Morbi,તા.૨૪
દિવાળી પર્વ નિમિતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૨૭-૧૦ થી તા. ૦૫-૧૧ સુધીનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે
વાંકાનેર યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવ્યા અનુસાર દિવાળી તહેવાર નિમિતે વાંકાનેર યાર્ડમાં તા. ૨૭-૧૦ ને રવિવારથી તા. ૦૫-૧૧ ને મંગળવાર સુધી રજા જાહેર કરવામાં આવે ચેહ જેથી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે તા. ૦૬-૧૧ ને બુધવારથી યાર્ડનું કામ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે તા. ૦૫-૧૧ ને મંગળવારથી ઉતરાઈ શરુ કરવામાં આવશે રજાના દિવસો દરમિયાન ખેડૂતોએ યાર્ડમાં માલ લાવવો નહિ તમામ જણસીની ઉતરાઈ સદંતર બંધ રહેશે જેની તમામ ખેડૂતો, દલાલ ભાઈઓ અને વેપારીઓએ નોંધ લેવા જણાવ્યું છે