Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026

    Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર

    July 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો
    • Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે
    • Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર
    • Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ
    • સલમાન સામે એનઆઇએની મોટી કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું
    • Gandhinagarમાં સોશિયલ મીડિયા ઉપર આંદોલનની પોસ્ટ મૂકનાર ૨૦૦ લોકોની અટકાયત
    • Ahmedabad: ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતી માટે HMAT યોજવા મંજૂરી
    • Jamnagar જિલ્લામાં બે અલગ-અલગ દરોડામાં રૂપિયા ૧૯,૮૦૦નો વિદેશી દારૂ જપ્ત, બે આરોપીની અટકાયત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Kokrach Janata Party એ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત
    રાષ્ટ્રીય

    Kokrach Janata Party એ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે સત્તાવાર રીતે જાહેરાત કરતા કહ્યું કે, “અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ”

    New Delhi, તા.૨૫

    વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા ઝ્રત્નઁ નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાએ કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન શરૂ કરતા પહેલા તેમની ત્રણ મુખ્ય માંગણીઓ હતી. આમાંથી પહેલી માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતું, જેને સરકારે સ્વીકારી લીધી છે.

    તેમણે કહ્યું, “ધર્મેન્દ્ર પ્રધાનજીએ આજે થોડા સમય પહેલા રાજીનામું આપ્યું હતું. અમારી પહેલી માંગ સ્વીકારવામાં આવી છે.” સૌરવ દાસે કહ્યું કે બીજી માંગ વિરોધીઓ સામે દાખલ કરાયેલી તમામ હ્લૈંઇ પાછી ખેંચવાની હતી. તેમણે કહ્યું કે સરકારે આ માંગણી સાથે પણ સંમતિ દર્શાવી છે. ભવિષ્યમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

    તેમણે કહ્યું, “જે રાજ્યોમાં ભાજપ અથવા તેની ગઠબંધન સરકારો સત્તામાં છે, ત્યાં વિદ્યાર્થી વિરોધીઓ સામે દાખલ કરાયેલી તમામ હ્લૈંઇ પાછી ખેંચી લેવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. વધુમાં, કોકરોચ જનતા પાર્ટી ટીમના સભ્યો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.”

    આશુતોષ રંકાએ કહ્યું કે સરકાર મંગળવાર સુધીમાં લેખિતમાં તેની ગેરંટી આપશે. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા લોકો માટે રૂ.૧ કરોડના વળતરની માંગ પર પણ કરાર થયો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે તેમની બધી મુખ્ય માંગણીઓ ઔપચારિક રીતે સ્વીકારી લીધી છે, અને તેથી, તેઓ આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી રહ્યા છે.

    કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓએ સરકારને ચાર મુદ્દાનો લેખિત મુસદ્દો સુપરત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે કરારમાં તમામ રાજ્યોમાં દાખલ કરાયેલી હ્લૈંઇ પાછી ખેંચવી, સ્થાપિત નિયમોમાં મહત્તમ વળતર આપવું, શિક્ષણ સુધારા અંગે પ્રદર્શનકારીઓ દ્વારા રજૂ કરાયેલા ચાર્ટરનો અભ્યાસ કરવો અને તેમના પ્રતિનિધિમંડળ સાથે વધુ વાતચીત ચાલુ રાખવાનો સમાવેશ થાય છે.  બેઠક બાદ, સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે સત્તાવાર રીતે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરતા કહ્યું કે, “અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ.” દ્ગઈઈ્‌ અને ઝ્રમ્જીઈ વિવાદને કારણે જંતર-મંતર પર છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચાલી રહ્યું છે, તેનો અંત આવ્યો છે, સરકારે કોકરોચ જનતા પાર્ટીની ત્રણેય માંગ માની હોવાથી આ આંદોલનનો અંત આવ્યો છે.

    Kokrach Janata Party
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMangrolના દેરવાવ રહેણાંક વિસ્તારમાં દીપડાએ બે બકરાનુ કર્યું મારણ
    Next Article આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વિરોધ પ્રદર્શનો વચ્ચે, Delhi માં દારૂની દુકાનો સપ્તાહના અંતે ફક્ત રાત્રે ૮ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે

    July 25, 2026
    ગુજરાત

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026
    ખેલ જગત

    India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026
    રાષ્ટ્રીય

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026
    રાષ્ટ્રીય

    આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi

    July 25, 2026
    અન્ય રાજ્યો

    Bihar ના અનેક શહેરોમાં અશાંતિ વધી, પોલીસ વાહનને આગ ચાંપી; Tej Pratap Yadav ની અટકાયત

    July 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-07-2026 21:52
    Categories
    Latest News

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026

    Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર

    July 25, 2026

    Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ

    July 25, 2026

    સલમાન સામે એનઆઇએની મોટી કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું

    July 25, 2026

    Gandhinagarમાં સોશિયલ મીડિયા ઉપર આંદોલનની પોસ્ટ મૂકનાર ૨૦૦ લોકોની અટકાયત

    July 25, 2026
    Search
    Main News

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026

    આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi

    July 25, 2026

    Kokrach Janata Party એ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત

    July 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026

    Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર

    July 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.