ભારતના પ્રીમિયમ એસયુવી ક્ષેત્રમાંતેની પ્રબળ હાજરીને મજબૂત બનાવતા, ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ આજે ફોર્ચ્યુનર અને લિજેન્ડરની 3 લાખ ગાડીઓના સંચિત વેચાણ નોંધપાત્ર ઉપલબ્ધીની જાહેરાત કરી. આ સિદ્ધિ ફક્ત આ પ્રીમિયમ એસયુવીની અજોડ લોકપ્રિયતા જ નહીં પરંતુ વિશ્વસનીય અને શક્તિને ચોકસાઇ સાથે સંપૂર્ણ રીતે મિશ્રિત કરતાઉચ્ચ-પ્રદર્શન પ્રદાન કરવાની ટોયોટાની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકે છે જે કરે છે.
2009માં તેની શરૂઆત થઈ ત્યારથી, ટોયોટા ફોર્ચ્યુનર લાંબા સમયથી એસયુવી ક્ષેત્રમાંઅદમ્ય મજબૂતીને શ્રેષ્ઠતા પ્રદર્શન સાથે એકીકૃત રીતે જોડતું માપદંડ સ્થાપિત કર્યુંછે. પ્રભાવશાળી 204 પીએસ પાવર અને 500 એનએમ ટોર્ક જનરેટ કરતા 2.8 લીટર ડીઝલ એન્જિનથી સજ્જ, ફોર્ચ્યુનર તેની અદભુત ઓફ-રોડ ક્ષમતા માટે પ્રખ્યાત છે, જે તેને સાહસિકો અને ડ્રાઇવિંગ પ્રેમીઓ બંને માટે આદર્શ પસંદગી બનાવે છે. ટોયોટાનું પ્રમાણિત સીડી-ફ્રેમ આર્કિટેક્ચર અને અદ્યતન 4ડ્ઢ4 ક્ષમતાઓ ખાતરી કરે છેકે ફોર્ચ્યુનર દરેક સફરમાં એક વિશ્વસનીય સાથી રહે, પછી ભલે ઉબડખાબડ રસ્તાઓ પર જવાનું હોય કે હાઇવે પર
Trending
- રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
- 01 મે નું પંચાંગ
- 01 મે નું રાશિફળ
- Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
- America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
- Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
- હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
- Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી

