- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Author: Vikram Raval
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા ‘અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન’ દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં,૨૯ એપ્રિલનાs રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગૃતિ ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને, નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનો છે. નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. 29 એપ્રિલે સમગ્ર વિશ્વમાં વિશ્વ નૃત્ય દિવસ (World Dance Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ્ય નૃત્યના મહત્વને ઉજાગર કરવું, નૃત્યપ્રેમીઓને એક મંચ પર લાવવા અને વિવિધ નૃત્યશૈલીઓની વિશિષ્ટતા અને સુંદરતાને વિશ્વ સમક્ષ રજૂ કરવી છે. વિશ્વ નૃત્ય દિવસની શરૂઆત 1982માં યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ ફ્રેન્ચ નૃત્યકાર જોં જોર્જ નોવેરre (Jean-Georges…
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા ભયાનક હુમલા વિશે વૈશ્વિક સ્તરે સાંભળીને, જેમાં 27 નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા, માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના લગભગ તમામ દેશોએ આ હુમલાની નિંદા કરી છે અને આતંકવાદના મુદ્દા પર ભારતને સમર્થન આપ્યું છે, જેમાં મુસ્લિમ વિશ્વ પણ જોડાયું છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ 25 એપ્રિલ 2025, શુક્રવારના રોજ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન, તેમણે સૂચના આપી હતી કે તેઓ પોતપોતાના રાજ્યોમાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરે અને તેમને શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાન પાછા મોકલવા માટે પગલાં લે. આ નિર્ણય હેઠળ, ભારત સરકારે તાત્કાલિક અસરથી તમામ પ્રકારના…
જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી પછી, જુદા જુદા રાજયોમાંથી આવેલા પ્રવાસીઓ બપોરના સમયે બૈસરન ખીણમાં ઘોડેસવારીમાં, ખાણીપીણીમાં વ્યસ્ત અને મસ્ત હતા, ત્યારે જ આતંકીઓ પોલીસ/સૈનિકના વેશમાં ત્રાટક્યા અને ધર્મ પૂછીને, વીણી વીણીને માણસોને નિર્દયતાથી લાશોમાં ફેરવતા ગયા. પહેલગામની મિનિ સ્વિત્ઝરલેન્ડ ગણાતી બૈસરનની લીલીછમ ખીણને ચાર પાંચ આતંકવાદીઓએ ૨૬ પ્રવાસીઓનાં ઢીમ ઢાળીને લોહિયાળ કરી મૂકી છે. સરકારે કાર્યવાહી કરવા માંડી છે, તો પ્રજાએ પણ ટુરિઝમ પર બ્રેક મારવા માંડી છે. મોટા ભાગના ટ્રાવેલ, હોટેલ અને ફ્લાઇટ બુકિંગ રદ થઈ ગયાં છે. ફ્લાઇટ્સના એડવાન્સ બુકિંગમાં પણ મોટો ઘટાડો જોવાયો છે. પહેલગામી આતંકવાદી હુમલાને કારણે ટુરિઝમને ૧૨૦૦૦ કરોડનો ફટકો પડવાની ધારણા છે. પહેલગામમાં…
આ ફિલ્મ એક હિસ્ટોરિકલ ડ્રામા હશે, એકતા કપૂરની આ ફિલ્મનું શીર્ષક વન છે જેને દીપક મિશ્રા દિગ્દર્શન કરવાનો છે Mumbai, તા.૨૮ એકતા કપૂરની આગામી ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટીયાની જોડી જોવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મ એક હિસ્ટોરિકલ ડ્રામા હશે. એકતા કપૂરની આ ફિલ્મનું શીર્ષક વન છે જેને દીપક મિશ્રા દિગ્દર્શન કરવાનો છે. ફિલ્મ માટે જંગલનો પણ એક મોટો સેટ બનાવવામાં આવ્યો છે.હાલ એકતા અને અભિનેત્રી વાતચીત કરી રહ્યા છે. એકતા આ ફિલ્મનું શૂટિંગ જુન મહિનામાં શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તમન્ના ભાટીયા પાસે હાલ નો એન્ટ્રી ટુ અને રેન્જર જેવી ફિલ્મો છે. હવે તે એકતા કપૂરની…
સુનિલ શેટ્ટીએ લતા દીનાનાથ મંગેશકર એવોડ્ર્સ ૨૦૨૫માં મીડિયા સાથે વાત કરતા આ વાત કહી હતી Mumbai, તા.૨૮ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, જ્યારે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે સુનીલ શેટ્ટીની ફિલ્મ ‘કેસરી વીર’ના નિર્માતાઓએ પણ તેને પાકિસ્તાનમાં રિલીઝ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આને પાકિસ્તાનને યોગ્ય જવાબ માનવામાં આવતો હતો, અને હવે સુનીલ શેટ્ટીએ આ હુમલાનો જોરદાર અને નીડર જવાબ આપ્યો છે. સુનિલ શેટ્ટીએ લોકોને તેમની આગામી રજા કાશ્મીરમાં ઉજવવા અને આતંકવાદીઓને બતાવવાનું કહ્યું કે તેઓ તેમનાથી ડરતા નથી.સુનિલ શેટ્ટીએ લતા દીનાનાથ મંગેશકર એવોડ્ર્સ ૨૦૨૫માં મીડિયા સાથે વાત કરતા આ વાત કહી…
અભિનેતાએ આગળ લખ્યું, ‘આપણે આ સમયે એક થવું જોઈએ.’ મારી પ્રાર્થના અને ઊંડી સંવેદના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે છે Mumbai, તા.૨૮ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાને દેશ અને વિદેશમાં ઘણી જગ્યાએ ફિલ્મોનું શૂટિંગ કર્યું છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ અભિનેતા આજ સુધી ક્યારેય કાશ્મીર ગયા નથી. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન માટે પણ ચાહકોમાં ચર્ચાનો વિષય બને છે. તેમણે પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા પર પણ દુઃખ વ્યક્ત કર્યું. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ અભિનેતાનો કાશ્મીર સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે. આમ છતાં, તે આજ સુધી ક્યારેય…
આમિરે તાજેતરમાં મીડિયાને કહ્યું હતું કે, ‘આપણે બધા ઇચ્છીએ છીએ કે ‘અંદાજ અપના અપના ૨’ બને’ Mumbai, તા.૨૮ આમિર ખાને તાજેતરમાં જાહેરાત કરી કે ‘અંદાજ અપના અપના’ ની સિક્વલ બનાવવામાં આવશે અને તે સલમાન ખાન સાથે તેના પર કામ કરી રહ્યો છે, ત્યારે ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. પરંતુ હવે સિક્વલને લઈને વિવાદ ઉભો થયો છે. ફિલ્મના નિર્માતા વિનય કુમાર સિંહાના બાળકોએ કહ્યું છે કે તેઓ આમિરને ફિલ્મના અધિકારો ક્યારેય વેચશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ‘અંદાજ અપના અપના’ ના અધિકારો ન તો આમિર પાસે છે અને ન તો દિગ્દર્શક રાજકુમાર સંતોષી પાસે. અધિકારોના વાસ્તવિક માલિક ફક્ત તેમના…
૨૦૦૩માં શાહરૂખ ખાન અને રાની મુખર્જીની બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મ ચલતે ચલતે રીલિઝ થઈ હતી Mumbai, તા.૨૮ શાહરૂખ ખાનની હિટ ફિલ્મ ચલતે ચલતેમાં રાની મુખર્જી પહેલા ઐશ્વર્યા રાય બચ્ચનને કાસ્ટ કરવામાં આવી હતી. જોકે, પાછળથી તેણીને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી હતી અને રાની મુખર્જીને કાસ્ટ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૩માં શાહરૂખ ખાન અને રાની મુખર્જીની બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મ ચલતે ચલતે રીલિઝ થઈ હતી. હવે ફિલ્મના દિગ્દર્શકે ઐશ્વર્યાને દૂર કરીને રાની મુખર્જીને કાસ્ટ કરવાની વાત કરી.એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, ફિલ્મના દિગ્દર્શક અઝીઝ મિર્ઝાને જ્યારે પૂછવામાં આવ્યું કે ઐશ્વર્યા રાયને ફિલ્મમાંથી કેમ દૂર કરવામાં આવી, ત્યારે તેમણે કહ્યું, “મને ખબર…
China,તા.28 ચીનના બીજિંગ શહેરમાં વિશ્વની સૌપ્રથમ હ્યુમનોઇડ રોબોઝની હાફ મેરથોન યોજાવાની છે.આ એવા રોબો છે જે માણસ જેવા દેખાય છે અને માણસ જેવાં જ કામ કરવા માટે એની રચના થઈ છે. ચીનમાંથી આવા 20 રોબોની ટીમ હાફ મેરેથોનમાં ભાગ લેવાની છે. આ મેરથોનના આયોજક મિસ્ટર લિઆંગનું કહેવું છે કે, આ મેરથોન એ માત્ર રેસ નથી; એ રોબોઝની સહનશક્તિ, સ્થિરતા, કમ્યુનિકેશન સિસ્ટમ, બેટરી મેનેજમેન્ટ અને બહારના સતત બદલાતા વાતાવરણમાં અનુકૂળ થવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનું પ્લેટફોર્મ છે. જેમ માણસને હાફ મેરથોન દોડવા માટે તાલીમની જરૂર પડે છે એમ આ રોબોને પણ છેલ્લા ચાર મહિનાથી તાલીમ અપાઈ રહી છે. આમ તો આ મેરથોન…
Wadhwan , તા.28 કોઠારીયા રોડ પર આવેલ સુકુન પાર્કમાં રહેતા ગનીભાઈ કાસમભાઈ કારીયાણીયા ડ્રાઈવીંગ કરે છે. તેમની સોસાયટીના કોમન પ્લોટમાં 10 વર્ષ પહેલા તેઓએ તથા રહીશોએ એકત્ર થઈ વૃક્ષોનું વાવેતર કર્યુ હતુ. આ કોમન પ્લોટમાં પોતાના વાહનો પાર્ક કરવા અયુબભાઈને વૃક્ષો પાડી દેવા હોઈ અને ગનીભાઈ ના પાડતા હોઈ અગાઉ પણ બોલચાલી થઈ હતી. તા. 24-4ના રોજ સવારે ગનીભાઈની દિકરી રૂહી આ બગીચામાં રહેલ વૃક્ષોનું મોબાઈલમાં વીડિયો શુટીંગ કરતી હોય અયુબભાઈ, તેમના પત્ની યાસ્મીનબેન અને દીકરો સુફીયાન ત્યાં આવ્યા હતા અને ઉંચા અવાજે બોલવા લાગ્યા હતા. જેમાં ગનીભાઈએ ઉંચા અવાજે બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણેયે ગનીભાઈને માર માર્યો હતો. જેમાં…
