Author: Vikram Raval

192 બોટલ દારૂ ,768 બીયરના ટીન , મોબાઈલ અને ટ્રક મળી ₹12,00,000 નું મુદ્દામાલ કબજે Jetpur  રાજકોટ – પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા જેતપુર નજીક મંડલીકપુર ગામ પાસે  વિદેશી દારૂની 192 અને બિયરના768  ટીન સાથે માણાવદરના બે શખ્સોની ધરપકડ કરી દારૂ, બિયર ,ટ્રક અને મોબાઈલ મળી 12 લાખનો મુદ્દામાલ કબજે કરી માણાવદરના બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વિદેશી દારૂ અને જુગારની બદી ડામી દેવા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ એ આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઈ ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે માણાવદરના રઘુવીર પરા મા રેહતો વિપુલપુંજા ભારાઈ અને માણાવદરના ખાંભલા ગામનો મનસુખનાથ શિવનાથ…

Read More

: ઇશિકાને કાના સાથે લગ્ન કરવા’તા પણ બાપએ આબરૂના નામે ઓશિકા વડે ગળાટુંપો આપી દીધો Amreli,તા.26 અમરેલી જિલ્લાના ખાંભાના ડેડાણ ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં પિતાએ 22 વર્ષીય પુત્રીની હત્યા કરી દીધી હતી. યુવતીના પ્રેમસંબંધને કારણે પરિવારજનો નારાજ હતા. દરમિયાન દીકરી પણ જીદે ચડી હતી. યુવતીને ગામના હિન્દુ યુવક કાના સાથે લગ્ન કરવા પરંતુ અન્ય ધર્મના હોવાથી પિતા રાજી ન હતા. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી. ટીમ પહોંચી પણ હતી. જોકે, ઈજ્જત બચાવવાના નામે પિતાએ વ્હાલસોયી દીકરીની ગળુ દબાવી હત્યા કરી હતી. એટલું જ નહીં તેને ઘરમાં વ્યવસ્થિત સુવાડી દીધી હતી. ટીમ પહોંચી…

Read More

રૂ. 55.44 લાખના મુદ્દામાલ સાથે હરિયાણાના ટ્રક ડ્રાયવરની ધરપકડ : વોટ્સઅપ કોલ પર દોરી સંચાર કરનાર શખ્સની શોધખોળ Rajkot,તા.26 રાજકોટ શહેર એલસીબી ઝોન-2ની ટીમે મોરબી બાયપાસ પર એઇમ્સ હોસ્પિટલ ચોક નજીકથી રૂ.45.36 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લઇ 7560 દારૂની બોટલ સાથે હરિયાણાના ડ્રાઇવરની ધરપકડ કરી છે.  એલસીબી ઝોન-2ના એએસઆઇ જે વી ગોહિલની ટીમ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા.  દરમિયાન એલસીબી ઝોન-2ના કર્મચારીઓને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, મોરબી બાયપાસથી એઇમ્સ હોસ્પિટલ રોડ પર આઇસર ટ્રક ઉભેલ છે જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવેલ છે. તેવી ચોક્કસ હકીકતના આધારે એલસીબી ઝોન-2 અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમો બાતમીવાળા…

Read More

પ્રસંગમાં પહેરવા માટે ચેઇન લઇ ગયા બાદ કળા કરી :  વારંવાર માંગવા છતાં પરત નહિ આપતા અંતે ફરિયાદ Jetpur,તા.26 યુટ્યુબર ગોંડલના મોટા ગુંદાળા ગામે રહેતા બન્ની ગજેરા વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોટા ગુંદાળા ગામે રહેતા વૃદ્ધના પુત્રનો બન્ની ખાસ મિત્ર હોય જેથી તેણે તેની પાસેથી સોનાનો ચેન પ્રસંગમાં પહેરવા માટે લઈ ગયો હતો બાદમાં આ ચેન ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી લોન લઈ આ ચેન પરત ન આપી ઠગાઈ કરી હોવા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે રહેતા પરસોત્તમ ભીખાભાઈ કોટડીયા (ઉ.વ 60) દ્વારા જેતપુર…

Read More

ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગઠીયાની સીસીટીવીના આધારે શોધખોળ : કર્મચારી પણ શંકાના દાયરામાં Rajkot,તા.26 સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલ કપડાના દુકાનમાંથી ફક્ત બે મિનિટમાં ગઠિયો રૂ. 1.36 લાખની રોકડ ઉઠાવી ફરાર થઇ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગ્રાહકના સ્વાંગમા આવેલ ગઠિયો નાણાંની ઉઠાંતરી કરી જનારો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે ત્યારે પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે ગઠીયાની શોધખોળ શરૂ કરી છે. જયારે શંકાના દાયરામાં રહેલ કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવી છે. મામલામાં ઓમનગર સર્કલ નજીક ગિરનાર સોસાયટીમાં રહેતા 25 વર્ષીય યુવાન વિવેકભાઇ ભાબુભાઈ ઘેડીયાએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,દુકાનના માલીક યશ કીશોરભાઈ આસવાની છે, દુકાનમાં મારી નીચે બીજા ત્રણ વ્યકતીઓ…

Read More

વિધાર્થી અને તેના મિત્રોને દુષ્કર્મ કેસમાં ફિટ કરવાની ધમકી આપી રૂ. 17 હજાર પડાવી લીધા’તા Rajkot,તા.26 શહેરમાં પોલીસની ઓળખ આપી ફરતા એક બાદ એક શખ્સના કારનામા બહાર આવી રહ્યા છે ત્યારે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. પોલીસ તરીકેની ઓળખ આપી ચાર શખ્સોની ટોળકીએ છાત્ર અને તેના મિત્રો પાસેથી રૂા. 17,000 પડાવી લીધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.એ ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી સમીર ઉર્ફે ઇસ્માઇલ ચાનિયા અને રોહિત રાજુભાઈ મકવાણા નામના બે શખ્સોને પકડી લઈ અન્ય બે શખ્સોની શોધખોળ શરૂ કરી છે. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ નાના મવા મેઈન રોડ પર દેવનગર 4/66ના ખુણે રહેતા અને થોડા સમય…

Read More

ભયાનક અકસ્માત સર્જી બોલેરો કાર ચાલક ફરાર : શોધખોળ Dabhoi,તા.26 ગુજરાતમાં વધુ એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે, રાજ્યના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.જેમાં બોલેરો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 3 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જીને બોલેરો ચાલક ફરાર થયો હતો. ત્રણ પૈકી એક વ્યક્તિ પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યુંમળતા અહેવાલ પ્રમાણે લગ્ન પ્રસંગ અર્થે ક્વાંટ ગયા હતા. ત્રણ પૈકી એક વ્યક્તિ પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યું છે. સુરેશ નેરસિંગ રાઠવા તેમજ હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. મૃતક મુકેશ સનાભાઇ રાઠવા…

Read More

Bhavnagar,તા.૨૫ ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ફસાયેલા આ ભાવનગરના ગ્રુપને થયેલા દર્દનાક અનુભવ બાદ ઘરે પરત લાવવામાં આવ્યા છે. જોકે અન્ય છ લોકો પહેલાં જ દિવસે શ્રીનગર્થી મુંબઇ અને પછી ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી પહલગામના પ્રવાસે ૨૦ લોકોનું ગ્રુપ ગયું હતું. આતંકવાદી હુમલામાં બચી ગયેલા લોકોએ ભયાનકતાને યાદ કરતાં જણાવ્યું કે તેઓ કેવી રીતે આરામ કરી રહ્યા અને ફોટા પાડી રહ્યા હતા. ત્યારે અચાનક ગોળીબારી શરૂ થઇ. શરૂઆતમાં તેમને લાગ્યું કે હથિયારોથી સજ્જ હુમલાખોરો સેનાના જવાન છે, પરંતુ ટૂંક સમયમાં તેમને ખબર પડી કે તેમના પર આતંકવાદી હુમલો થયો છે. સ્થિતિની વાસ્તવિકતા સામે આવતાં આ ઘાતક ભયમાં ફેરવાઇ ગયો. જેમાં…

Read More

સવારે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ ગામના કેટલાક લોકોએ તેને ઝાડ પર લટકતો જોયો અને તાત્કાલિક પોલીસને જાણ કરી Junagadh, તા.૨૫ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. માત્ર બે દિવસ પહેલાં લગ્નગ્રંથિથી જોડાયેલા ૨૬ વર્ષીય યુવકે ગામની વન વિભાગની નર્સરીના જંગલ વિસ્તારમાં ઝાડ સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. આ અણધારી ઘટનાથી પરિવાર અને ગામમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.ચર ગામમાં એક તરફ લગ્ન પછી ઘરે ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ૨૬ વર્ષીય સુનિલ કરસનભાઈ ડાકીએ નર્સરીમાં જઈને જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક સુનિલ ભેસાણ ખાતે…

Read More