીને દરરોજ  હનુમાન ચાલીસાના  પાઠ કરો.

    ઘરના  અગ્નિ  ખૂણામાં, અર્થાત પૂર્વ-દક્ષિણના  મધ્ય  ભાગમાં વાસ્તુદોષ જણાય  તો ગણરાયાની  તસવીર  અથવા મૂર્તિ પધરાવીને આ દોષ દૂર કરી શકાય.  તમે ચાહો તો આ જગ્યાએ  મની પ્લાન્ટ  લગાવીને પણ ઘરમાં સુખ-શાંતિની સ્થાપના  કરી શકો.

    બીમારીઓ   તમારા ઘરમાં પાલખી વાવીને નિરાંતે  બેસી ગઈ હોય અથવા  સમસ્યાઓની  વણઝાર  રોકાવાનું નામ  ન લેતી હયો તો  ઘરની પૂર્વ  દિશામાં  વાસ્તુદોષ  હશે એ  વાત ચોક્કસ.  આ સમસ્યાનંય  નિવારણ  કરવા  ઘરની પૂર્વ  દિશામાં  ઉગતા  સૂર્યની  કે પછી સાત ઘોડા  પર સવાર  અરૂણ દેવની તસવીર  લગાવો.  સાથે સાતે એ વાતનું પણ  ખાસ  ધ્યાન રાખો  કે એ  દિશામાં  ક્યારેય  અંધારું ન રહે. આ દિશાનૅ   હમેશાં  પ્રકાશિત રાખો.

    વાસ્તુ શાસ્ત્ર  અનુસાર  જો ઘરમાં નકારાત્મક  ઊર્જાનો  વાસ  હોય તો ઘરમાં  ક્રિસ્ટલની  માળા અથવા પત્થર  અચૂક રાખો.  આમ  કરવાતી   ઘરની નેગેટિવિટી  બહાર ફેંકાઈ  જશે.  અને પોઝિટિવ  ઊર્જા  જળવાઈ  રહેશે  જે છેવટે વાસ્તુ  દોષ  દૂર કરવામાં સહાયક  બનશે.

    Remove Vastu defects
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026
    લેખ

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026
    લેખ

    તંત્રી લેખ…નારીવાદ ઉગ્રવાદની મર્યાદાઓ પાર કરે છે

    July 18, 2026
    લેખ

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026
    લેખ

    તંત્રી લેખ… શાસકોની બેદરકારીના પરિણામો

    July 17, 2026
    લેખ

    આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

    July 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.