Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mannat Renovations ચાલતું હોવાથી શાહરુખ અલીબાગમાં બર્થ ડે મનાવશે

    November 1, 2025

    Ranbir Kapoor દાદા રાજ કપૂરનું બેનર રિવાઈવ કરશે

    November 1, 2025

    અનેક ભૂલ કરતા ભારત સામે હાર્યા : હવે 2029 ના વર્લ્ડકપ સુધી નહીં રમૂ

    November 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mannat Renovations ચાલતું હોવાથી શાહરુખ અલીબાગમાં બર્થ ડે મનાવશે
    • Ranbir Kapoor દાદા રાજ કપૂરનું બેનર રિવાઈવ કરશે
    • અનેક ભૂલ કરતા ભારત સામે હાર્યા : હવે 2029 ના વર્લ્ડકપ સુધી નહીં રમૂ
    • બીજા ટી20માં ભારતની હાર : કાલે ત્રીજો જંગ રોમાંચક થશે
    • ટેરિફ વિરોધી જાહેરાત બદલ ટ્રમ્પની માફી માંગતા કેનેડાના પ્રમુખ
    • 2013 બાદ દેશમાં કોઈ મોટો આતંકી હુમલો થયો નથી : Ajit Doval
    • Amreli જિલ્લામાં ભારે વરસાદથી તારાજી
    • Surendaranagar: સ્વામિનારાયણ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat ના ત્રણ મોટા માર્કેટ યાર્ડ 31મી માર્ચ સુધી રહેશે બંધ
    ગુજરાત

    Gujarat ના ત્રણ મોટા માર્કેટ યાર્ડ 31મી માર્ચ સુધી રહેશે બંધ

    Vikram RavalBy Vikram RavalMarch 24, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.24

    ગુજરાતના કેટલાક માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે બોટાદ, જામનગર અને ઊંઝા માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયા માટે હરાજી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્કેટ યાર્ડમાં વાર્ષિક હિસાબની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, પહેલી એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરુ થશે.

    બોટાદ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે 25મી માર્ચથી 31મી માર્ચ 2025 સુધી હરાજી બંધ રહેશે. માર્કેટ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયાએ જણાવ્યું કે, ‘પહેલી એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરુ થશે. આ દરમિયાન કોઈપણ જણસી ન લાવવી. 25થી 31મી માર્ચ માર્કેટ યાર્ડમાં વાર્ષિક હિસાબની કામગીરી હાથ ધરવામાં આવશે.’

    ઊંઝા APMC દ્વારા ઊંઝા ગંજબજાર 26મી માર્ચથી પહેલી એપ્રિલ 2025 સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે. ઊંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી ઍસોસિએશનની રજૂઆતના પગલે ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. બીજી તરફ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે હિસાબ-કિતાબ માટે 24મી માર્ચથી 31મી માર્ચ સુધી તમામ પ્રકારની જણસીની આવક તથા હરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે છે. જે પહેલી એપ્રિલથી રાબેતા મુજબ યાર્ડની કામગીરી શરુ કરવામાં આવશે.

    closed GUJARAT March 31 Three market yard
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: રાત્રે ધોધમાર 2 ઈંચ : સૌરાષ્ટ્રમાં વધુ અડધોથી 3.5 ઈંચ

    November 1, 2025
    મોરબી

    Morbi: રીક્ષામાં ચોરખાનું બનાવીને દારૂની બોટલોની પાઇલોટિંગ સાથે હેરાફેરી

    November 1, 2025
    મોરબી

    Morbi: ઝડપાયેલ ડ્રગ્સના ગુનામાં ત્રણ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

    November 1, 2025
    મોરબી

    Morbi: ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ

    November 1, 2025
    મોરબી

    Morbi: માંથી 3 અને માટેલ પાસેથી 10 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

    November 1, 2025
    મોરબી

    Morbi: એસએમસીની ટીમે કરેલ ગોડાઉન રેડના ગુનામાં માલ મંગાવનાર બુટલેગરની ધરપકડ

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mannat Renovations ચાલતું હોવાથી શાહરુખ અલીબાગમાં બર્થ ડે મનાવશે

    November 1, 2025

    Ranbir Kapoor દાદા રાજ કપૂરનું બેનર રિવાઈવ કરશે

    November 1, 2025

    અનેક ભૂલ કરતા ભારત સામે હાર્યા : હવે 2029 ના વર્લ્ડકપ સુધી નહીં રમૂ

    November 1, 2025

    બીજા ટી20માં ભારતની હાર : કાલે ત્રીજો જંગ રોમાંચક થશે

    November 1, 2025

    ટેરિફ વિરોધી જાહેરાત બદલ ટ્રમ્પની માફી માંગતા કેનેડાના પ્રમુખ

    November 1, 2025

    2013 બાદ દેશમાં કોઈ મોટો આતંકી હુમલો થયો નથી : Ajit Doval

    November 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mannat Renovations ચાલતું હોવાથી શાહરુખ અલીબાગમાં બર્થ ડે મનાવશે

    November 1, 2025

    Ranbir Kapoor દાદા રાજ કપૂરનું બેનર રિવાઈવ કરશે

    November 1, 2025

    અનેક ભૂલ કરતા ભારત સામે હાર્યા : હવે 2029 ના વર્લ્ડકપ સુધી નહીં રમૂ

    November 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.