Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajula માં કુંભનાથ-સુંખનાથ મહાદેવ મંદિર ખાતે વરૂણ દેવને રીઝવવા માટે મહાયજ્ઞ યોજાયો

    July 15, 2025

    Jasdan માં ફક્ત 500 રૂપિયાની ઉઘરાણીના રીક્ષાચાલકનુ માથું ફોડી નાખ્યું

    July 15, 2025

    Jetpur: કુકર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસમાં ગુનો ગૌ પ્રેમીઓમાં રોષ

    July 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajula માં કુંભનાથ-સુંખનાથ મહાદેવ મંદિર ખાતે વરૂણ દેવને રીઝવવા માટે મહાયજ્ઞ યોજાયો
    • Jasdan માં ફક્ત 500 રૂપિયાની ઉઘરાણીના રીક્ષાચાલકનુ માથું ફોડી નાખ્યું
    • Jetpur: કુકર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસમાં ગુનો ગૌ પ્રેમીઓમાં રોષ
    • Canada માં ભગવાન જગન્નાથની રથયાત્રા પર ઇંડા ફેંકવામાં આવ્યા, ભારત સરકારે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું
    • Odisha માં ન્યાય માટે લડતી પુત્રીનું મૃત્યુ ભાજપ તંત્ર દ્વારા સીધી હત્યા છે,રાહુલ ગાંધી
    • Naxalites ઓએ પહેલી વાર કબૂલાત કરી કે એક વર્ષમાં ૩૫૭ માઓવાદીઓ માર્યા ગયા
    • 16 જુલાઈ નું રાશિફળ
    • 16 જુલાઈ નું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ahmedabad દુર્ઘટનાના ચાર સપ્તાહ પહેલા બ્રિટન એવીએશન ઓથોરીટીએ ફયુલ સ્વીચની ચેતવણી આપી હતી
    રાષ્ટ્રીય

    Ahmedabad દુર્ઘટનાના ચાર સપ્તાહ પહેલા બ્રિટન એવીએશન ઓથોરીટીએ ફયુલ સ્વીચની ચેતવણી આપી હતી

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા. 15
    અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટને ગત મહિને નડેલી દુર્ઘટનામાં ભારતીય તપાસ એજન્સીએ એક તરફ પાયલોટની ભુલ અથવા તો ઇરાદા અંગે પ્રશ્ન ઉઠાવી રહી છે અને વિમાનના એન્જીનને ઇંધણ પુરૂ પાડતા ફયુલ સ્વીચ કઇ રીતે ‘કટઓફ’ મોડમાં આવી.

    તે અંગે પ્રશ્ન ઉઠાવી રહી છે તે સમયે એક ઘટસ્ફોટ થયો છે કે આ દુર્ઘટનાના  ચાર સપ્તાહ પહેલા જ બ્રિટનની સિવિલ એવીએશન ઓથોરીટીએ બોઇંગ ડ્રીમલાઇનર અને તે પ્રકારના બોઇંગ વિમાનની ફયુલ સ્વીચ કે ફયુલ શટઓફ વાલ્વની સામે પ્રશ્ન ઉઠાવીને તે અંગે ફેડરલ એવીએશન એડમીનીસ્ટ્રેશનને સાવધ કર્યા હતા.

    આમ સમગ્ર દુર્ઘટના પાછળ બોઇંગ-787 ડ્રીમલાઇનરની ફયુલ સ્વીચમાં જ ક્ષતિ હોવાનું ધીમે ધીમે  બહાર આવી રહ્યું છે. તા.15 મે, 2025ના રોજ યુકે સિવિલ એવીએશન ઓથોરીટીએ 2015ના એરવર્ધીનેસ ડાયરેકટીવ એટલે કે વિમાનને ઉડતા રાખવા અંગેના જે આદેશાત્મક નિયમો છે તે ભણી ધ્યાન દોર્યુ હતું.

    આ બાબત અમેરિકી ફેડરલ એવીએશન એડમીનીસ્ટ્રેશને ઉઠાવી હતી અને તે જ બોઇંગ-787 ડ્રીમલાઇનરને લાગુ પડે છે જેમાં  ફયુલ સ્વીચ અથવા ફયુલ શટઓફ વાલ્વ એકયુરેટર કે જે રન અને કટઓફને નિશ્ચિત કરે છે. તેની ચકાસણી અને તેને બદલવાની ભલામણ કરી હતી.

    આ ફયુલ સ્વીચમાં એવું દર્શાવ્યું હતું કે તેના વાલ્વ રીસ્ક પ્રુફ હોય એટલે કે કોઇપણ સમયે તેને કારણે અકસ્માત ન સર્જાય તે જોવું જરૂરી બની ગયું છે. ફયુલ કંટ્રોલ સ્વીચ એ વાલ્વને કમાન્ડ મોકલે છે જેના કારણે વિમાનના ઇંધણને ફયુલ શરૂ કરવાનું કે બંધ કરવાનું તે નિશ્ચિત થાય છે.

    2015માં જ આ અંગે જે ચેતવણી અપાઇ હતી તેને જ અમદાવાદની દુર્ઘટનાના ચાર સપ્તાહ પહેલા બ્રિટન એવીએશન ઓથોરીટીએ ફરી એક વખત તેના પર ચિંતા કરવા જણાવાયું હતું. ફયુલ શટઓફ વાલ્વ જો એકયુરેટ એટલે કે તેનું કામ યોગ્ય ન કરે તો બંને પ્રકારે અકસ્માત સર્જાઇ શકે છે.

    જો આ વાલ્વ એ યોગ્ય સમયે એન્જીનને ઇંધણ આપવા માટેનું કાર્ય ન કરે તો એન્જીન કામ કરતા બંધ થઇ જાય અને યોગ્ય સમયે જો તેના કમાન્ડ મુજબ ફયુલ કટઓફ ન કરે તો એન્જીનમાં આગ લાગવાની પણ શકયતા વધી જાય છે.

    આમ અમદાવાદની વિમાની દુર્ઘટનામાં ફયુલ કટઓફ સ્વીચ જ વિલન હોવાનું ધીમે ધીમે સાબિત થતું જાય છે અને જે રીતે એર ઇન્ડિયાના બંને પાયલોટ વચ્ચેની વાતચીતમાં એ નિશ્ચિત થયું હતું કે બંનેમાંથી કોઇએ ફયુલ સ્વીચને કટઓફ મોડમાં મુકી નથી તેથી આ સ્વીચની ખામી હોવાનું માનવામાં આવે છે.

     

    Ahmedabad accident British Aviation Four weeks before
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Odisha માં ન્યાય માટે લડતી પુત્રીનું મૃત્યુ ભાજપ તંત્ર દ્વારા સીધી હત્યા છે,રાહુલ ગાંધી

    July 15, 2025
    રાષ્ટ્રીય

    Naxalites ઓએ પહેલી વાર કબૂલાત કરી કે એક વર્ષમાં ૩૫૭ માઓવાદીઓ માર્યા ગયા

    July 15, 2025
    રાષ્ટ્રીય

    Sanjay Dutt ગુનો કર્યો છે, પરંતુ તેઓ એક સરળ વ્યક્તિ છે, હું નિર્દોષ માનું છું,ઉજ્જવલ નિકમ

    July 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan ની એરલાઈને એવી ભૂલ કરી કે કરાચી જવું પડ્યું, પણ તેને બીજે ક્યાંક લઈ જવામાં આવ્યું

    July 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Panamaના પેસિફિક કિનારા પર ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો,કોઇ જાનહાની નહીં

    July 15, 2025
    રાજકોટ

    Rajkot: શહેરમાં આજથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ

    July 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajula માં કુંભનાથ-સુંખનાથ મહાદેવ મંદિર ખાતે વરૂણ દેવને રીઝવવા માટે મહાયજ્ઞ યોજાયો

    July 15, 2025

    Jasdan માં ફક્ત 500 રૂપિયાની ઉઘરાણીના રીક્ષાચાલકનુ માથું ફોડી નાખ્યું

    July 15, 2025

    Jetpur: કુકર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસમાં ગુનો ગૌ પ્રેમીઓમાં રોષ

    July 15, 2025

    Canada માં ભગવાન જગન્નાથની રથયાત્રા પર ઇંડા ફેંકવામાં આવ્યા, ભારત સરકારે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું

    July 15, 2025

    Odisha માં ન્યાય માટે લડતી પુત્રીનું મૃત્યુ ભાજપ તંત્ર દ્વારા સીધી હત્યા છે,રાહુલ ગાંધી

    July 15, 2025

    Naxalites ઓએ પહેલી વાર કબૂલાત કરી કે એક વર્ષમાં ૩૫૭ માઓવાદીઓ માર્યા ગયા

    July 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajula માં કુંભનાથ-સુંખનાથ મહાદેવ મંદિર ખાતે વરૂણ દેવને રીઝવવા માટે મહાયજ્ઞ યોજાયો

    July 15, 2025

    Jasdan માં ફક્ત 500 રૂપિયાની ઉઘરાણીના રીક્ષાચાલકનુ માથું ફોડી નાખ્યું

    July 15, 2025

    Jetpur: કુકર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસમાં ગુનો ગૌ પ્રેમીઓમાં રોષ

    July 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.