- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
Puneતા.૨૩ મહારાષ્ટ્રના રાજકારણને હચમચાવી નાખનાર વૈષ્ણવી હગવણેના મૃત્યુના કેસમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે મોટું નિવેદન આપ્યું છે. અજિત પવારે તેમના પરના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે જો તેઓ દોષિત ઠરે છે તો તેમને ફાંસી આપવી જોઈએ. અજિત પવારે વૈષ્ણવીના દહેજના ભૂખ્યા સસરાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. અજીતે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ’ઠ’ પર લખ્યું છે કે આવી દુષ્ટ વૃત્તિઓ ધરાવતા લોકો માટે મારી પાર્ટીમાં કોઈ સ્થાન નથી. રાજેન્દ્ર હગવાણેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પવારે કહ્યું કે આ ઘટનાની માહિતી મળતાં જ મેં પિંપરી ચિંચવડના પોલીસ કમિશનરને ફોન કર્યો અને કડક કાર્યવાહી કરવા કહ્યું. ૨૩ વર્ષીય વૈષ્ણવી એનસીપી…
હોટલમાં જમતી વેળાએ પરિચયમાં આવેલી એક સંતાન ની માતા ને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું Rajkot,તા.23 મૂળ પોરબંદરની અને 9 વર્ષની પુત્રી સાથે રાજકોટ રહેતી ત્યકતાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પોલીસ ધરપકડની દહેશત સરધારપુર ગામના તુષાગ ડોબરીયાએ કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોટે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ મૂળ પોરબંદરની અને હાલ શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતી ત્યકતાને જેતપુર તાલુકાના સરધારપુર ગામનો તુષાગ પરસોતમ ડોબરીયા નામના યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારીયા અંગેની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 20021 માં નવ વર્ષની પુત્રી સાથે રાજકોટ ખાતે ભાડાના ફ્લેટમાં…
વિશાખા ક્રેડિટ સોસાયટીને ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ Rajkot,તા.23 વિશાખા ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ને હપ્તાની રકમ ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાનો ગુનાનો કેસ ચાલી જતા અદાલતે અજય વાઘેલા તથા અનિલ સોલંકીને ૬ માસની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટીમાંથી સભાસદ દરજ્જે અજયભાઈ મનસુખભાઈ વાઘેલા તથા અનીલભાઈ રવજીભાઈ સોલંકીએ લોન લીધી હતી. જે લોનના હપ્તા ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ પ્રમાણે બંને લોન ધારકોને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે નેગોસીએબલ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. છે કેસની સુનાવણી ચાલવા પર…
જીવનથી કંટાળી વૃદ્ધા એ ઝેરી ટીકડા ખાય જીવન ટૂંક આવી લીધું Rajkot,તા.23 રાજકોટ ગાંધીગ્રામ બે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ કાલાવડ રોડહાઉસિંગ બોર્ડ ક્વાર્ટર માં રહેતા વૃદ્ધાએ બીમારી અને ચાલવાની અસમર્થતા થી વાજ આવીને જે રીતે લખાય જીવા દોરી સકેલી લીધા નો બનાવ નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર એજી સોસાયટી હાઉસિંગ બોર્ડ પાટણ માં રહેતા કાંતાબેન નટવરલાલ માંડવીયા ૬૫ એ ગઈકાલે ૨૨ મી ના રોજ બપોરે ૧૨/૩૦ ના સુમારે ઘેર જ પરિવારજનોની નજર ચૂકવી ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા પરિવારજનોએ તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બપોરે ૧૬/૪૦ કલાકે તેમણે…
Rajkot,તા.23 2014ની સાલમાં આશારામ બાપુના વિરોધી અને ટીકાકાર હોવાની શંકાથી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં એક ક્લિનિકમાં સેવા આપી રહેલા ડો. અમૃત પ્રજાપતિ ઉપર ફાયરિંગ કરીને થયેલી હત્યાનું કાવતરું ઘડનાર તરીકે પકડાયેલા મુખ્ય આરોપી કિશોર બોડકેની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. આ અંગે સુધીરભાઈ નિરંજનભાઇ પંડ્યા ( રહે. રણછોડ નગર રાજકોટ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમદાવાદ ઓઢવ વિસ્તારના પંચકર્મ ચિકિત્સક વેદરાજ અમૃતભાઈ પ્રજાપતિ અઠવાડિયામાં એક દિવસ રણછોડનગરની પોતાની ક્લિનિકમાં આયુર્વેદ કન્સલ્ટન્સી કરતા હોય, દરમિયાન તે અગાઉ આશારામ બાપુના સેવક ઉપરાંત ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ હતા, તેમાં કોઈ બાબતે વાંધો પડતા ડો. અમૃતભાઈ પ્રજાપતિ મીડિયામાં આશારામ બાપુની વિરુદ્ધમાં ઇન્ટરવ્યૂ…
ક્રાઈમ બ્રાન્ચે ભંગારના ધંધાર્થીએ દસ દિવસ પહેલા ભગવતી પરાના પુલ નીચેથી ચોર્યાની કબુલાત: 65,000 નો મુદ્દામાલ કબજે Rajkot,તા.23 શહેરમા જામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામે થી ક્રાઈમ બ્રાન્ચે ચોરાવ બાઈક સાથે અનિલ ભોણીયા ની ધરપકડ કરી બે બાઈક ચોરીનો ભેદ ઉકેલ રૂપિયા 65,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે ઝડપાયેલા બાઈક દસ દિવસ પૂર્વે પારવડી ચોક નજીક ભગવતી પરા ના પુ લ નીચેથી ચોર્યાની કબુલાત આપી છે. રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઈ એમઆર ગોંડલીયા એમ.એલ ડામોર અને સીએચ જાદવ સહિતના સ્ટાફ દ્વારા શહેરના…
ત્રણ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર બંને પક્ષની દલીલ પૂર્ણ Rajkot,તા.23 રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જકેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર પાંચ આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેમાં ત્રણ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ હતી. જ્યારે ચીફ ફાયર ઓફિસર ઠેબા અને એટીપીઓ ગૌતમ દેવશંકર જોષીની ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવા આવનાર હતી. પરંતુ આરોપીના બચાવ પક્ષે વકીલ હાજર નહિ રહેતા ફરી મુદત પડી છે. આગામી 12મી જૂનના રોજ બંને આરોપીઓની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો…
નશીલા પદાર્થો ને ૧૧૦૦ સેલ્સિયસ ડિગ્રી તાપમાને ભઠ્ઠીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સળગાવી દેવાયો Rajkot,તા.23 રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ની સૂચના ને પગલે શહેરમાંથી 34 ગુનામાં ઝડપાયેલું19, 85લાખનુ કેફી દ્રવ્યો નું વૈજ્ઞાનિક પદ્ધતિથી ભચાઉ નજીક નાશ કરવામાં આવ્યો હતો. વધુ વિગત મુજબ રાજકોટ શહેર ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીએ અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલ 19.85 લાખની કિંમતના માદક પદાર્થોનો નાશ કર્યો છે. જેમાં ગાંજો, બ્રાઉન સુગર કફ સીરપની ચરસ મેક ડ્રોન, ભાંગ, , કોકેઈન, ભાંગ, પોષ ડોડા સહિતનો જથ્થો સામેલ હતો. આ મુદ્દામાલને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે 1100° સેલ્સિયસ તાપમાને ભઠ્ઠીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સળગાવી દેવાયો…
ગુનેગારોને કાયદાના સકંજામાં લેવા ખાખી ની કવાયત થી ગુનેગારોમાં સોપો.. Rajkot,તા.23 રાજકોટ શહેર વાહન, મોબાઈલ, ઘર ફોડ ચોરી, ચીલ ઝડપ, લૂંટ ના ગુના તાકીદે ઉકેલવા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા, મદદનીશ પોલીસ કમિશનર બી જે ચૌધરી ના આદેશના પગલે એ ડિવિઝન પોલીસે મોબાઈલ શોપ માંથી ચોરેલા મોબાઇલ સાથે સાપરના ગઠીયાને દબોચી લીધો હતો, શહેરમાં સાત દિવસ પહેલા એસ્ટ્રોન ચોક પાસે આવેલ મેહુલ ટેલિકોમ ની દુકાનમાંથી એપલ આઇ ફોન૧૪pro ચોરાયું હતું અને દરમિયાન તે ડિવિઝન પી.આઈ બીવી બોરીસાગર ની સૂચનાથી ડી સ્ટાફ ના પીએસઆઇ રાણા સર્વે લેન્સ સ્ટાફના કર્મચારીઓએ પેટ્રોલિંગ દરમિયાન…
New Delhi, તા.23 દેશમાં ફરી એકવાર કોવિડ ૧૯નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દરમિયાન, હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કોવિડ-૧૯ ના ઓછામાં ઓછા ત્રણ કેસ નોંધાયા છે.એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી. ગુરુગ્રામમાં કોરોનાવાયરસના બે અને ફરીદાબાદમાં એક કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે ગુરુગ્રામમાં, તાજેતરમાં મુંબઈથી પરત આવેલી ૩૧ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત, એક ૬૨ વર્ષીય વૃદ્ધ વ્યક્તિ પણ ચેપગ્રસ્ત મળી આવ્યો છે, જેનો કોઈ મુસાફરી રેકોર્ડ નથી. બંને દર્દીઓને હાલ માટે અલગ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફરીદાબાદમાં એક ૨૮ વર્ષીય વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે લાંબા સમય…
