Browsing: ધાર્મિક

આજે શનિવાર એટલે કથાનો ક્રમ, પણ ચૈત્રીનાં પડઘમ વાગી રહ્યા છે. એટલે પહેલાં શક્તિ ઉપાસનાનાં દિવસો, પછી રામ નવમી, મહાવીર…

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ફાગણ ઉતર્યો નથી ત્યાં તીવ્ર ગરમી…

મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરૂષોની જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વરૂપનો અનુભવ કરે છે.મન જ્યાં જાય ત્યાં ઈશ્વરનાં…

ભગવાન પોતાના મત-સિદ્ધાંત પ્રમાણે અનુષ્ઠાન કરવાનું ફળ બતાવીને હવે તે પ્રમાણે નહી કરવાથી શું નુકશાન થાય છે તે ગીતાના શ્ર્લોક(૩/૩૨)માં…

યહ મેં મતમિદં નિત્યમનુતિષ્ઠન્તિ માનવાઃ શ્રદ્ધાવન્તોઽનસૂયન્તો મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ  (યે-જે, માનવાઃ-માણસો,અનસૂયન્તઃ-દોષદ્રષ્ટિ રહિત થઇને, શ્રદ્ધાવંતઃ-શ્રદ્ધાપૂર્વક, મે-મારા, ઇદમ્-આ, મતમ્-મતને, નિત્યમ્-સદા, અનુતિષ્ઠન્તિ-અનુસરે છે, તે-તેઓ, અપિ-પણ, કર્મભિઃ-સર્વ કર્મથી, મુચ્યન્તે-છુટી જાય છે.)  જે માણસો દોષદ્રષ્ટિ રહિત…