Rajkot,તા.17
ધનવન્તરી મંદિર અને રાજકોટ વૈદ્યસભાના સાનિધ્યમાં નારાયણી આયુર્વેદા, કેનાલ રોડ, ચેતન હાર્ડવેરની બાજુમાં, ધનવન્તરી મંદિર વૈદ્યસભા બિલ્ડીંગ ખાતે વૈદ્યસભા પ્રમુખ એચ. એલ. મંડીર અને મંત્રી ભાનુભાઈ મહેતા તથા પર્યાવરણ પ્રેમી રાજેશ જે. ભાતેલીયા તથા નેચરોપેથી નિષ્ણાંત અકબરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ હૃદય રોગ માટેનો નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ તા: 1 3/04/2025 ના રોજ રવિવારે સવારે 10:00 થી 1:00 રાખવામાં આવેલ છે. કેમ્પમાં ડો. એલ.બી. રાવલ તથા ડો.વિશાખાબેન ખેરડીયા નિ:શુલ્ક સેવા આપશે.
Trending
- રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
- 01 મે નું પંચાંગ
- 01 મે નું રાશિફળ
- Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
- America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
- Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
- હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
- Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી

