Browsing: લેખ

14 જાન્યુઆરી, 2026 ના રોજ દિલ્હીમાં આયોજિત પોંગલ ઉત્સવના મંચ પરથી ભારતીય વડા પ્રધાનનું નિવેદન, કે ખેડૂતો રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા…

કેન્દ્રીય બજેટ માટે માત્ર એક પખવાડિયા બાકી છે, ત્યારે આર્થિક મોરચે બે વિરોધાભાસી ચિત્રો ઉભરી રહ્યા છે. જ્યારે ભારત ઝડપથી…

ભારતમાં રખડતા કૂતરાઓનો મુદ્દો નવો નથી, પરંતુ 13 જાન્યુઆરી, 2026 ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પછી, આ મુદ્દો જાહેર સલામતી,…

ઉતરાયણ એટલે પ્રકાશનો અંધકાર ઉ૫ર વિજય.આપણું જીવન ૫ણ અંધકાર અને પ્રકાશથી વિંટલાયેલું છે.આ૫ણા જીવનમાં રહેલા અજ્ઞાન,વહેમ,અંધશ્રદ્ધા,જડતા,કુસંસ્કાર..વગેરે અંધકારના પ્રતિક છે. આપણે…

સમાલખા,૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ “ભક્તિ માત્ર શબ્દ નથી,જીવન જીવવાની સજગ યાત્રા છે” આ પ્રેરણાદાયી વિચાર નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે હરિયાણા ખાતે આવેલ સંત…

ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ…

વૈશ્વિક સ્તરે, ઈરાન હાલમાં તેના આધુનિક ઇતિહાસમાં સૌથી સંવેદનશીલ અને નિર્ણાયક સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. આ કટોકટી કાયદો અને…