Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના

    November 4, 2025

    Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત

    November 4, 2025

    Jamnagar જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા સર્વે પૂ

    November 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના
    • Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત
    • Jamnagar જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા સર્વે પૂ
    • Bhool Bhulaiyaa 4 માં અક્ષય -કાર્તિક હોય શકે
    • Bet Dwarka ખાતે મરીન ટાસ્ક ફોર્સ ઓખા દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો
    • Rajkot: દારૂનું કોથળી લેવા રૂ.50 માંગ્યા, ન આપતાં ધોકાથી માર મારી હાથ ભાંગી નાખ્યો
    • બીમારીથી 28 વર્ષના યુવક, 40 વર્ષના શ્રમિક સહિત ચારનું બેભાન હાલતમાં મોત
    • Talala નાં આંબળાશ ગીર ગામે ઘરમાં બાટલો ફાટયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Rahul Gandhi ની ટિપ્પણી તેમની ’બંધારણ વિરોધી માનસિકતા’ દર્શાવે છેઃ Jagdeep Dhankhard
    અન્ય રાજ્યો

    Rahul Gandhi ની ટિપ્પણી તેમની ’બંધારણ વિરોધી માનસિકતા’ દર્શાવે છેઃ Jagdeep Dhankhard

    Vikram RavalBy Vikram RavalSeptember 16, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.૧૬

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તેમના અનામત સંબંધિત નિવેદન પર પરોક્ષ રીતે નિશાન સાધતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે કહ્યું હતું કે બંધારણીય પદ ધરાવતા વ્યક્તિની આવી ટિપ્પણી ’બંધારણ વિરોધી માનસિકતા’ દર્શાવે છે.મુંબઈમાં એક જાહેર કાર્યક્રમને સંબોધતા ધનખડે કહ્યું હતું કે ભારતના બંધારણ વિશે જાગૃતિની ખૂબ જ જરૂર છે, કારણ કે કેટલાક લોકો તેની મૂળ ભાવનાને જ ભૂલી ગયા છે.

    બંધારણીય પદ પર બેસેલી વ્યક્તિ માટે વિદેશી ધરતી પર કહેવું કે અનામત નાબૂદ થવી જોઈએ તે બંધારણ વિરોધી માનસિકતા દર્શાવે છે. આ એ જ જૂની બંધારણ વિરોધી માનસિકતા છે, તેની જવાબદારી બીજા કોઈએ લીધી છે.

    ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે અનામત એ યોગ્યતાની વિરુદ્ધ નથી, પરંતુ તે દેશ અને બંધારણની આત્મા છે. તે નકારાત્મક નહીં પણ સકારાત્મક દૃષ્ટિકોણમાં છે. તે કોઈને તકોથી વંચિત રાખતું નથી, પરંતુ તે સમાજને શક્તિ આપતાં સ્તંભોને સમર્થન આપે છે.

    ઉલ્લેખનીય છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની તાજેતરની અમેરિકાની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ ત્યારે જ અનામત સમાપ્ત કરવાનું વિચારશે જ્યારે દેશમાં દરેકને સમાન તકો મળવાનું શરૂ થઈ જશે અને હાલમાં ભારતમાં આવી સ્થિતિ નથી.

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે રવિવારે ઉપરાષ્ટ્રપતિ ધનખડને પ્રશ્ન કર્યો કે, શું તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો ઈનકાર કરનારનું સમર્થન કરો છો કે તેની તરફેણ કરનારનું સમર્થન કરો છો? કોંગ્રેસના અન્ય નેતા પવન ખેરાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ એસસી, એસટી અને ઓબીસી માટે ૫૦ ટકા મર્યાદાને દૂર કરવાની માગણી કરી છે. શું તમે કોંગ્રેસની આ માગને સમર્થન આપો છો?

    Jagdeep Dhankhard Rahul-Gandhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Sabarmati Express માં ચાલુ ટ્રેને ગુજરાતના સૈન્ય જવાનની છરી વડે હત્યા

    November 4, 2025
    અન્ય રાજ્યો

    Jharkhand માં 3 બસ વચ્ચે ટ્રીપલ અકસ્માત : 70 પ્રવાસી ઈજાગ્રસ્ત

    November 4, 2025
    અન્ય રાજ્યો

    Jaipur માં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 14ના મોત

    November 3, 2025
    અન્ય રાજ્યો

    અતિ ગરીબીને દૂર કરવામાં Kerala દેશનું પ્રથમ રાજય બન્યું : CMનો દાવો

    November 3, 2025
    અન્ય રાજ્યો

    Bihar: ચૂંટણી પંચ એકશન મોડમાં, મોકામામાં હત્યાકાંડ બાદ હથિયાર જમા કરાવવા આદેશ

    November 3, 2025
    મુખ્ય સમાચાર

    Reliance Center સહિત Anil Ambani Group ની રૂા.3084 કરોડની 40 મિલ્કતો ટાંચમાં લેવાઈ

    November 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના

    November 4, 2025

    Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત

    November 4, 2025

    Jamnagar જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા સર્વે પૂ

    November 4, 2025

    Bhool Bhulaiyaa 4 માં અક્ષય -કાર્તિક હોય શકે

    November 4, 2025

    Bet Dwarka ખાતે મરીન ટાસ્ક ફોર્સ ઓખા દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો

    November 4, 2025

    Rajkot: દારૂનું કોથળી લેવા રૂ.50 માંગ્યા, ન આપતાં ધોકાથી માર મારી હાથ ભાંગી નાખ્યો

    November 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના

    November 4, 2025

    Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત

    November 4, 2025

    Jamnagar જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા સર્વે પૂ

    November 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.