Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તણાવ ઘટાડવામાં અસરકારક યોગાસનોમાં બાલાસન, સુખાસન અને શવાસન મુખ્ય

    August 7, 2025

    BCCI ને RTI ના દાયરામાં નહીં લાવવામાં આવે : રમતગમત બિલની કોઈ અસર નથી

    August 7, 2025

    હવે મૃતકના ખાતામાં જમા રકમ અને લોકરની વસ્તુ પરિવારજનને સરળતાથી મળી જશે

    August 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તણાવ ઘટાડવામાં અસરકારક યોગાસનોમાં બાલાસન, સુખાસન અને શવાસન મુખ્ય
    • BCCI ને RTI ના દાયરામાં નહીં લાવવામાં આવે : રમતગમત બિલની કોઈ અસર નથી
    • હવે મૃતકના ખાતામાં જમા રકમ અને લોકરની વસ્તુ પરિવારજનને સરળતાથી મળી જશે
    • મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી, આ રહ્યા પૂરાવા : Rahul Gandhi
    • છાત્રોની મિનિમમ 75 ટકા હાજરી નહીં હોય તો પરીક્ષામાં બેસવા નહીં દેવાય : CBSE
    • Pakistan માં નવું સંકટ : સિંધુ ડેલ્ટાનું પાણી સુકાતા 40 ગામો ઉજ્જડ
    • Wankaner: ટ્રેક્ટરસાથે બાઇકમાં અથડાતાં પિતાની નજર સામે 11 વર્ષની દિકરીનું મોત
    • Amit Khunt suicide case માં રાજદિપસિંહ જાડેજાના આગોત્તરા જામીન નામંજુર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Firozabad માં ગેરકાયદે ફટાકડા ફેકટરીમાં ધડાકો,૫ના મૃત્યુ
    અન્ય રાજ્યો

    Firozabad માં ગેરકાયદે ફટાકડા ફેકટરીમાં ધડાકો,૫ના મૃત્યુ

    Vikram RavalBy Vikram RavalSeptember 17, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું અનેક મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી

    Uttar Pradesh,તા.૧૭

    ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું. અનેક મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી.

    વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધીના લોકોએ સાંભળ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ, ફાયર બ્રિગેડ અને જીડ્ઢઇહ્લની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  ફાયર બ્રિગેડ ઓફિસરના જણાવ્યા અનુસાર ધરાશાયી થયેલા મકાનોના કાટમાળ નીચે દટાયેલા ૧૨ લોકોને બચાવી લેવાયા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.

    ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના રાત્રે લગભગ ૧૦ વાગે બની હતી. ગોદામમાંથી વિસ્ફોટનો અવાજ વચ્ચે-વચ્ચે આવી રહ્યો હતો. લોકોએ જાતે જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અનેક ઘરોના ફાનસ તૂટી ગયા છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. મોડી રાત સુધી પોલીસ અને ફાયર બ્રિગેડની ટુકડીઓ કાટમાળ હટાવવા અને લોકોને સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. પોલીસનું કહેવું છે કે આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી.

    આ ઘટના અંગે આગ્રા રેન્જના આઈજી દીપક કુમારે જણાવ્યું કે શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા અને ત્યાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે નજીકના મકાનની છત તૂટી પડી હતી. પોલીસે કાટમાળમાંથી ૧૦ લોકોને બહાર કાઢ્યા છે.  તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં ૬ લોકોની સારવાર ચાલી રહી છે. ત્યાં ચાર લોકોના મોત થયા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. ફિરોઝાબાદના ડીએમ રમેશ રંજને જણાવ્યું કે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે હાજર છે. જિલ્લા હોસ્પિટલ અને ઉપ-જિલ્લા હોસ્પિટલ બંને હાઈ એલર્ટ પર છે. તબીબોની ટીમ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર ટીમ, તમામ સ્થળ પર હાજર છે.

    આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં પંકજ (૨૪), મીરા દેવી (૫૨), સંજના, દીપક અને રાકેશ અને અન્ય એક ઘાયલ થયા હતા. મીરા દેવી, પંકજ અને અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.  કાટમાળ હટાવવા માટે જેસીબી મશીનો તૈનાત કરાયા હતા

    5 dead Blast firecrackers factory Firozabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    કાનૂન લોહી તરસ્યો નથી: ફાંસીની સજા રદ કરતા હાઈકોર્ટે નોંધ્યુ ન્યાયતંત્રનો હેતુ બદલો નહી

    August 7, 2025
    અન્ય રાજ્યો

    સારા-સુરક્ષિત માર્ગ વિના Toll Tax ન વસુલી શકાય: એક મહિનો કલેકશન બંધ કરવાનો આદેશ

    August 7, 2025
    અન્ય રાજ્યો

    Uttarakhand બાદ હિમાચલમાં મેઘતાંડવ : 400 યાત્રાળુઓનુ રેસ્કયુ : 3 નેશનલ હાઈવે બંધ

    August 6, 2025
    અન્ય રાજ્યો

    Mumbai માં કસ્ટમ અધિકારી રૂા.10 લાખની લાંચ લેતા ઝબ્બે

    August 4, 2025
    અન્ય રાજ્યો

    Bihar માં મહાદેવને જળાભિષેક કરવા જતા કાવડિયાનું વાહન નદીમાં ખાબકયું

    August 4, 2025
    અન્ય રાજ્યો

    Jharkhand ના શિક્ષણ મંત્રી રામદાસ સોરેન સવારે પોતાના નિવાસના બાથરૂમમાં લપસી પડ્યાં

    August 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તણાવ ઘટાડવામાં અસરકારક યોગાસનોમાં બાલાસન, સુખાસન અને શવાસન મુખ્ય

    August 7, 2025

    BCCI ને RTI ના દાયરામાં નહીં લાવવામાં આવે : રમતગમત બિલની કોઈ અસર નથી

    August 7, 2025

    હવે મૃતકના ખાતામાં જમા રકમ અને લોકરની વસ્તુ પરિવારજનને સરળતાથી મળી જશે

    August 7, 2025

    મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી, આ રહ્યા પૂરાવા : Rahul Gandhi

    August 7, 2025

    છાત્રોની મિનિમમ 75 ટકા હાજરી નહીં હોય તો પરીક્ષામાં બેસવા નહીં દેવાય : CBSE

    August 7, 2025

    Pakistan માં નવું સંકટ : સિંધુ ડેલ્ટાનું પાણી સુકાતા 40 ગામો ઉજ્જડ

    August 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તણાવ ઘટાડવામાં અસરકારક યોગાસનોમાં બાલાસન, સુખાસન અને શવાસન મુખ્ય

    August 7, 2025

    BCCI ને RTI ના દાયરામાં નહીં લાવવામાં આવે : રમતગમત બિલની કોઈ અસર નથી

    August 7, 2025

    હવે મૃતકના ખાતામાં જમા રકમ અને લોકરની વસ્તુ પરિવારજનને સરળતાથી મળી જશે

    August 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.