Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Salman Khan અને તેમનો પરિવાર એકવાર ફરી વિવાદોમાં ઘેરાયો

    September 20, 2025

    ‘યા અલી’ ફેમ સિંગર Zubin Garg નું નિધન

    September 20, 2025

    મેં બાળકોને ગુપચુપ દત્તક લીધા, શિક્ષણ-આરોગ્યનો ખર્ચ ઉઠાવું છું’, Amisha Patel

    September 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Salman Khan અને તેમનો પરિવાર એકવાર ફરી વિવાદોમાં ઘેરાયો
    • ‘યા અલી’ ફેમ સિંગર Zubin Garg નું નિધન
    • મેં બાળકોને ગુપચુપ દત્તક લીધા, શિક્ષણ-આરોગ્યનો ખર્ચ ઉઠાવું છું’, Amisha Patel
    • Delhi ની અનેક સ્કુલોને વધુ એકવાર બોમ્બની ધમકી મળતા અફડાતફડી
    • Gujarat માં લવજેહાદમાં સંડોવાયેલા ગુનેગારોને કાયદાનું ભાન કરાવાશે: હર્ષ સંઘવી
    • નવરાત્રિ પહેલા અમદાવાદના આ બે લક્ઝુરીયસ ગરબા આયોજકો વચ્ચે નામને લઈને વિવાદ: HC
    • Rajkot RTI કાર્યકર્તા દ્વારા પોરબંદરના મલ્ટીપ્લેક્ષ સામેની PIL ફગાવાઇ
    • PM મોદીનો ભાવનગરમાં જબરો રોડ – શો : મહાનગર કેસરીયુ બન્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Aurangzebની કબરનો વિવાદ: નાશ ન થાય તો ‘કારસેવા’ના ધોરણે તોડી પાડવા VHP ની ધમકી
    અન્ય રાજ્યો

    Aurangzebની કબરનો વિવાદ: નાશ ન થાય તો ‘કારસેવા’ના ધોરણે તોડી પાડવા VHP ની ધમકી

    Vikram RavalBy Vikram RavalMarch 17, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Maharashtra,તા.17
    મહારાષ્ટ્રના સંભાજીનગરમાં સ્થિત ઔરંગજેબની કબરનો વિવાદ વકર્યો છે. અયોધ્યામાં બાબરી મસ્જીદના ધોરણે કારસેવા કરીને આ કબરનો નાશ કરી દેવા વિશ્વહિન્દુ પરિષદે એલાન કર્યુ છે. છત્રપતિ શિવાજી મહારાજની જયંતિએ ઔરંગજેબની કબરનો નાશ કરવાનુ જોર કરાયુ છે.

    વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવકતા વિનોદ બંસલે કહ્યું કે, આજે શિવાજી મહારાજની જયંતિ છે. તેઓએ હિંદથી સ્વરાજય તથા તેની રક્ષા માટે પોતાની ત્રણેય પેઢી દાવ પર લગાવીને મુગલ સામ્રાજયના પાયા હચમચાવી નાખ્યા હતા.

    હવે દેશમાં ‘સ્વ’ની સ્થાપના તથા ગુલામીના ચિહનો-માનસિકતા નામશેષ કરવાનો સમય આવી ગયો છે. ઔરંગજેબ પછી તેની કબરનો પણ નાશ થવો જોઈએ. સમગ્ર મહારાષ્ટ્રમાંથી ઔરંગજેબની પ્રતિમા હટાવવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.

    સંભાજીનગરમાં ઔરંગજેબની કબર છે. તેઓએ સંભાજી મહારાજની ઘણી યાતના આપી હતી એટલે તેની કબર ન હોવી જોઈએ. કારસેવા કરીને તે હટાવવાની પણ ધમકી આપવામાં આવી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ છાવા તથા સપા ધારાસભ્ય અબુ આઝમીના નિવેદન બાદ આ કબર ફરી ચર્ચા-વિવાદમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મરાઠા સામ્રાજય સામેની લડાઈમાં ઔરંગજેબનુ મોત નિપજયુ હતું. તે વખત મુગલ શાસક મહારાષ્ટ્રમાં ડેરો નાખીને બેઠો હતો. મોત બાદ તેની સંભાજીનગરમાં દફનવિધિ થઈ હતી અને મકબરો હાલ ભારતીય પુરાતત્વ વિભાગ પાસે સંરક્ષિત છે.

    Aurangzeb Maharashtra threaten VHP
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Mukesh Ambani પુત્ર અનંત સાથે ગયાજી પહોંચ્યા :પિતૃઓના આત્માની શાંતિ માટે પિંડદાન કર્યુ

    September 20, 2025
    મુખ્ય સમાચાર

    રાહુલ ગાંધીએ તાજેતરમાં બિહારમાં “ઘૂસણખોરો બચાવો” યાત્રાનું નેતૃત્વ કર્યું હતું,Amit Shah

    September 18, 2025
    અન્ય રાજ્યો

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025
    રાષ્ટ્રીય

    Maharashtra ચૂંટણી પંચ પર સુપ્રિમ કોર્ટ ભડકી

    September 17, 2025
    અન્ય રાજ્યો

    Assam માં મહિલા અધિકારીના નિવાસે દરોડામાં 1 કરોડનુ સોનુ અને 90 લાખ રોકડ ઝડપાઈ

    September 16, 2025
    અન્ય રાજ્યો

    Dehradun માં સહસ્ત્રધારામાં વાદળ ફાટયું : અનેક દુકાનો તણાઈ, બે લોકો લાપતા

    September 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Salman Khan અને તેમનો પરિવાર એકવાર ફરી વિવાદોમાં ઘેરાયો

    September 20, 2025

    ‘યા અલી’ ફેમ સિંગર Zubin Garg નું નિધન

    September 20, 2025

    મેં બાળકોને ગુપચુપ દત્તક લીધા, શિક્ષણ-આરોગ્યનો ખર્ચ ઉઠાવું છું’, Amisha Patel

    September 20, 2025

    Delhi ની અનેક સ્કુલોને વધુ એકવાર બોમ્બની ધમકી મળતા અફડાતફડી

    September 20, 2025

    Gujarat માં લવજેહાદમાં સંડોવાયેલા ગુનેગારોને કાયદાનું ભાન કરાવાશે: હર્ષ સંઘવી

    September 20, 2025

    નવરાત્રિ પહેલા અમદાવાદના આ બે લક્ઝુરીયસ ગરબા આયોજકો વચ્ચે નામને લઈને વિવાદ: HC

    September 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Salman Khan અને તેમનો પરિવાર એકવાર ફરી વિવાદોમાં ઘેરાયો

    September 20, 2025

    ‘યા અલી’ ફેમ સિંગર Zubin Garg નું નિધન

    September 20, 2025

    મેં બાળકોને ગુપચુપ દત્તક લીધા, શિક્ષણ-આરોગ્યનો ખર્ચ ઉઠાવું છું’, Amisha Patel

    September 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.