Author: Shri Nutan Saurashtra

પ્રિયદર્શને ભારપૂર્વક કહ્યું કે કલાકારો સિવાય, બંને ફિલ્મો ખૂબ અલગ છે. આ સંપૂર્ણ લગ કાલ્પનિક ફિલ્મ છે Mumbai, તા.૧ જ્યારે ‘ભૂત બંગલા’નું પહેલું ટ્રેલર રિલીઝ થયું, ત્યારે ઘણા દર્શકોએ કહ્યું કે આ ફિલ્મ તમને ‘ભૂલ ભુલૈયા’ની દુનિયામાં પાછા લઈ જવાની છે. કદાચ તે કલાકારો અને ડિરેક્ટરનું કોમ્બિનેશન હતું, અથવા કદાચ એ જ શૂટિંગ લોકેશન, પરંતુ ઘણા લોકોએ કહ્યું કે તેમને ટ્રેલરમાં ‘ઓજી વાઇબ્સ’નો અનુભવ થઈ શકે છે. થોડા સમયમાં જ, અફવાઓ અને કેટલાક અહેવાલોએ દાવો કર્યો કે આ ફિલ્મોના વાઇબ્સ મેળ ખાતા હોવાથી ‘ભૂત બંગલા’નો વિચાર પહેલી ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ બનવાનો હતો. ‘ભૂત બંગલા’ પ્રિયદર્શનની હિન્દી સિનેમામાં વાપસી દર્શાવે છે…

Read More

Gandhinagarતા.૧ ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ  અપાયા છે.  રાજ્યમાં કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર થઇ છે.  ૪૮ અધિકારીઓની બદલી, ૧૮ને  પ્રમોશન મળ્યું છે. ૪૬ મદદનીશ ખેતી નિયામક વર્ગ-૨ના અધિકારીઓની બદલીઓ ૮ ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન મળ્યું છે. ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કૃષિ વિભાગમાં બદલી બઢતીની જાહેરાત કરી છે.  રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૪૬ અધિકારીઓની બદલી અને બઢતી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.નોંધનિય છે કે, કૃષિ વિભાગમાં જુદી જુદી પોસ્ટ પર ફરજ બજાવતા કુલ ૪૬ મદદનીશ ખેતી નિયામક વર્ગ-૨ના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. જ્યારે ૧૮ કર્મચારીને પ્રમોશનના…

Read More

માર્ચ મહિનામાં ભારતનું ડીઝલ નિકાસ ઝડપથી વધ્યું છે, જેનાથી રિફાઇનિંગ કંપનીઓને મોટો ફાયદો થયો છે New Delhi,તા.૧ પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર ભારતના તેલ વેપાર પર દેખાવા લાગી છે. માર્ચ મહિનામાં, ભારતની ડીઝલ નિકાસમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો હતો. વૈશ્વિક બજારમાં માર્જિન વધતાં રિફાઇનરી કંપનીઓ વધુ નફો મેળવી રહી છે. આ પરિવર્તનના પ્રતિભાવમાં, ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેની વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન સાથે સંબંધિત પરિસ્થિતિની અસર હવે ભારતમાં ઓઇલ બિઝનેસ પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. માર્ચ મહિનામાં ભારતનું ડીઝલ નિકાસ ઝડપથી વધ્યું છે, જેનાથી રિફાઇનિંગ કંપનીઓને મોટો ફાયદો થયો છે. રિપોર્ટ અનુસાર,…

Read More

ભાજપ સત્તામાં આવતાની સાથે જ ઈંડા, માછલી અને મીટ ખાવા પર પ્રતિબંધ લાદી દેશે : મમતા બેનર્જી Kolkata, તા.૧ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભાજપ તરફથી સ્ટ્રેટેજિક દાવપેચ ચાલી રહ્યા છે. બંને પક્ષો એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની જનસભાઓ પર નજર કરીએ તો, તેઓ ત્રણ બાબતો પર વિશેષ ભાર મૂકતા જોવા મળી રહ્યા છે. ઝ્રસ્ મમતા પોતાના ભાષણોમાં એવા મુદ્દાઓને વધુ મહત્વ આપી રહ્યા છે, જેની સાથે સામાન્ય જનતાનો સીધો સંબંધ છે. ઝ્રસ્ મમતા બેનર્જી પોતાની દરેક જનસભામાં કહી રહ્યા છે કે, જો ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવશે, તો…

Read More

ઈરાને હવે જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ વસૂલવાની નવી યોજનાને પણ મંજૂરી આપી દીધી Tehran તા.૧ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયલને કડક સંદેશ આપતા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો કે કોઈપણ પ્રકારની મંત્રણા કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ઈરાની સંસદના ડેપ્યુટી સ્પીકરે ભારપૂર્વક જણાવ્યું છે કે, યુદ્ધ, શાંતિ કે વાતચીત અંગેના તમામ નિર્ણયો માત્ર ઈરાનના સર્વોચ્ચ નેતાના અધિકારક્ષેત્રમાં આવે છે અને હાલમાં આવી કોઈ પરવાનગી આપવામાં આવી નથી. આટલું જ નહીં, ઈરાને હવે આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ વસૂલવાની નવી યોજનાને પણ…

Read More

ગયા વષના સમાન મહિનાની સરખામણીએ સરખામણીએ ૮.૮% વધુ : ૦.૨૨ લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરાયા New Delhi, તા.૧ દુનિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. માર્ચ ૨૦૨૬માં દેશનું GST  કલેક્શન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. સરકારી આંકડા મુજબ, નેટ GST  કલેક્શન વધીને ૨ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે ગત ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ ૮.૨ ટકા વધુ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં વેપાર અને વપરાશ  બંનેમાં મજબૂતી જળવાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ કલેક્શનમાં આ વધારો આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાનો સંકેત આપે છે. તેમજ જો ગ્રોસ GST કલેક્શનની વાત કરીએ તો માર્ચમાં…

Read More

New Delhi, તા. ૧ ૨૦૨૭ ની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો બુધવાર (૧ એપ્રિલ) થી શરૂ થવાનો છે, જે વિશ્વની સૌથી મોટી ગણતરી કવાયત અને ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ ગણતરીની શરૂઆત છે. આ દેશની ૧૬મી વસ્તી ગણતરી અને સ્વતંત્રતા પછી આઠમી વસ્તી ગણતરી હશે. પ્રથમ વખત, નાગરિકો પાસે સ્વ-ગણતરીનો વિકલ્પ પણ હશે. દરમિયાન, કેન્દ્રએ શરૂઆતના તબક્કા માટે ૩૩ પ્રશ્નો પણ બહાર પાડ્યા છે, જેને હાઉસિંગ લિસ્ટિંગ અને હાઉસિંગ ઓપરેશન્સ તરીકે ઓળખવામાં આવે છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવેલા સમયપત્રક અનુસાર ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવશે. નાગરિકો તેમના સંબંધિત ક્ષેત્રમાં ફિલ્ડવર્ક શરૂ કરતા પહેલા…

Read More

Gandhinagar,તા.૧ રાજ્ય સરકારે ૭૫ વર્ષ જૂના ‘ટુકડા ધારા-૧૯૪૭’માં મોટા સુધારા કર્યા છે. હવે સમગ્ર રાજ્યમાં ગ્રામીણ જમીન માટે લઘુત્તમ ૧૦ ગુંઠાનો સમાન નિયમ લાગુ થશે. રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર ૭૫ વર્ષ જૂના ‘ટુકડા ધારા-૧૯૪૭’માં ધરખમ સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ રાજ્યમાં નવા સુધારાઓ લાગુ પડશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ ઐતિહાસિક વટહુકમ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે. રાજ્ય સરકારે ઉદારતા દાખવીને નિર્ણય કર્યો છે કે, વર્ષ ૧૯૪૮થી નવા કાયદાના અમલ સુધીમાં, જે કિસ્સાઓમાં જમીનના નિયમ કરતા નાના…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૪૯૫૫૧ મતદાન મથકો હશે. જેમાંથી ૧૧૦૦૦ મતદાન મથકો સંવેદનશિલ છે. Gandhinagar,તા.૧ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડો. એસ. મુરલીક્રિશ્ના દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૬ એપ્રિલ, રવિવારે મતદાન થશે. જ્યારે ૨૮ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૪ કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. મહાનગર પાલિકાઓમાં ૧.૧૦ કરોડ મતદારો છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં ૩૩ લાખ મતદારો છે. ગુજરાતમાં કુલ…

Read More

તા.02-04-2026 ગુરુવાર તિથિ પૂર્ણિમા (પૂનમ) – ૦૭ઃ૪૪ઃ૧૩ સુધી નક્ષત્ર હસ્ત – ૧૭ઃ૩૯ઃ૧૭ સુધી કરણ ભાવ – ૦૭ઃ૪૪ઃ૧૩ સુધી, બાલવ – ૨૦ઃ૧૧ઃ૩૦ સુધી પક્ષ શુક્લ યોગ ધ્રુવ – ૧૪ઃ૧૮ઃ૩૧ સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૩૧ઃ૪૮ સૂર્યાસ્ત ૧૮ઃ૫૫ઃ૨૩ ચંદ્ર રાશિ કન્યા – ૩૦ઃ૨૯ઃ૧૬ સુધી ચંદ્રોદય ૧૯ઃ૧૫ઃ૫૯ ચંદ્રાસ્ત ચંદ્રાસ્ત નહીં ઋતુ વસંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૯ મહિનો પૂર્ણિમાંત ચૈત્ર મહિનો અમાંત ચૈત્ર દિન કાળ ૧૨ઃ૨૩ઃ૩૫ અશુભ સમય દુર મુહુર્ત ૧૦ઃ૩૯ઃ૪૦ થી ૧૧ઃ૨૯ઃ૧૪ ના, ૧૫ઃ૩૭ઃ૦૬ થી ૧૬ઃ૨૬ઃ૪૦ ના કુલિક ૧૦ઃ૩૯ઃ૪૦ થી ૧૧ઃ૨૯ઃ૧૪ ના દુરી / મરણ ૧૫ઃ૩૭ઃ૦૬ થી…

Read More