Morbi,તા,૨૫
પાવડીયારી કેનાલ પાસે આવેલ કારખાનામાં રહીને મજુરી કરતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
મૂળ એમપીના વતની અને હાલ પીપળી રોડ પર પાવડીયારી કેનાલ પાસે આવેલ ક્રિપટોન સિરામિકમાં રહીને કામ કરતા અનિલભાઈ ડાંગી નામના યુવાને કોઈ કારણોસર કારખાનામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે