Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    India vs West Indies Tests 2025,અમારા બોલર ભારતમાં 20 વિકેટ લેવામાં સક્ષમ’

    September 20, 2025

    India-Pakistan match અગાઉ દિગ્ગજે શુભમન ગિલને ચેતવ્યો

    September 20, 2025

    ‘Rohit મારા મેન્ટર, કોહલી રમૂજી…’ યશસ્વી જયસ્વાલે દિગ્ગજોના અનેક રાજ ખોલ્યા

    September 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • India vs West Indies Tests 2025,અમારા બોલર ભારતમાં 20 વિકેટ લેવામાં સક્ષમ’
    • India-Pakistan match અગાઉ દિગ્ગજે શુભમન ગિલને ચેતવ્યો
    • ‘Rohit મારા મેન્ટર, કોહલી રમૂજી…’ યશસ્વી જયસ્વાલે દિગ્ગજોના અનેક રાજ ખોલ્યા
    • BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે, હરભજન સિંહ રેસમાં
    • Arshdeep T20Iમાં 100 વિકેટો ઝડપી અનેક રૅકોર્ડ ધ્વસ્ત
    • સૂર્યાએ પાકિસ્તાનને ફરી તેવર બતાવ્યાં, ઓમાનના ખેલાડીઓને ગળે ભેટ્યો
    • Asia Cup માં ભારત સતત ત્રીજી મેચ જીત્યું, ઓમાનને 21 રનથી હરાવ્યું
    • Asia Cup 2025 સુપર 4નુ સંપૂર્ણ શેડ્યૂલ જાહેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»નેતાઓ રાજકારણ નહીં કરે તો શું પકોડી વેચશે? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને Kangana Ranaut નો ટોણો
    રાષ્ટ્રીય

    નેતાઓ રાજકારણ નહીં કરે તો શું પકોડી વેચશે? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને Kangana Ranaut નો ટોણો

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.18

    જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને તેમની સાથે વિશ્વાસઘાત થયું હોવાનું પણ જણાવ્યું હતું. તેમના નિવેદન બાદ શંકરાચાર્યને ચોતરફથી ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે BJP સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પણ આ મુદ્દે સામે આવીને વિરોધ કરી રહી છે. કંગનાએ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું સમર્થન કર્યું છે.

    શંકરાચાર્યની નિંદા કરતા રણૌતે કહ્યું કે, “સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શિંદેને દેશદ્રોહી અને વિશ્વાસઘાતી કહીને દરેકની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રાજકારણ માટે ગઠબંધન, જોડાણ અને પાર્ટીનું વિભાજન થવું ખૂબ જ સામાન્ય અને બંધારણીય છે. કોંગ્રેસ પાર્ટી 1907માં, ત્યારબાદ 1971માં વિભાજિત થઈ જ હતી.”

    નેતાઓ રાજકારણ નહીં કરે તો શું પકોડી વેચશે?

    કંગના રનૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરતાં કહ્યું કે, “શંકરાચાર્યજીએ ખોટા શબ્દો વાપર્યા છે. પોતાના પ્રભાવ અને ધાર્મિક ઉપદેશોનો દુરુપયોગ કર્યો છે. ધર્મ પણ કહે છે કે જો રાજા પ્રજાનું શોષણ કરવા લાગે તો રાજદ્રોહ એ જ છેલ્લો ધર્મ છે. શંકરાચાર્યજીએ આપણા મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી એકનાથ શિંદે પર અપમાનજનક શબ્દોથી દેશદ્રોહી અને વિશ્વાસઘાતી ગદ્દાર જેવા આરોપ લગાવીને આપણા સૌની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. શંકરાચાર્યજી આવી તુચ્છ વાતો કહીને હિંદુ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યાં છે.”

    શું છે સમગ્ર મામલો ?

    શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અનંત-રાધિકાને આર્શીવાર્દ આપ્યા બાદ શિવસેના (UBT) નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળવા ગયા હતા. આ વાર્તાલાપ બાદ સ્વામીજીએ કહ્યું હતું કે “ઉદ્ધવજી વિશ્વાસઘાતનો ભોગ બન્યા છે. ઉદ્ધવ ઠાકરે સાથે દગો થયો છે અને તેનાથી ઘણા લોકો નાખુશ છે. હું આજે તેમની અરજી પર તેમને મળવા આવ્યો છું. ઉદ્ધવ જ્યાં સુધી ફરીથી મુખ્યમંત્રી નહીં બને ત્યાં સુધી લોકોની પીડા ઓછી નહિ થાય.”

    અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટેના આમંત્રણને નકારી કાઢનાર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પત્રકારોને જણાવ્યું હતુ કે, “જે વિશ્વાસઘાત કરે છે તે હિંદુ ન હોઈ શકે, જે વિશ્વાસઘાત સહન કરે છે તે હિંદુ છે. મહારાષ્ટ્રના તમામ લોકો આ વિશ્વાસઘાતથી નાખુશ છે અને તાજેતરની લોકસભા ચૂંટણીમાં તે જોવા પણ મળી ગયું છે.”

     

    Eknath-Shinde kangana-ranaut New Delhi Shankaracharya-Avimukteshwaranand Uddhav-Thackeray
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Delhi ની અનેક સ્કુલોને વધુ એકવાર બોમ્બની ધમકી મળતા અફડાતફડી

    September 20, 2025
    રાષ્ટ્રીય

    અમારી નિયતિ અમે સ્વયં નકકી કરી છે અને ઓપરેશન સિંદૂર તેનું ઉદાહરણ છે: Rajnath Singh

    September 20, 2025
    રાષ્ટ્રીય

    Income Tax માં રૂા.700 કરોડના બોગસ કરમુક્તિના દાવા થયા

    September 20, 2025
    રાષ્ટ્રીય

    PM ને અનોખી ભેટ : 10 કિલોમીટર લાંબા કેન્વાસ પર પેઇન્ટિંગ કરી રેકોર્ડ બનાવ્યો

    September 20, 2025
    રાષ્ટ્રીય

    India ના Gen-Z બંધારણ બચાવશે, વોટ ચોરી અટકાવશે : રાહુલના સૂચક વિધાનો

    September 19, 2025
    રાષ્ટ્રીય

    BJP ના નવા રાષ્ટ્રીય પ્રમુખ કયારે! ગડકરીએ કહ્યું, સવાલ સાચો પણ ખોટા વ્યક્તિને પૂછાયો!

    September 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    India vs West Indies Tests 2025,અમારા બોલર ભારતમાં 20 વિકેટ લેવામાં સક્ષમ’

    September 20, 2025

    India-Pakistan match અગાઉ દિગ્ગજે શુભમન ગિલને ચેતવ્યો

    September 20, 2025

    ‘Rohit મારા મેન્ટર, કોહલી રમૂજી…’ યશસ્વી જયસ્વાલે દિગ્ગજોના અનેક રાજ ખોલ્યા

    September 20, 2025

    BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે, હરભજન સિંહ રેસમાં

    September 20, 2025

    Arshdeep T20Iમાં 100 વિકેટો ઝડપી અનેક રૅકોર્ડ ધ્વસ્ત

    September 20, 2025

    સૂર્યાએ પાકિસ્તાનને ફરી તેવર બતાવ્યાં, ઓમાનના ખેલાડીઓને ગળે ભેટ્યો

    September 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    India vs West Indies Tests 2025,અમારા બોલર ભારતમાં 20 વિકેટ લેવામાં સક્ષમ’

    September 20, 2025

    India-Pakistan match અગાઉ દિગ્ગજે શુભમન ગિલને ચેતવ્યો

    September 20, 2025

    ‘Rohit મારા મેન્ટર, કોહલી રમૂજી…’ યશસ્વી જયસ્વાલે દિગ્ગજોના અનેક રાજ ખોલ્યા

    September 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.