Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં
    • Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ
    • Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત
    • Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો
    • Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
    • Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો
    • લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા
    • જયરાજસિંહ જાડેજા સહિત 28 લોકો સામે રાજકોટ બાદ હવે ગોંડલ કોર્ટમાં ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Meghrajaએ ચણિયાચોળીના 7 લાખ કારીગરોની નવરાત્રી-દિવાળી બગાડી, વરસાદના ચોથા રાઉન્ડની આગાહી
    ગુજરાત

    Meghrajaએ ચણિયાચોળીના 7 લાખ કારીગરોની નવરાત્રી-દિવાળી બગાડી, વરસાદના ચોથા રાઉન્ડની આગાહી

    Vikram RavalBy Vikram RavalSeptember 13, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા,13

    ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડની તૈયારી થઈ રહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં તૈયાર થઈ રહેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ પ્રયાણ કરી રહી છે. જેના કારણે આગામી બે કે ત્રણ દિવસ બાદ ફરીથી ગુજરાતના મહત્તમ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે, જે લગભગ એક અઠવાડિયા સુધી રહેશે. જેની અસર નવરાત્રીમાં ચણિયાચોળી સાથે જોડાયેલા વેપારીઓ તેમજ હસ્તકલા કારીગરોને થઈ રહી છે.

    હસ્તકલા કારીગરોને નુકસાન

    સતત વરસી રહેલાં વરસાદની અસર નવરાત્રીમાં કમાણીની આશાએ બેઠેલા લૉ-ગાર્ડનના વેપારીઓ તેમજ લોક મેળાઓ પર થઈ રહી છે. સાતમ-આઠમ સાવ કોરી જતાં ગુજરાતના લાખો હસ્તકલા કારીગરો જેમાં 21 હજાર વણાટકારો, 25 હજાર જેટલા બાંધણી કારીગરો, 10 હજાર જેટલાં અજરખ પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા કારીગરો, 20 હજાર જેટલાં હાથ ભરતના કારીગરો, અમદાવાદ અને સુરતમાં મશિન એમ્બ્રોઇડરી કરતાં ત્રણેક લાખ જેટલાં વર્કર્સ અને ચણિયાચોળીના સિલાઈ કામ સાથે સંકળાયેલા ત્રણ લાખ કારીગરોના ઘમાં સીધી અસર થશે. ગુજરાતમાં કેટલાં લાખ ચણિયાચોળી બને છે, તે કહેવું મુશ્કેલી છે કારણ કે અનેક એનજીઓ પોતાના ઉત્પાદન સાથે સંકળાયેલી હોવાથી ચણિયાચોળીનું અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર હસ્તકલાના ભાગ તરીકે વર્તે છે.

    વરસાદે બગાડી નવરાત્રી

    આ અંગે ટેક્સટાઇલ આર્ટિસ્ટ પ્રવિણા મહિચાએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકમેળાઓ બંધ રહ્યા હતા. આપણાં લોકમેળાઓ ખરીદીનો મોટો આધાર છે. લોકો બહુ મોટી સંખ્યામાં આવીને કારીગરો પાસેથી ખરીદી કરતા જોવા મળે છે. ખરેખર તો નવરાત્રી જેટલો જ હાલનો સમય પણ કારીગરો માટે મહત્વનો છે, કારણ કે કારીગરો આખું વર્ષ તૈયારી કરીને આ દિવસોમાં પોતાના વેચાણની તક શોધતા હોય છે. હાલમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના મેગાસિટીઓ ઉપરાંત વિદેશમાં પણ ચણિયાચોળીની નિકાસ થાય છે. જોકે, સાતેક લાખ કારીગરોને વરસાદના કારણે સીધી અસર થઈ હોવાનું મનાય છે. આ સાથે જ વેપારીઓ સિવાય ગામડાના કુટિર ઉદ્યોગ સાથે જોડાયેલા ત્રણેક લાખ કારીગરોને પણ તેની અસર થશે.

    મેઘરાજાએ ચણિયાચોળીના 7 લાખ કારીગરોની નવરાત્રી-દિવાળી બગાડી, વરસાદના ચોથા રાઉન્ડની આગાહી 2 - image

    ગુજરાતમાં કચ્છ ઉપરાંત સુરેન્દ્ર નગર, રાજકોટ, ભાવનગર, જામનગર અને બનાસકાંઠામાં ચણિયાચોળીનું મેન્યુફેક્ચિંગ મહત્તમ અંશે થાય છે. આ ઉપરાંત સુરત અને અમદાવાદમાં પણ તેના સિલાઈ કામના અનેક યુનિટ છે. નવરાત્રીના આઠ મહિના પહેલાં જ આ યુનિટો ધમધમતા હોય છે.

    વેપારીએ જણાવી વ્યથા

    આ અંગે લૉ-ગાર્ડન માર્કેટના વેપારીએ જણાવ્યું કે, ‘છેલ્લા દસ વર્ષમાં અમે જોયું કે, નવરાત્રી આવતાં માલની અછત ચાલું થઈ જાય છે, પરંતુ આ વખતે નવરાત્રી આટલી નજીક હોવા છતાં દર વખતની જેવી ખરીદી જોવા નથી મળી. જે અમારા માટે ચિંતાનો વિષય છે.’

    Gujarat Rain Navaratri Rain-Forecast
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા

    June 13, 2025
    રાજકોટ

    Rajkot: સોની બજાર મકાનમાંથી રૂ. 3.77 લાખની ચોરીમાં ત્રણ કિશોર ઝબ્બે

    June 13, 2025
    અમદાવાદ

    Ahmedabad પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી એક મુસાફર જીવિત મળ્યો

    June 12, 2025
    અમદાવાદ

    કેન્સલેશન પર મળશે સંપૂર્ણ રિફંડ, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

    June 12, 2025
    મુખ્ય સમાચાર

    વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન

    June 12, 2025
    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025

    Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો

    June 13, 2025

    Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

    June 13, 2025

    Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.