- Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી
- Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે
- ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar
- Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે
- Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે
- વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા
- ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી
- New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
Author: Shri Nutan Saurashtra
New Delhiતા.1 લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતની પહેલી મેચ એક પડકારરૂપ હશે. ગયા સિઝનમાં 14 વિકેટ લેનારા તેના સ્ટાર સ્પિનર દિગ્વેશ રાઠીને કાબુમાં રાખવાનો પડકાર છે.કારણ કે રાઠી માટે આ વર્ષે લીગમાં રમવું લટકતી તલવાર જેવી પરિસ્થિતિ છે. ગયા સિઝનમાં, તેણે તેના પ્રદર્શન કરતાં વિકેટની ઉજવણી માટે વધુ ધ્યાન ખેંચ્યું હતું. જોકે, IPL ની આચારસંહિતાને ધ્યાનમાં રાખીને, તેણે પોતાને નિયંત્રિત કરવો પડશે અથવા કેપ્ટન ઋષભ પંતે તેને રોકવો પડશે, નહીં તો તેના પર ફરીથી પ્રતિબંધ લાગી શકે છે. 26 વર્ષીય રાઠીને ગયા વર્ષે ઉજવણી કરવા બદલ ત્રણ દંડ મળ્યા હતા, જેમાં એક મેચનો પ્રતિબંધ પણ સામેલ હતો. સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક…
આઈપીએલની 19મી સીઝનની પોતાની પ્રથમ મેચમાં `હિટમેન’ રોહિત શર્મા એક નવા અંદાજમાં જોવા મળ્યાં. તેમના આ બદલાયેલા તેવર જોઈને ક્રિકેટ જગતમાં ઘણા લોકો આને `રોહિત 2.0′ નો ઉદય માને છે. KKR વિરૂધ્ધ તેમની ધમાકેદાર ઈનિંગે સાબિત કરી દીધું છે કે તેઓ ફરી એકવાર પોતાનો જૂનો દબદબો જમાવવા પાછા ફર્યા છે. કોઈ એક ટીમ વિરૂધ્ધ રોહિતનું પ્રભુત્વ ખરેખર બેમિસાલ છે. કોલકાતા વિરૂધ્ધ હવે તેમનાં નામે 1161 રન થઈ ગયા છે, જે આઈપીએલ ઇતિહાસમાં કોઈ એક ટીમ વિરૂધ્ધ કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સર્વાધિક રન છે. આઈપીએલમાં સૌથી વધુ 50+ સ્કોર આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રન બનાવનારા…
New Delhi, તા.1 સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ એકતરફી રહી. પહેલા બેટિંગ કરતા CSK 19.4 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં રાજસ્થાને 12.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. જોકે, આ મેચ કેટલાક ખેલાડીઓ માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણો લઈને આવી. રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસન તેમનાં એક ખેલાડીઓમાં હતા. મેચ દરમિયાન એક ક્ષણ એવી આવી જ્યારે જાડેજા રડતો જોવા મળ્યો અને CSK સાથેની તેની બધી યાદો… તેની બધી લાગણીઓ પાછી યાદ આવી ગઈ. જડ્ડુની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા હતા અને પછી તેણે પોતાની આંખો ફેરવી લીધી. આ માત્ર રાજસ્થાનના ચાહકો માટે…
New Delhi, તા.1 આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2026ની મેચ રમાશે. બધાની નજર લખનૌના કેપ્ટન પંત પર રહેશે, જે પોતાનું પ્રદર્શન સુધારવાનો પ્રયાસ કરશે. દરમિયાન, દિલ્હીને ઓપનિંગ જોડીનો પડકાર મળશે, કારણ કે ટીમે ગયા સિઝનમાં તેના ઓપનિંગ સંયોજનમાં નોંધપાત્ર ફેરફારો કર્યા હતા. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં યોજાશે. પંત ગયા વર્ષે લખનૌ ટીમ સાથે કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન તરીકેના પોતાના પહેલા વર્ષમાં અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયો હતો. મુખ્ય ખેલાડીઓ, ખાસ કરીને ઝડપી બોલરોને થયેલી ઇજાઓએ તેની સમસ્યાઓમાં વધારો કર્યો હતો. આ વર્ષે, તેમની ટીમ સંપૂર્ણપણે ફિટ છે, અને…
New Delhi તા.1 મધ્ય પૂર્વના યુધ્ધને કારણે દુનિયાભરમાં પેટ્રોલીયમ સંકટ સર્જાયું છે ત્યારે ભારતમાં આજે રાંધણગેસ ઉપરાંત જેટ ફ્યુઅલ (વિમાની ઇંધણ)માં મોટો ભાવવધારો કરવામાં આવ્યો છે તેના પગલે આવતા દિવસોમાં વિમાન પ્રવાસ મોંઘો થવાના એંધાણ છે. પેટ્રોલીયમ કંપનીઓએ લાગૂ કરેલા નવા ભાવ મુજબ દિલ્હી એરપોર્ટ પર એક કિલો લીટર વિમાની ઇંધણની કિંમત બે લાખને પાર થઇ છે. નવો ભાવ 207341 થયો છે. ગત મહિને આ ભાવ માત્ર 96638 હતો. એક જ મહિનામાં 114 ટકાનો વધારો થઇ ગયો છે. ચેન્નઇ તથા કોલકત્તા એરપોર્ટે પણ કિંમત બે લાખને પાર થઇ છે. મુંબઇ એરપોર્ટ પર 194968 છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય વિમાનો માટે ઇંધણની…
New Delhi તા.1 મધ્યપુર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ભારતમાં અમુક અંશે સર્જાયેલા ગેસ સંકટ વચ્ચે સરકારે તગડો ઝટકો આપ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા કોમર્શિયલ રાંધણગેસ સીલીન્ડરના ભાવમાં 195.50 રૂપિયાનો ધરખમ ભાવવધારો ધરવામાં આવ્યો છે. આ સાથે કોમર્શિયલ એલપીજી સીલીન્ડરની કિંમત 2000 રૂપિયાને પાર થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે સબસીડીયુક્ત ઘરેલુ ગેસની કિંમતમાં કોઈ ભાવવધારો કરાયો નથી તેમાં છેલ્લે ગત 7 માર્ચે 60 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. કોમર્શિયલ રાંધણગેસ સિલિન્ડરમાં તોતીંગ ભાવવધારાને પગલે મોંઘવારી ભડકે બળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય વર્ગ પર બોજ વધશે. હોટલ-રેસ્ટોરાં ઉપરાંત કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા ઔદ્યોગીક એકમો પર મોટો…
Washington,તા.01 ઈરાન સામેના યુદ્ધમાં સતત નવા નવા વિધાનો- આક્રમણ વલણથી સમાધાનની જાહેરાત કરનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાન પરના મીલીટ્રી ઓપરેશન અંગે વધુ એક મોટુ વિધાન કરતા જણાવ્યું હતું કે અમેરિકા આગામી બે ત્રણ સપ્તાહમાં ઈરાન છોડી દેશે. ટ્રમ્પે જાહેર કર્યુ કે, આ દરમ્યાન ઈરાની અધિકારીઓ સાથે વાતચીત ચાલુ રહેશે અને હુમલામાં પણ ચાલુ જ રહેશે. હોર્મુઝ જળમાર્ગથી ઈરાનના ઓઈલ મથક જેવા ખર્ગના ટાપુઓ પર કબ્જો કરવા અગાઉ એલાન કરી ચુકેલા ટ્રમ્પે હવે તેના પર મૌન સેવી લીધુ છે. વ્હાઈટ હાઉસમાં પત્રકારોએ ટ્રમ્પના પગલે ક્રુડતેલની સતત વધતી જતી કિંમત અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે મારે બસ ઈરાનથી નિકળવું…
Tehran તા.1 મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે તેહરાન અમેરિકા સાથે ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષને સમાપ્ત કરવા માટે ‘જરૂરી ઈચ્છાશક્તિ’ ધરાવે છે. જોકે, આ શાંતિ પ્રસ્તાવ સાથે ઈરાને શરત મૂકી છે કે તેમને ભવિષ્યમાં થનારા કોઈ પણ સંભવિત હુમલાઓ સામે મજબૂત ‘સુરક્ષા ગેરંટી’ આપવામાં આવે. આ ઘટનાક્રમમાં સૌથી મહત્ત્વની કડી એ છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર, તેમને અમેરિકન વાર્તાકાર સ્ટીવ વિટકોફ તરફથી સીધો સંદેશ મળ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે આ જંગ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે…
Mumbai,તા.01 આજે ઇન્ડિયન પ્રીમિયર લીગના ચોથા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ (PCA) સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ગુજરાત ટાઈટન્સ(GT)એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ટાર્ગેટને સર કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 5 બોલ બાકી રહેતા 3 વિકેટે મેચ જીતી લીધી છે. કૂપર કોનોલીએ શાનદાર પ્રદર્શન કરતા 44 બોલમાં 72 રન તો પ્રભસિમરન સિંહે 24 બોલમાં 37 રન ફટકાર્યા હતા. ગુજરાતના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ તો અશોક શર્મા, સુંદર, રાશિદ ખાન, રબાડાએ એક એક વિકેટ ખેરવી હતી. કેપ્ટન શુભમન ગિલે 39 અને…
Mumbai,તા.01 રવીન્દ્ર જાડેજા માટે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેનો મુકાબલો ખૂબ જ ભાવુક રહ્યો હતો. રાજસ્થાનની ગુલાબી જર્સીમાં મેદાન પર ઉતરેલા જાડેજાએ સ્વીકાર્યું કે ચેન્નાઈના ખેલાડીઓને ફરીથી મળવું તેમના માટે ખૂબ જ ભાવુક ક્ષણ હતી. પરંતુ ગુવાહાટીમાં ચાહકોને MS ધોની અને જાડેજાનું જોરદાર બોન્ડિંગ જોવા મળ્યું ન હતું. જ્યારે જાડેજાને પૂછવામાં આવ્યું કે શું તેમણે ધોની સાથે વાત કરી હતી, તો તેમણે હસતા હસતા કહ્યું કે એવું શક્ય ન બન્યું કારણ કે માહી પોતાનો ફોન બંધ રાખે છે. તેને કહ્યું કે,-‘વાત નથી થઈ, કારણ કે માહી ભાઈ ફોન બંધ જ રાખે છે. પણ જ્યારે પણ હું…
