Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025

    Priyanka Chopra વ્યસ્તતાને લીધે રામાયણમાં શૂર્પણખા ન બની

    June 13, 2025

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે
    • Priyanka Chopra વ્યસ્તતાને લીધે રામાયણમાં શૂર્પણખા ન બની
    • ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન
    • હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ
    • અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન
    • Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું
    • Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ
    • Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat Police માં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી નહીં થાય
    ગુજરાત

    Gujarat Police માં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી નહીં થાય

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કચેરીએ તમામ પોલીસ અધિકારીઓને મોકલી આપ્યો પરિપત્ર

    હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ખાલી રહેલી જગ્યા બઢતી આપીને જ ભરાશે

    Gandhinagar, તા.૩

    રાજ્ય પોલીસ દળમાં બિનહથિયારી એ.એસ.આઇ. સંવર્ગની ખાલી જગ્યાઓ માત્ર બઢતી દ્વારા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ હાલમાં ખાલી પડેલી બિનહથિયારી એ.એસ.આઇ.ની જગ્યાઓ ભરવા માટે હેડ કોન્સ્ટેબલ સંવર્ગમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ અંગેની પ્રક્રિયા ૩૦મી ઓગસ્ટ સુધી પૂર્ણ કરવા જણાવાયું છે. રાજ્યના તમામ પોલીસ વડાઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેઓએ પોતાના અધિકારક્ષેત્ર હેઠળની કામગીરી પૂર્ણ કરીને ૩૧મી ઓગસ્ટ સુધીમાં અહેવાલ સબમિટ કરવાનો રહેશે.

    આ નિર્ણયથી પોલીસ દળમાં અનુભવી કર્મચારીઓને વધુ જવાબદારી મળશે અને તેમની પ્રગતિના માર્ગ મોકળાશે તેવી આશા સેવાય છે. આ મામલે હવે વિરોધ પણ થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે ટ્‌વીટ કરીને વિરોધ નોંધાવ્યો છે.

    ગુલાબસિંહ રાજપૂતે ટ્‌વીટમાં લખ્યું છે કે,  “આસિસટન્ટ સબ ઇન્સ્પેકરની સીધી ભરતી બંધ કરવાનો સરકારનો નિર્ણય યુવાન વિરોધી છે…. અનુભવીને પ્રમોશન આપવા ઘણી જગ્યાઓ ખાલી છે આપી શકાય તેમ છે. ઘણા બધા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ઘણા લાંબા સમયથી તેમના ઉપલા વર્ગના પ્રમોશનથી વંચિત છે. પરંતુ આ નિર્ણયથી તનતોડ મેહનત કરતા યુવાન ની મજાક સમાન છે ડાયરેક્ટ રીકૃટમેન્ટ બંધ કરી ગુજરાતના મેહનતકસ યુવાનો પાસેથી તક છીનવવાનો નિર્ણય ડાયરેક્ટ એ.એસ.આઇ વધુ પ્રમોશન મેળવી ને ઉપરની કેડરને ખલેલ ન પહોંચાડે તેવા હેતુથી લેવાયેલ હોવાની પૂરી શક્યતા છે.. આવા નિર્ણય ગુજરાતના સૂતેલા યુવાન માટે એલાર્મ સમાન છે…” આસિસટન્ટ સબ ઇન્સ્પેકર ની સીધી ભરતી બંધ કરવાનો સરકારનો નિર્ણય યુવાન વિરોધી છે. અનુભવીને પ્રમોશન આપવા ઘણી જગ્યાઓ ખાલી છે આપી શકાય તેમ છે. ઘણા બધા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ઘણા લાંબા સમયથી તેમના ઉપલા વર્ગના પ્રમોશનથી વંચિત છે.

    ગુજરાત સરકારે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ની સીધી ભરતી બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે રાજ્યભરના યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ નિર્ણયને યુવાન વિરોધી ગણાવવામાં આવી રહ્યો છે. સરકારના આ પગલાં પાછળનું કારણ અનુભવી પોલીસકર્મીઓને પ્રમોશન આપવાનું હોવાનું જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ લાંબા સમયથી તેમના ઉપલા વર્ગના પ્રમોશનથી વંચિત રહ્યા છે અને આ નિર્ણય તેમને લાભ આપવા માટે લેવાયો છે.

    પરંતુ આ નિર્ણયની યુવાનો દ્વારા કડક આલોચના કરવામાં આવી રહી છે. તેઓનું કહેવું છે કે આ નિર્ણય તનતોડ મહેનત કરતા યુવાનોની મજાક સમાન છે. ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બંધ કરવાથી ગુજરાતના મહેનતકશ યુવાનો પાસેથી તક છીનવી લેવામાં આવી રહી છે.

    કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય પાછળનો હેતુ ડાયરેક્ટ  ભરતી દ્વારા આવેલા અધિકારીઓ વધુ પ્રમોશન મેળવીને ઉપરની કેડરને અસર ન કરે તે હોઈ શકે છે.

     

    Gandhinagar Gujarat-Police
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025
    અમદાવાદ

    રૂપાણી પરિવારને મળતા વડાપ્રધાન Modi: અંજલીબેનને સાંત્વના પાઠવી

    June 13, 2025
    અમદાવાદ

    દુર્ઘટનામાં જીવતો બચી ગયેલ યાત્રી વિશ્વાસકુમાર સાથે પણ Modi એ મુલાકાત કરી

    June 13, 2025
    અમદાવાદ

    PM મોદી અમદાવાદમાં : દુર્ઘટના સ્થળની મુલાકાત : ઘાયલોને મળ્યા

    June 13, 2025
    અમદાવાદ

    Ahmedabad: જો વિજય રૂપાણી વિસાવદર પ્રચારમાં ગયા હોત તો કદાચ આજે હયાત હોત!

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025

    Priyanka Chopra વ્યસ્તતાને લીધે રામાયણમાં શૂર્પણખા ન બની

    June 13, 2025

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025

    હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ

    June 13, 2025

    અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન

    June 13, 2025

    Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025

    Priyanka Chopra વ્યસ્તતાને લીધે રામાયણમાં શૂર્પણખા ન બની

    June 13, 2025

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.