Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»RSSની લીલી ઝંડી, શું હવે વડાપ્રધાન જાતિગત વસતી ગણતરી કરાવશે?: કોંગ્રેસનો સવાલ
    અન્ય રાજ્યો

    RSSની લીલી ઝંડી, શું હવે વડાપ્રધાન જાતિગત વસતી ગણતરી કરાવશે?: કોંગ્રેસનો સવાલ

    Vikram RavalBy Vikram RavalSeptember 3, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kerala,તા,03

    કેરળમાં સંઘના 3 દિવસોના મંથનમાં જાતિગત વસતી ગણતરી પર વાતચીત થઈ. સંઘનું કહેવું છે કે હિંદુ સમાજમાં જાતિ અને જાતિ સંબંધિત મુદ્દા એક સંવેદનશીલ મામલો છે, આ આપણી રાષ્ટ્રીય એકતાનો પણ મહત્વનો મુદ્દો છે. હવે સંઘના નિવેદન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

    બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જાતિગત વસતી ગણતરી પર રાજકારણ ગરમાવી દીધું છે. કેરળમાં આરએસએસના ત્રણ દિવસોના મંથનમાં જાતિગત વસતી ગણતરી વાળા વિમર્શની ગૂંજ ઉઠી. આ દરમિયાન કોંગ્રેસે સંઘના નિવેદનને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે તે જાતિગત વસતી ગણતરીની પરવાનગી આપનાર કોણ હોય છે. સાથે જ કોંગ્રેસે પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું છે.

    કોંગ્રેસ નેતા જયરામ રમેશે મંગળવારે એક્સ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘જાતિગત વસતી ગણતરીને લઈને આરએસએસની ઉપદેશાત્મક વાતોથી ઘણા મૂળભૂત સવાલ ઉઠે છે. શું આરએસએસની પાસે જાતિગત વસતી ગણતરી પર પ્રતિબંધ અધિકારો છે, જાતિગત વસતી ગણતરી માટે પરવાનગી આપનાર તે કોણ છે, આરએસએસનો શું અર્થ છે જ્યારે તે કહે છે કે ચૂંટણી પ્રચાર માટે જાતિગત વસતી ગણતરીનો દુરુપયોગ કરવો જોઈએ નહીં? શું આ જજ કે અમ્પાયર બનવા જેવું છે? આરએસએસે દલિતો, આદિવાસીઓ અને ઓબીસી માટે અનામત પર 50 ટકાની મર્યાદાને હટાવવા માટે બંધારણીય સુધારાની જરૂરિયાત પર રહસ્યમયી મૌન કેમ સાધી રાખ્યું છે?’

    જાતિગત વસતી ગણતરી એક સંવેદનશીલ મુદ્દો

    જયરામ રમેશે કહ્યું, ‘RSSએ લીલી ઝંડી બતાવી દીધી છે તો શું હવે નોન-બાયોલોજિકલ વડાપ્રધાન કોંગ્રેસની વધુ એક ગેરંટીને હાઈજેક કરશે અને જાતિગત વસતી ગણતરી કરાવશે?’ સંઘે કહ્યું છે કે જાતિગત વસતી ગણતરી એક સંવેદનશીલ મુદ્દો છે અને તેની પર રાજકારણ થવું જોઈએ નહીં. સંઘનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે વિપક્ષ સતત જાતિગત વસતી ગણતરીની માગ કરી રહ્યું છે અને ભાજપને પછાત અને દલિત વિરોધી ગણાવવાનું નેરેટિવ સેટ કરી રહ્યું છે. સરકારમાં ભાજપના સહયોગી જેડીયૂ, એલજેપી (રામવિલાસ) અને અપના દળ પણ જાતિગત વસતી ગણતરીના સમર્થનમાં છે. દરમિયાન સવાલ એ છે કે હવે સંઘના મેસેજ બાદ ભાજપનું વલણ શું હશે. જોકે, ઘણી વખત ભાજપ પણ વિપક્ષ પર જાતિગત વસતી ગણતરીના બહાને સમાજને વહેંચવાનો આરોપ લગાવતો રહ્યો છે.

    સંઘ પ્રમુખ મોહન ભાગવતે શું કહ્યું?

    આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરનું કહેવું છે કે હિંદુ સમાજમાં જાતિ અને જાતિ સંબંધિત મુદ્દા એક સંવેદનશીલ મામલો છે, આ આપણી રાષ્ટ્રીય એકતાનો પણ મહત્વનો મુદ્દો છે તેથી તેને ગંભીરતાથી જોવો જોઈએ. તેને ચૂંટણી મુદ્દો અને રાજકારણની જેમ જોવો જોઈએ નહીં. સમાજ કલ્યાણની યોજનાઓ માટે ખાસ કરીને કોઈ એવી જાતિ માટે જે પાછળ રહી ગઈ છે.

    બેઠકમાં જાતિગત વસતી ગણતરી પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ અમુક વાતો કહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાગવતે કહ્યું હતું કે રાજનેતાઓનું કામ સમાજને જાતિમાં વહેંચીને ફાયદો ઉઠાવવાનું છે. આ માટે જાત-ભાતની રીત અપનાવવામાં આવે છે. આપણે સંઘના વિચારના આધારે સૌને સાથે લઈને ચાલવાનું છે. સામાજિક સૌહાર્દ જાળવી રાખવુ આપણું કર્તવ્ય છે. રાજકીય દળ સ્વાર્થના કારણે સામાજિક વર્ગીકરણની માગ કરતા રહેશે.

    Caste-Census Congress Jairam-Ramesh Kerala Mohan Bhagwat RSS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    ટેક્નોલોજી

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    અન્ય રાજ્યો

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.