Rajkot,તા.17
ધનવન્તરી મંદિર અને રાજકોટ વૈદ્યસભાના સાનિધ્યમાં નારાયણી આયુર્વેદા, કેનાલ રોડ, ચેતન હાર્ડવેરની બાજુમાં, ધનવન્તરી મંદિર વૈદ્યસભા બિલ્ડીંગ ખાતે વૈદ્યસભા પ્રમુખ એચ. એલ. મંડીર અને મંત્રી ભાનુભાઈ મહેતા તથા પર્યાવરણ પ્રેમી રાજેશ જે. ભાતેલીયા તથા નેચરોપેથી નિષ્ણાંત અકબરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ હૃદય રોગ માટેનો નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ તા: 1 3/04/2025 ના રોજ રવિવારે સવારે 10:00 થી 1:00 રાખવામાં આવેલ છે. કેમ્પમાં ડો. એલ.બી. રાવલ તથા ડો.વિશાખાબેન ખેરડીયા નિ:શુલ્ક સેવા આપશે.
Trending
- Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
- Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
- Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
- Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
- ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!