Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Chhattisgarh ટ્રેન અકસ્માતમાં મૃત્યુ આંક 11, 50થી વધુ ઘાયલ

    November 5, 2025

    કાર્તિક સ્નાન માટે જઇ રહેલા શ્રધ્ધાળુઓ Mirzapur માં ટ્રેનની હડફેટે : 8ના મોત

    November 5, 2025

    Virat Kohli નો 37 મો જન્મદિવસ : સોશિયલ મીડિયા પર ચાહકોનો શુભેચ્છાઓનો ધોધ

    November 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Chhattisgarh ટ્રેન અકસ્માતમાં મૃત્યુ આંક 11, 50થી વધુ ઘાયલ
    • કાર્તિક સ્નાન માટે જઇ રહેલા શ્રધ્ધાળુઓ Mirzapur માં ટ્રેનની હડફેટે : 8ના મોત
    • Virat Kohli નો 37 મો જન્મદિવસ : સોશિયલ મીડિયા પર ચાહકોનો શુભેચ્છાઓનો ધોધ
    • Amreli: ભાજપ-કોંગ્રેસનાં બે દિગ્ગજ નેતાઓનાં ટ્વીટ-પોસ્ટથી રાજકારણમાં ગરમાવો
    • દેશના 12 રાજયોમાં SIR ની પ્રક્રિયા શરૂ,ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાશે
    • જંગલ રસ્તે અદ્રશ્ય થયેલા લઘુ મહંતને શોધવા મેગા સર્ચ ઓપરેશન શરૂ
    • હવે Drone AI Robot ની મદદથી કૃષિ ક્રાંતિની તૈયારી
    • ટ્રમ્પની ધમકીની ઐસી તૈસી ! ન્યુયોર્કના મેયરપદે પ્રથમ વખત મૂળ ભારતીય mayoralty ની જીત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»શું રાહુલ પાસે કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની સત્તા છે? : Amit Shah
    રાષ્ટ્રીય

    શું રાહુલ પાસે કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની સત્તા છે? : Amit Shah

    Vikram RavalBy Vikram RavalSeptember 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચૂંટણી બાદ યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે : નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પથ્થરમારો કરનારની મુક્તિ ઇચ્છે છે : અમિત શાહ

    Jammu, તા.૭

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું, ’રાહુલ ગાંધી કહે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે. શું તેમની પાસે આવું કરવાની સત્તા છે? મેં સંસદમાં કહ્યું છે કે ચૂંટણી બાદ યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે.’

    વિધાનસભા ચૂંટણીને પગલે અમિત શાહ જમ્મુ કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન જમ્મુમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે, ’કલમ ૩૭૦ હટ્યા બાદ પહેલી વખત જમ્મુ-કાશ્મીરના લોકો વોટ આપવા જઈ રહ્યા છે. હું પોતાના કાર્યકર્તાઓને કહેવા ઇચ્છું છું કે તેઓ નક્કી કરે કે વિપક્ષી ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય. આ ચૂંટણી ઐતિહાસિક છે. પહેલી વખત જમ્મુ-કાશ્મીરના લોકો એક જ ધ્વજના છાયડામાં વોટ આપવા જઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં કોઈ અલગ વડાપ્રધાન હશે નહીં. ભાજપે જ આતંકીઓને વીણી વીણીને માર્યા અને વર્ષો પછી અમરનાથ યાત્રા મુક્ત વાતાવરણમાં યોજાઈ છે.’

    ગૃહમંત્રીએ આગળ કહ્યું, ’હું ઇચ્છું છું કે તમે તમામ મતદાનના દિવસે સવારે ૧૧.૩૦ વાગ્યા પહેલાં મતદાન કરો. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પથ્થરમારો કરનારની મુક્તિ ઇચ્છે છે. તેઓ રાજૌરી અને પૂંછમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે. અમે ઉપદ્રવીઓને જેલમાં નાખી દીધા છે. તેઓ ઇચ્છે છે કે એલઓસીની પાર વેપાર ફરીથી શરુ થાય તેનાથી કોને ફાયદો થશે? આપણે શાંતિ સ્થાપિત થવા સુધી પાકિસ્તાન સાથે વાત કરીશું નહીં.’

    અમિત શાહે એમ પણ કહ્યું કે, ’તેઓ શંકરાચાર્ય હિલનું નામ બદલીને તખ્ત-એ-સુલેમાન રાખવા ઇચ્છે છે. શું તમે તેની પરવાનગી આપશો? ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીરને લૂંટ્યું છે. તેઓ જમ્મુને તેના અધિકારોથી વંચિત રાખવા ઇચ્છે છે. તેઓ જમ્મુ-કાશ્મીર માટે સ્વાયત્તતા ઇચ્છે છે. હવે કોઈ પણ તાકાત જમ્મુ-કાશ્મીરમાં સ્વાયત્તતાની વાત કરવાની હિંમત કરશે નહીં.’

    રાહુલ ગાંધીએ ૪ સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં કહ્યું હતું કે ’૧૯૪૭ બાદ પહેલી વખત એક રાજ્ય પાસેથી તેના અધિકાર છીનવાઈ ગયા છે. માત્ર કોંગ્રેસ પાર્ટી અને નેશનલ કોન્ફરન્સની જ નહીં, દરેક નાગરિકની જવાબદારી છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવે. ભાજપ-સંઘ કંઈ પણ કહે, અમે જમ્મુ-કાશ્મીરના લોકોને તેમનો રાજ્યનો દરજ્જો પાછો આપવા જઈ રહ્યા છીએ.’

    રાહુલે આગળ કહ્યું હતું, ’તમારું માત્ર સ્ટેટ છીનવાઈ ગયું નથી, તમારા અધિકાર, તમારું ધન પણ છીનવાઈ રહ્યું છે. ૧૯૪૭માં અમે રાજાઓને હટાવીને લોકતાંત્રિક સરકાર બનાવી. આજે જમ્મુ-કાશ્મીરમાં રાજા બેઠા છે. તેમનું નામ એલજી છે. ત્યાં એલજી ૨૧મી સદીના રાજા છે. તેઓ જે ઇચ્છે છે, તે કરે છે.

    ત્યાંના લોકોને ન તો રોજગાર મળે છે અને ના કોઈ અન્ય લાભ. સરકાર આ બધું બહારના લોકોને આપે છે.’ આ તમામ વાતના અમિત શાહે જવાબ આપતાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા હતા.

     

    Amit-Shah grant statehood to Kashmir Rahul
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    કાર્તિક સ્નાન માટે જઇ રહેલા શ્રધ્ધાળુઓ Mirzapur માં ટ્રેનની હડફેટે : 8ના મોત

    November 5, 2025
    રાષ્ટ્રીય

    દેશના 12 રાજયોમાં SIR ની પ્રક્રિયા શરૂ,ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાશે

    November 5, 2025
    રાષ્ટ્રીય

    હવે Drone AI Robot ની મદદથી કૃષિ ક્રાંતિની તૈયારી

    November 5, 2025
    રાષ્ટ્રીય

    Punjab-Haryana માં વરસાદની આગાહી: પહાડી રાજયોમાં બરફ વર્ષા,ઠંડી વધશે

    November 4, 2025
    રાષ્ટ્રીય

    ITએ Vodafone સામેનો રૂા.8500 કરોડનો કેસ પડતો મુકયો : સુપ્રીમે પણ રાહત આપી

    November 4, 2025
    રાષ્ટ્રીય

    Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Chhattisgarh ટ્રેન અકસ્માતમાં મૃત્યુ આંક 11, 50થી વધુ ઘાયલ

    November 5, 2025

    કાર્તિક સ્નાન માટે જઇ રહેલા શ્રધ્ધાળુઓ Mirzapur માં ટ્રેનની હડફેટે : 8ના મોત

    November 5, 2025

    Virat Kohli નો 37 મો જન્મદિવસ : સોશિયલ મીડિયા પર ચાહકોનો શુભેચ્છાઓનો ધોધ

    November 5, 2025

    Amreli: ભાજપ-કોંગ્રેસનાં બે દિગ્ગજ નેતાઓનાં ટ્વીટ-પોસ્ટથી રાજકારણમાં ગરમાવો

    November 5, 2025

    દેશના 12 રાજયોમાં SIR ની પ્રક્રિયા શરૂ,ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાશે

    November 5, 2025

    જંગલ રસ્તે અદ્રશ્ય થયેલા લઘુ મહંતને શોધવા મેગા સર્ચ ઓપરેશન શરૂ

    November 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Chhattisgarh ટ્રેન અકસ્માતમાં મૃત્યુ આંક 11, 50થી વધુ ઘાયલ

    November 5, 2025

    કાર્તિક સ્નાન માટે જઇ રહેલા શ્રધ્ધાળુઓ Mirzapur માં ટ્રેનની હડફેટે : 8ના મોત

    November 5, 2025

    Virat Kohli નો 37 મો જન્મદિવસ : સોશિયલ મીડિયા પર ચાહકોનો શુભેચ્છાઓનો ધોધ

    November 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.