Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી

    July 17, 2026

    Ram temple ચઢાવા ચોરી : સોમવારે સુપ્રીમને રીપોર્ટ આપશે ‘સીટ’

    July 17, 2026

    સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી
    • Ram temple ચઢાવા ચોરી : સોમવારે સુપ્રીમને રીપોર્ટ આપશે ‘સીટ’
    • સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે
    • Gujarat પર આતંકી `ડોળો’?! વધુ પાંચ શકમંદ ત્રાસવાદી ઝબ્બે : ATS નુ ઓપરેશન
    • Wadiya-Kunkawava નો ખેડૂતોને ભેંટ : યાર્ડ માટે જમીન ફાળવવા સરકારનો નિર્ણય
    • Kutch નાં સિરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ
    • Rajkot દેશી દારૂ બનાવવા વપરાતો 18 ડબ્બા સડેલો ગોળ ઝડપાયો
    • Junagadh મેંદરડામાં સોનીની દુકાનમાંથી ચાંદીનો ભંગાર ચોરી જનાર મહિલા ઝડપાઇ,સાગરિત ફરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh તા.20મીના નિર્વાણ લાડુ ધરવા કે ચડાવવાની કોઇ મંજૂરી નહિ
    સૌરાષ્ટ્ર

    Junagadh તા.20મીના નિર્વાણ લાડુ ધરવા કે ચડાવવાની કોઇ મંજૂરી નહિ

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh, તા.17
    છેલ્લા અમુક વર્ષોથી ગિરનાર પર્વત પરના ગુરુ દત્તાત્રેય શિખર પર નિર્વાણ લાડુ ચડાવવા કે ધરવા મામલે દર વર્ષે વિવાદ ઊભો થવા પામ્યો છે આ મામલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગઈકાલે જુનાગઢ કલેકર ના અધ્યક્ષતામાં મહત્વની મીટીંગ મળવા પામી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા, સનાતન ધર્મના સાધુસંતો અને દિગંબર જૈનના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા.

    આગામી 20 જુલાઈ ના ગિરનાર પર્વત ઉપર પ્રથમ ટૂંકે બિરાતા ગુરુદત્તાત્રેય ખાતે દિગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ધર્મ કે ચડાવવા અંગેની જાહેરાત વચ્ચે તંત્રએ સ્પષ્ટ અને કડક નિર્દેશો આપ્યા છે કે પર્વતની સીડીઓ પર નિર્વાણ લાડુ ચડાવવા કે ધરવાની કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં.

    આ બેઠકમાં ભવનાથ વિસ્તારના સાધુ  સંતો મહાદેવ ગીરીજી, સોમનાથ બાપુ, ઇન્દ્રભારતી જી, અવંતિકા આ સાથે આ સાથે આ વિસ્તાર નાથજી, સહિતના સાધુએ આકરા પાણીએ રજૂઆત કરી હતી.

    જૈન સમાજના કેટલાક અસામાજિક તત્વો એ અગાઉ ટોળા રૂપે આવી પવિત્ર દત્તાત્રેય શિખર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આવા તોફાની તત્વોને ઓળખ સજા કરવાની બદલે પોલીસે રેલવે સ્ટેશન સુધી પ્રોટેક્શન આપેલ તે ગંભીર બાબત છે. આ વખતે આવી કોઈ શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. સનાતન ધર્મની આસ્થા અને ગરીમા જળવાઈ તેવી જ વ્યવસ્થા તંત્ર એ ગોઠવવી પડશે. આ સાથે જ પૂજ્ય સોમનાથ બાપુ એ ગૌરક્ષક નાથ ટૂંક પર બનેલી ભૂતકાળની ઘટના અંગે તટસ્થ તપાસ ન થઈ હોવાનો ઊંડો અફસોસ વ્યક્ત કર્યો હતો.

    જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા એ કડક ચેતવણી આપી છે કે નારે બાજી કે કોઈ મુશ્કેલી થઈ તો કાયદો કાયદાનું કામ કરશે અને આવા લોકોને જેલ ભેગા કરવામાં આવશે આ મુદ્દે વિવાદ કે કાયદો વ્યવસ્થા બગડે નહીં તે માટે સંસ્થાના પ્રતિનિધિઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, કે દિલ્હી થી કે અન્ય સ્થળેથી આવતા લોકો ગિરનારની શાંતિ ડહોળે નહીં તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે.

    હાઇકોર્ટના ઓરલ ઓર્ડર મુજબ દરેક નાગરિકોને દર્શન કરવાની છૂટ છે , તે કોઈપણ પ્રકારની ઉશ્કેર ની જનક નારે બાજી કે ધાર્મિક લાગણી દુબઈ તેવું કૃત્ય સહન કરવામાં નહીં આવે.

    ગિરનારની સીડી પર ચેકિંગ કરીને જ પ્રવેશ અપાશે  ગિરનાર પર્વત ઉપર 100 થી વધુ સીસીટીવી કેમેરાઓ અતિ આધુનિક ઓડિયો વીડિયો કાર્યરત છે દરેક હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

    કલેકટર અને ડીએસપી નો સંયુક્ત નિર્ણય છે કે તારીખ 20 જુલાઈના સીડી પર જતા તમામ લોકોનું કડક ચેકિંગ કરાશે જેથી કોઈ પ્રતિબંધિત સામગ્રી ઉપર ન લઈ જઈ શકાય. અગાઉના વર્ષોમાં જે ઘટનાઓ ઘટી હતી તે આ વર્ષે બમણો બંદોબસ્ત ગીરનાર ઉપર ગોઠવવામાં આવશે. નિર્વાણ લાડુ ચડાવવા કે ધરવા અંગે કોઈ મંજૂરી નહીં

    નિર્વાણ લાડુ ચડાવવા કે ધરવા અંગે કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં. જે કોઈ ધાર્મિક વિધિ કરવી હોય તે ગિરનારની સીડીઓની નીચે જ સમેટી લેવાની રહેશે, વહીવટી તંત્રએ તમામ પક્ષો ને અપીલ કરી છે કે ગિરનારની પવિત્રતા અને શાંતિ જળવાઈ રહે તે માટે સહયોગ આપે , જો કોઈ પણ પક્ષ તરફથી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે તો પોલીસ આકરા પાણી એ કાનૂની કાર્યવાહી કરશે.

     

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Kutch નાં સિરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh મેંદરડામાં સોનીની દુકાનમાંથી ચાંદીનો ભંગાર ચોરી જનાર મહિલા ઝડપાઇ,સાગરિત ફરાર

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh હર્ષદનગરમાં રિસામણે રહેલી પરિણીતા ઉપર દિયરનો હુમલો : ધમકી

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ની સુભાષ કોલેજ ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે કેમ્પ યોજાયો

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    શનિવારે ITI માણાવદર ખાતે ભરતી મેળો યોજાશે

    July 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh પ્રેમીકાની હત્યા કરી લાશને સળગાવી દેવાના કેસમાં પાંચને આજીવન કેદ

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી

    July 17, 2026

    Ram temple ચઢાવા ચોરી : સોમવારે સુપ્રીમને રીપોર્ટ આપશે ‘સીટ’

    July 17, 2026

    સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે

    July 17, 2026

    Gujarat પર આતંકી `ડોળો’?! વધુ પાંચ શકમંદ ત્રાસવાદી ઝબ્બે : ATS નુ ઓપરેશન

    July 17, 2026

    Wadiya-Kunkawava નો ખેડૂતોને ભેંટ : યાર્ડ માટે જમીન ફાળવવા સરકારનો નિર્ણય

    July 17, 2026

    Kutch નાં સિરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી

    July 17, 2026

    Ram temple ચઢાવા ચોરી : સોમવારે સુપ્રીમને રીપોર્ટ આપશે ‘સીટ’

    July 17, 2026

    સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.