- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
એમાં કોઈ શંકા નથી કે વૈશ્વિક સ્તરે ભારત બૌદ્ધિક ક્ષમતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ દેશ કહેવાય છે. કારણ કે ભારત એક સમયે ગુલામીની સાંકળોમાં બંધાયેલું હતું, આજના સંદર્ભમાં, મૂળ ભારતીયો કાં તો વિશ્વના ઘણા દેશોમાં શાસન કરી રહ્યા છે અથવા ઉચ્ચ હોદ્દાઓ દ્વારા રાજકારણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે, કારણ કે ભારતની કાર્ય કરવાની રણનીતિ અલગ છે જે ભારતીય ભૂમિ પર વિકસાવવામાં આવી છે.હથિયારોથી હુમલો કરીને કોઈ પણ વ્યક્તિને એક જ ઝાટકે મારી શકાય છે, પરંતુ દુનિયા સમક્ષ પોતાનું સત્ય ઉજાગર કરીને, તેને દરેક ક્ષણે, દરરોજ, ધીમે ધીમે અપમાનમાં જીવવા માટે મજબૂર કરવામાં આવે છે.આ લેખ દ્વારા, અમે આ પરિસ્થિતિને ઓપરેશન ટ્રુથ…
વૈશ્વિક સ્તરે, ભારત સહિત સમગ્ર વિશ્વની નજર ભારત-પાકિસ્તાન તણાવ કે યુદ્ધવિરામ, સરહદ પર ચાલી રહેલા ગોળીબાર અને નેતાઓના નિવેદનો પર ટકેલી છે. અહીં ભારતીય સંરક્ષણ પ્રધાને ૧૫ મેના રોજ કાશ્મીરમાં સૈનિકો સાથે અને પછી ૧૬ મે ૨૦૨૫ના રોજ ગુજરાત ભૂજના એરફોર્સ સ્ટેશન પર, આ બંને મુલાકાતોમાં IMF દ્વારા પાકિસ્તાન માટે મંજૂર કરાયેલી લોનના સમય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે શું IMF પાકિસ્તાનને આતંકવાદને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી રહ્યું છે, તેમણે IMFને સહાય પર પુનર્વિચાર કરવા અપીલ કરી હતી અને તમામ પ્રકારના આતંકવાદનો અંત લાવવાની પણ વાત કરી હતી, અને કહ્યું હતું કે IMF તરફથી મળેલા નાણાંથી…
ગુજરાતીઓની માનસિક સ્થિતિ હવે એવી થતી જાય છે કે તેને અંગ્રેજી વગર ચાલતું નથી. સવાલ એ છે કે ઈંગ્લેંડની માતૃભાષા ગુજરાતી ન હોય તો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કેવી રીતે હોય? છતાં વાતાવરણ તો અંગ્રેજીનું જ વિશેષ થતું જાય છે. ગુજરાતી ભાષા પ્રાથમિક શિક્ષણની શરૃઆતથી બાળક શીખે છે અને ધોરણ ૧૦-૧૨ સુધી એક વિષય તરીકે સ્કૂલોમાં શીખવવામાં આવે છે. આટલાં લાંબા વર્ષનાં શિક્ષણ પછી પણ, મોટાભાગના બહુમતી ગુજરાતી લોકોને ગુજરાતી લખવા, વાંચવા અને બોલવાની તકલીફ પડે છે. માતૃભાષા ગુજરાતી હોવા છતાં બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નાપાસ થયા છે. ધોરણ ૧૦નું વર્ષ ૨૦૨૫નું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું, તોય…
૧૭મી મેની સાંજ ફિલ્મ સ્ટાર્સની હતી, મુંબઈમાં ઝી સિને એવોડ્ર્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું Mumbai, તા.૧૯ રાશા થડાનીની માતા રવીના ટંડન પોતાના જમાનાની સુપરસ્ટાર રહી ચુકી છે. તેની ફિલ્મોના ગીતો આજે પણ પાર્ટીઝમાં ધૂમ મચાવે છે. રવીનાની ફિલ્મ મોહરાનું ‘ટીપ ટીપ બરસા પાની’ આઇકોનિક ગીત ગણાય છે. હવે રવીનાની દીકરી રાશાએ આ જ ગીત ઉપર ડાન્સ કરીને ધમાલ મચાવી દીધી છે.૧૭મી મેની સાંજ ફિલ્મ સ્ટાર્સની હતી. મુંબઈમાં ઝી સિને એવોડ્ર્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એવોડ્ર્સની સાથે, સ્ટાર્સના ડાન્સ પર્ફોર્મન્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મુંબઈ જોબ્સઆ દરમિયાન, રવિના ટંડનની પુત્રી અને અભિનેત્રી રાશા થડાનીએ પણ પહેલીવાર કોઈ એવોર્ડ…
નિશ હેરની સીઈઓ પારુલ ગુલાટીએ કાનમાં સાડી પહેરીને પોતાની સુંદરતાનો જાદુ ફેલાવ્યો છે Mumbai, તા.૧૯ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી પારુલ ગુલાટીએ પોતાના અનોખા લુકથી ફેસ્ટિવલમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે. પહેલા વાળથી બનેલો ડ્રેસ પહેર્યા બાદ તે હવે એક નવા લુકમાં જોવા મળી છે. હવે તેનો નવો લુક પણ ચર્ચામાં છે જેમાં તે ખૂબ જ સુંદર અને અલગ દેખાઈ રહી છે.નિશ હેરની સીઈઓ પારુલ ગુલાટીએ કાનમાં સાડી પહેરીને પોતાની સુંદરતાનો જાદુ ફેલાવ્યો છે. આ લુકમાં તે એકદમ ક્લાસી લાગી રહી છે. પારુલે ગોલ્ડન કલરની બનારસી ટીશ્યુ સાડી પહેરી છે. આ સાથે, તેણે મેચિંગ ઓફ શોલ્ડર બ્લાઉઝ…
અહેવાલ મુજબ રાણી મુખર્જીએ કિંગ માટે શાહ રૂખ અને સિદ્ધાર્થ આનંદની ઓફરનો તાત્કાલિક સ્વીકાર કર્યો Mumbai ,તા.૧૯ -પઠાણની જોરદાર સફળતા પછી શાહ રૂખ ખાન દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સાથે અતિ અપેક્ષિત એક્શન થ્રિલર કિંગમાં ફરી કામ કરી રહ્યો છે. શાહ રૂખની રેડ ચિલિસ અને મારફ્લિક્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, જેકી શ્રોફ, અર્શદ વારસી, જયદીપ આઈાવત અને નવોદિત સુહાના ખાન જેવી ધરખમ સ્ટાર કાસ્ટ છે. હવે ચાહકોના ઉત્સાહમાં વધારો કરતા રાણી મુખર્જી પણ મહત્વના કેમિયો તરીકે કાસ્ટમાં જોડાઈ છે.ફિલ્મમાં રાણી સુહાના ખાનના પાત્રની માતાની ભૂમિકા નિભાવી રહી છે અને ફિલ્મનું ભાવનાત્મક કેન્દ્ર બનીને એક્શન પેક્ડ પ્લોટ…
મહાનગરપાલિકાએ ગત ૧૦ મેના રોજ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તેવી ૧૦૧ મિલકતોની યાદી તૈયાર કરી છે Mumbai, તા.૧૯ અભિનેતા અને રાજકારણી મિથુન ચક્રવર્તીને તાજેતરમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. મિથુન ચક્રવર્તીએ મલાડમાં એક પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાના આરોપ બદલ આ નોટીસ આપવામાં આવી છે. નોટિસમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો મિલકત માલિક તરફથી સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, મિથુને આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.મહાનગરપાલિકાએ ગત ૧૦ મેના રોજ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તેવી ૧૦૧ મિલકતોની યાદી તૈયાર કરી છે.…
મને ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન અને ફિલ્મના નિર્માતાઓ પ્રત્યે પ્રેમ, આદર અને વિશ્વાસ છે : પરેશ રાવલ Mumbai, તા.૧૯ તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે પરેશ રાવલ હેરાફેરી-૩માં કામ નહીં કરે. હવે તેઓ અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મમાં જોવા મળશે નહીં. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ક્રિયેટિવ મતભેદોને કારણે પરેશ રાવલે છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દીધી. પરંતુ હવે પરેશ રાવલે ફિલ્મ છોડવાનું કારણ જણાવ્યું છે.પરેશ રાવલે ૧૮ મેના રોજ સોશિયલ મીડિયા હેન્ડલ ઠ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ક્રિએટિવ મતભેદોને કારણે ફિલ્મ છોડી રહ્યા નથી. પરેશે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું એ વાત રેકોર્ડ કરવા…
સંજય રાઉતનું પુસ્તક ‘નરકતલા સ્વર્ગ’ તેમણે આર્થર રોડ જેલમાં વિતાવેલા ત્રણ મહિનાની યાદ અપાવે છે Mumbai, તા.૧૯ ગીતકાર અને સ્ક્રિપ્ટ રાઈટર જાવેદ અખ્તરનું કહેવું છે કે, જો તેમને નર્ક અને પાકિસ્તાન બંન્નેમાંથી એકની પસંદગી કરવાની હોય તો, તેઓ નર્ક પસંદ કરશે. તેમણે મ પણ કહ્યું કે, તેમના વિચારો માટે તેમને બંને બાજુના ઉગ્રવાદીઓ તરફથી અપમાન અને ટીકાનો સામનો કરવો પડે છે. તેમણે બીજું શું શું કહ્યું? આવો જાણીએ…જાવેદ અખ્તર ૧૭ મે, શનિવારના રોજ સંજય રાઉતના પુસ્તક ‘નરકતલા સ્વર્ગ (નરકમાં સ્વર્ગ)’ ના લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, થાય છે એવુ કે, ‘જો તમે માત્ર એક જ…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૫.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૩૦ સામે ૮૨૩૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૯૬૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૦૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૭૮ સામે ૨૫૦૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૫૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
