- ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી
- Ram temple ચઢાવા ચોરી : સોમવારે સુપ્રીમને રીપોર્ટ આપશે ‘સીટ’
- સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે
- Gujarat પર આતંકી `ડોળો’?! વધુ પાંચ શકમંદ ત્રાસવાદી ઝબ્બે : ATS નુ ઓપરેશન
- Wadiya-Kunkawava નો ખેડૂતોને ભેંટ : યાર્ડ માટે જમીન ફાળવવા સરકારનો નિર્ણય
- Kutch નાં સિરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ
- Rajkot દેશી દારૂ બનાવવા વપરાતો 18 ડબ્બા સડેલો ગોળ ઝડપાયો
- Junagadh મેંદરડામાં સોનીની દુકાનમાંથી ચાંદીનો ભંગાર ચોરી જનાર મહિલા ઝડપાઇ,સાગરિત ફરાર
Author: Vikram Raval
Patna,તા.૧૦ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળી છે. આ અંગે વિપક્ષી પક્ષોના નેતાઓના નિવેદનો સતત સામે આવી રહ્યા છે. દરમિયાન, રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીતની બિહાર વિધાનસભા ચૂંટણી પર કોઈ અસર પડશે નહીં. આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે લોકશાહીમાં જનતા જ માલિક હોય છે. દિલ્હીમાં ભાજપની જીત અંગે તેજસ્વી યાદવે કહ્યું, “ભાજપને લગભગ ૨૬ વર્ષ પછી દિલ્હીમાં સત્તા મળી છે. આશા છે કે હવે ભાજપ લોકોને આપેલા વચનો પૂરા કરશે અને જુમલાબાજીનો યુગ…
Patna,તા.૧૦ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને છેલ્લા બે મહિનાથી પગાર મળ્યો નથી. તેમની સાથે, લગભગ ૮ લાખ સરકારી કર્મચારીઓને પણ બે મહિનાથી પગાર મળ્યો નથી. આમાં મુખ્યમંત્રી, મંત્રીઓ-ધારાસભ્યો, પ્રાદેશિક કર્મચારીઓ, શિક્ષકો અને કોન્ટ્રાક્ટ કામદારોનો સમાવેશ થાય છે. આ સમસ્યા નવા નાણાકીય વ્યવસ્થાપન સોફ્ટવેર ઝ્રહ્લસ્જી ૨.૦ ના લોન્ચ પછી શરૂ થઈ છે. જૂના સોફ્ટવેરમાંથી ડેટા ટ્રાન્સફર ન થવાને કારણે અને ટેકનિકલ મુશ્કેલીઓને કારણે ડિસેમ્બર અને જાન્યુઆરીનો પગાર અટકી ગયો છે. બિલની ચુકવણી પણ બંધ થઈ ગઈ છે. જાન્યુઆરી ૨૦૨૫ માં, બિહાર સરકારે નાણાકીય વ્યવસ્થાપન માટે સીએફએમએસ ૨.૦ સોફ્ટવેર લોન્ચ કર્યું. આ સોફ્ટવેર સરકારી ખર્ચ, આવક અને સંપત્તિનું સંચાલન કરવામાં મદદ કરે છે.…
New Delhi,તા.૧૦ દિલ્હી હાઈકોર્ટે જેલમાં બંધ સાંસદ અબ્દુલ રશીદ શેખ ઉર્ફે એન્જિનિયર રશીદને ચાલુ સંસદ સત્રમાં હાજરી આપવા માટે બે દિવસની કસ્ટડી પેરોલની મંજૂરી આપી છે. જસ્ટિસ વિકાસ મહાજને કહ્યું કે રાશિદ ૧૧ અને ૧૩ ફેબ્રુઆરીએ સંસદ સત્રમાં હાજરી આપી શકે છે. કસ્ટડી પેરોલમાં કેદીને સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ દ્વારા સભા સ્થળે લઈ જવામાં આવે છે. રશીદે તેની જામીન શરતોના ભાગ રૂપે કેટલીક શરતોનું પાલન કરવું પડ્યું, જેમાં સેલફોનનો ઉપયોગ ન કરવાનો પણ સમાવેશ થાય છે. બારામુલ્લાના સાંસદ પર આતંકવાદી ભંડોળના કેસમાં કેસ ચાલી રહ્યો છે, જેમાં તેમના પર જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદીઓ અને આતંકવાદી જૂથોને ભંડોળ આપવાનો આરોપ છે. રશીદે…
વિરોધ પક્ષના નેતા- રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને નીચા દેખાડવાના મલિન ઈરાદા રાહુલ ગાંધીના વારંવાર સામેઆવે છે. એ બાબતે તો સુપ્રિમ કોર્ટની પણ રાહુલ ગાંધીને માફી માંગવી પડી હતી. છતાં પણ મોદીનો કોઈપણ પ્રકારે વિરોધ કરવો, તેમની ઈમેજને નુકશાન પહોંચાડવું, એ પ્રયાસો તમામ વિરોધ પક્ષના નેતામાં રહ્યા છે. લેકિન-કિન્તુ-પરન્તુ મોદી વિરોદમાં ભારતની સાખને આ લોકો આઘાત પહોંચાડી રહ્યા છે. રાહુલ ગાંધી જે રીતે બોલે છે તેમાં દેશની છબિને નુકસાન પહોંચે છે, અને દુઃખની વાત એ છે કે એ બાબતનો અહેસાસ તેમને સ્હેજ પણ નથી ! કે એ બાબતનો અહેસાસ તેમને સ્હેજ પણ નથી ! દેશના લોકોનું દુર્ભાગ્ય જ ગણો કે રાજકીય…
સ્વસ્થ સંસ્કારિત અને સમર્થ ભારત બનાવવાની આ અવિરત ચાલતી યાત્રાને વર્ષ ૨૦૨૪ને ૫૦ વર્ષ પૂર્ણ થયા Gandhinagar,તા.૧૦ સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ પાંચ આયામોને આધીન વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના નિર્માણનું કાર્ય ભારત વિકાસ પરિષદ પાછળ કેટલાય સમયથી સમગ્ર દેશમાં કરતુ આવ્યું છે. ગુજરાતમાં આ યાત્રા વર્ષ ૧૯૭૪માં “સમુત્કર્ષ” એવા નામથી શરુ થઇ હતી. સ્વસ્થ સંસ્કારિત અને સમર્થ ભારત બનાવવાની આ અવિરત ચાલતી યાત્રાને વર્ષ ૨૦૨૪ને ૫૦ વર્ષ પૂર્ણ થયા. આ ગૌરવશાળી અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા “સુવર્ણ જયંતિ મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય માનનીય…
મેટાની છટણી પ્રક્રિયાના ભાગરૂપે કંપની ૧૧ ફેબ્રુઆરીએ કર્મચારીઓને ટર્મિનેશનની નોટિસ મોકલશે Washington, તા.૧૦ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટામાં મોટાપાયે છટણીની શરુઆત થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મેટા લગભગ ૩,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢશે. ગત શુક્રવારે કંપનીએ ઇન્ટરનલ મેમો મારફત કર્મચારીઓને છટણી અંગે માહિતી આપી હતી. આજથી છટણી પ્રક્રિયા શરુ થશે. મેટાની છટણી પ્રક્રિયાના ભાગરૂપે કંપની ૧૧ ફેબ્રુઆરીએ કર્મચારીઓને ટર્મિનેશનની નોટિસ મોકલશે. મેટાના એચઆરના વાઇસ પ્રેસિડન્ટ જેનેલ ગેલેએ છટણી અંગેની વિગતો વર્કપ્લેસ ફોરમ પર રજૂ કરી હતી. મેટાએ ગયા મહિને જ છટણી અંગેની વિગતો કર્મચારીઓને આપી હતી. જેમાં કુલ સ્ટાફમાંથી ૫ ટકા લોકો છટણીનો ભોગ બનશે તેવું જણાવ્યું હતું. અર્થાત્…
દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં ૧૫૦ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતિ લાહોર, તા.૧૦ દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં શાનદાર બેટિંગ કરતા પહેલી જ મેચમાં ૧૫૦ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બ્રીટ્ઝકે ૧૪૮ બોલનો સામનો કરીને ૧૫૦ રન કરીને આઉટ થઇ ગયો હતો. જેમાં તેણે ૧૧ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા દુનિયાઓ કોઈ પણ બેટર આવું કારનામું કરી શક્યો નથી. તેણે લગભગ ૪૭ વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મેથ્યુ બ્રીટ્ઝકે અગાઉ દ. આફ્રિકા માટે ્૨૦ૈં અને ટેસ્ટમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. પરંતુ તેણે વનડેમાં હવે ડેબ્યૂ કર્યું હતું. લાહોર…
આ મુલાકાતનું કારણ હજુ પણ રહસ્ય છે : બંને નેતાઓ વચ્ચેની આ બેઠક અડધા કલાકથી વધુ સમય સુધી ચાલી Maharashtra, તા.૧૦ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ શરુ થઈ ગઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ છે. આ બંને દિગ્ગજોની મુલાકાત એટલા માટે પણ ખાસ હતી, કારણ કે, દેવેન્દ્ર ફડણવીસ ખુદ રાજ ઠાકરેના ઘરે તેમને મળવા માટે પહોંચ્યા હતા. આજે સવારે લગભગ ૯ઃ૩૦ વાગ્યે ફડણવીસ રાજ ઠાકરેના નિવાસસ્થાન ’શિવતીર્થ’ પહોંચ્યા હતા. આ મુલાકાતનું કારણ હજુ પણ રહસ્ય છે. બંને નેતાઓ વચ્ચેની આ બેઠક અડધા કલાકથી વધુ સમય સુધી ચાલી. આ દરમિયાન મનસે…
સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે ખાદ્ય સુરક્ષા એ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર New Delhi, તા. ૧૦ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે વહેલી તકે વસ્તી ગણતરી હાથ ધરવાની માંગ કરી હતી જેથી કરીને તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટી આપવામાં આવેલ લાભો મળી શકે. રાજ્યસભામાં ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે ખાદ્ય સુરક્ષા એ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. તેમણે કહ્યું કે યુપીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એ એક ઐતિહાસિક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય ૧૪૦ કરોડની વસ્તી માટે…
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર બંધારણ અને લોકશાહીને નબળા પાડવાનો આરોપ મુક્યો છે Wayanad, તા.૧૦ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર બંધારણ અને લોકશાહીને નબળા પાડવાનો આરોપ મુક્યો છે. વાયનાડ સાંસદ પ્રિયંકાએ મનન્થવાડી વિધાનસભા મતવિસ્તારમાં બૂથ-સ્તરના નેતાઓની બેઠકમાં દાવો કર્યો હતો કે, દેશ એવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં કેન્દ્રની સરકાર ‘ભારતમાં બંધારણ અને લોકશાહીને નબળા પાડવા બધું કરી રહી છે. તેમણે કહ્યું કે આજે પણ વાયનાડ જિલ્લાના જે લોકો ગયા વર્ષે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા તેમને પૂરતું વળતર મળ્યું નથી.પ્રિયંકાએ વધુમાં ઉમેર્યું કે, લોકસભામાં કોંગ્રેસના પ્રયાસોને કારણે જ કેન્દ્ર સરકારે વાયનાડમાં…
