(રવિ મોટવાણી દ્વારા) મોરબી તા.૨૯
મોરબીના તલાવીયા શનાળા રોડ પર આવેલ કંપનીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ૪૬ વર્ષના આધેડનું મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા જીતેન્દ્રસિંહ પર્વતસિંહ (ઉ..૪૬) નામના આધેડ ગત તા. ૨૮ ના રોજ રોજ તળાવીયા શનાળા રોડ પર મારવિલેનો સર્ફેશ કંપનીમાં હોય ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

