Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા

    May 1, 2026

    સ્વ.મધુબેનનું અવસાન થતા શુક્લ પરિવારે તેમની આંખોનું દાન કરી બે દ્રષ્ટિહીન બાંધવને નવી રોશની આપી

    May 1, 2026

    Jamnagar ભાણવડનાં વેરાડમાં હત્યા કેસનાં આરોપીને આજીવન કેદની સજા

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા
    • સ્વ.મધુબેનનું અવસાન થતા શુક્લ પરિવારે તેમની આંખોનું દાન કરી બે દ્રષ્ટિહીન બાંધવને નવી રોશની આપી
    • Jamnagar ભાણવડનાં વેરાડમાં હત્યા કેસનાં આરોપીને આજીવન કેદની સજા
    • Jamnagar રવિવારે યોજાનારી નીટની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટરે યોજી બેઠક
    • Jamnagar સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા 31 દિવસ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયા
    • Jamnagar જુલાઇના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ
    • Jamnagar માં અકસ્માતમાં ઘવાયેલ બાળકી બાદ પિતાનું પણ મોત
    • Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Budget પૂર્વે પ્રજાની માંગ-આવકવેરા દર ઘટે,રોજગારને મળે પ્રાથમિકતા
    રાષ્ટ્રીય

    Budget પૂર્વે પ્રજાની માંગ-આવકવેરા દર ઘટે,રોજગારને મળે પ્રાથમિકતા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.17
    આગામી બજેટને લઈને કરવામાં આવેલા સર્વેમાં મોટા ભાગના લોકોએ જણાવ્યું હતું કે હવે આવકવેરામાં ઢીલ આપવાનો સમય આવી ગયો છે અને બજેટમાં રોજગાર સર્જનને પ્રાથમીકતા આપવી જોઈએ.

    સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે સરકારે બજેટને કઈ દિશા આપવી જોઈએ. આ સર્વેની એક કોપી કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરવામાં આવી હતી. 

    સર્વેક્ષણના પરિણામો મુજબ લોકોએ દીર્ધકાલિક લક્ષ્યોની તુલનામાં અલ્પ કાલિક સરકારી યોજનાઓને પ્રાથમિકતા આપી છે. જો કે રોજગાર સર્જન બધા માટે ઉચ્ચ પ્રાથમિકતા હતી. સર્વેમાં આવક વેરા દરોમાં થયેલા ફેરફારોને લઇને વ્યાપક અસંતોષ, ખાસ કરીને પગારદાર પ્રોફેશનલ્સ ઘણા નિરાશ હતા.
    બીજી બાજુ જુની વર્સીસ નવી કર વ્યવસ્થા પર હળતા-મળતા મંતવ્યો હતા.

    કેટલાય લોકો ઉચ્ચ કર દર વાળી પરંતુ કરમુક્તિ આપનારી જુની સિસ્ટમના પક્ષમાં હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો આવકવેરા અધિનિયમની ધારા 80-સી અંતર્ગત વધુ છૂટની આશા રાખી રહ્યા હતાં.

    આ સર્વેક્ષણ ઓનલાઇન થયું હતું જેમાં 7,051 લોકોએ ભાગ લીધો હતો.

    રોજગાર સર્જનને લઇને ચિંતા
    બજેટમાં રોજગાર સર્જનને લઇને 73 ટકા લોકોએ અધિકતમ પાંચની રેટીંગ પસંદ કરી હતી. માત્ર 3 ટકા ઉત્તરદાતાએ વિરૂધ્ધ મત આપ્યો હતો.

    કરનો કોટડો ઉકેલવામાં આવે
    ચારમાંથી એક વ્યકિતએ જણાવ્યું હતું કે નવી કરનીતિમાં મુકિત સંતોષકારક હતી, જયારે લગભગ બે તૃતિયાંશ લોકોએ અસંતોષ વ્યકત કર્યો હતો. 9.4 ટકા લોકો આ મામલે અસમંજસમાં હતા પગારદાર 75 ટકા લોકોએ કહ્યું હતું કે દરોમાં ફેરફાર સંતોષ કારક નહોતો 25 લાખતી વધુ કમાનારા લોકો માટે સંતુષ્ટિનું સ્તર 10 ટકા સુધી ઘટી ગયું.

    કર સિસ્ટમને લઈને જ ગુંચવણ
    55 ટકા લોકોએ જુની કર વ્યવસ્થાનું પસંદ કરી હતી, જયારે 45 ટકાએ નવી કર વ્યવસ્થાને બહેતર કરી 25-35 લાખ વર્ષે આવક ધરાવનારા લોકોમાં જૂની કર વ્યવસ્થાને પ્રાથમિકતા આપનારાની સંખ્યા વધીને 67 ટકા થઈ ગઈ અને કુલ પગારદાર વર્ગમાં આ સંખ્યા 61 ટકા થઈ ગઈ. નવી કર વ્યવસ્થાને લગભગ 60 ટકા સેવા નિવૃત લોકોએ પસંદ કરી.

    સર્વે ઓનલાઈન થયો
    ઓનલાઈન પોલમાં 7051 લોકોએ ભાગ લીધો હતો. 68 ટકાની વધુ લોકો મોટા શહેરો મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, પુણે, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ, જયપુર, લખનૌ, પટણા, સુરત, ઈન્દોર, કાનપુર અને નાગપુરથી હતા.

    આ સર્વેમાં 85 ટકા પુરુષ હતા, જેમાં અડધા એટલે કે 51 ટકા પગારદાર વર્ગના હતા, જયારે 10 ટકા વ્યવસાયી હતા અને 19 ટકા છાત્ર હતા. લગભગ 33 ટકાએ દર વર્ષે 15 લાખથી વધુ કમાણી બતાવી, જયારે 40 ટકાએ વાર્ષિક 10 લાખ અને તેથી ઓછી કમાણી બતાવી હતી.

    નજીકના ભવિષ્ય પર ધ્યાન આપો
    છેલ્લા કેટલાક વર્ષોથી નીતિ નિર્માણમાં 2027 માટે ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્ય ચર્ચામાં રહ્યા છે, 54 ટકાનું માનવું છે કે સરકાર લાંબા ગાળાના લક્ષ્યના બદલે તત્કાલ ભવિષ્ય માટે યોજના બનાવે. 44 ટકાએ કહ્યું કે બજેટ પ્રાથમીકતા નિર્ધારિત કરતી વખતે પાંચ વર્ષનું લક્ષ્ય હોય.

    જયારે 10માંથી એક ઈચ્છતા હતા કે એક વર્ષના નાના સમયગાળા માટે પ્રાથમીકતા નકકી થાય. જયારે માત્ર 17 ટકા લોકોએ કહ્યું હતું કે યોજનાની સમય-સીમા બે દાયકાની હોવી જોઈએ.

    આકર્ષક યોજનાઓ પર મંતવ્યો
    આકર્ષક યોજનાઓને લોકોના મત વહેંચાયેલા હતા. આંકડાથી જાણવા મળ્યું હતું કે 41 ટકા લોકોનું માનવું હતું કે મંદી દરમિયાન આકર્ષક બજેટ આપવુ જોઈએ, જયારે 38 ટકા લોકો આ મામલે અસહમત હતા અને 21 ટકા લોકો કોઈ નિર્ણય નહોતા લઈ શકયા.  આ મુદે લગભગ 42 ટકા પુરુષ આકર્ષક બજેટના પક્ષમા હતા જયારે 35 ટકા મહિલા પક્ષમાં નહોતા.

    Budget
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Delhi High Court Video Conference `હેક’ થઈ: સુનાવણી દરમિયાન અશ્લીલ વિડીયો ચાલ્યો

    April 30, 2026
    રાષ્ટ્રીય

    EPFO વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે

    April 30, 2026
    રાષ્ટ્રીય

    Petrol And Diesel Priceનો બોગસ પરિપત્ર વાયરલ: સરકારનો ઈન્કાર

    April 30, 2026
    રાષ્ટ્રીય

    બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે: Inflation વધવાના ભણકારા

    April 30, 2026
    વ્યાપાર

    બેંકોએ Loanની તમામ શરતો સ્પષ્ટપણે જણાવવી પડશે: RBI

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા

    May 1, 2026

    સ્વ.મધુબેનનું અવસાન થતા શુક્લ પરિવારે તેમની આંખોનું દાન કરી બે દ્રષ્ટિહીન બાંધવને નવી રોશની આપી

    May 1, 2026

    Jamnagar ભાણવડનાં વેરાડમાં હત્યા કેસનાં આરોપીને આજીવન કેદની સજા

    May 1, 2026

    Jamnagar રવિવારે યોજાનારી નીટની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટરે યોજી બેઠક

    May 1, 2026

    Jamnagar સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા 31 દિવસ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયા

    May 1, 2026

    Jamnagar જુલાઇના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા

    May 1, 2026

    સ્વ.મધુબેનનું અવસાન થતા શુક્લ પરિવારે તેમની આંખોનું દાન કરી બે દ્રષ્ટિહીન બાંધવને નવી રોશની આપી

    May 1, 2026

    Jamnagar ભાણવડનાં વેરાડમાં હત્યા કેસનાં આરોપીને આજીવન કેદની સજા

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.