Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026

    ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે
    • Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા
    • ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?
    • તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ
    • Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે
    • ભણસાલીની ‘Love and War’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે
    • Ayushmann and Sara ‘ઉડતા તીર’માં એકસાથે જોવા મળશે
    • Dhandhuka માં  ભરવાડ યુવકની કરપીણ હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી કરી,કરફ્યૂ જાહેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»વ્યાજદર યથાવત : Cyber Fraud માં નાણાં ગુમાવનારને વળતર
    મુખ્ય સમાચાર

    વ્યાજદર યથાવત : Cyber Fraud માં નાણાં ગુમાવનારને વળતર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.6
    હાલમાં જ જાહેર થયેલા કેન્દ્ર સરકારના બજેટ અને અમેરિકા સાથેની વ્યાપાર સમજૂતીથી દેશમાં સર્જાયેલ એક પોઝીટીવ અર્થતંત્રના સંકેત વચ્ચે રીઝર્વ બેન્કે આજે તેમની દ્વિમાસિક ધિરાણ નીતિમાં વ્યાજદર 5.25 ટકા યથાવત રાખ્યો છે.

    દેશમાં ફુગાવાની સ્થિતિ સંતોષકારક હોવાની તથા અન્ય તમામ બેઝીક માપદંડોમાં કોઇ મહત્વપૂર્ણ ફેરફાર થયા ન હોવાથી આરબીઆઇએ હાલ અર્થતંત્ર માટે ટતસ્થ વલણ જાળવી રાખ્યું છે અને આર્થિક સર્વેમાં જણાવાયું હતું તે રીતે વિકાસ દર પણ 7.2 ટકા આસપાસ રહેશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે જેના કારણે હાલ બેેન્કોના ધિરાણ અને થાપણદરોમાં કોઇ ફેરફાર થશે નહીં તેવા સંકેત છે.

    આરબીઆઇએ છેલ્લા એક વર્ષમાં 1.25 ટકા વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ હવે તેની પુરેપુરી અસર બેન્ક ગ્રાહકો સુધી પહોંચે તે જોવા માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

    બીજી તરફ લીકવીડીટી વધારવા માટે અનેક ઉપાયો કર્યા છે. સાથોસાથ રિઝર્વ બેન્કે એક મહત્વની જાહેરાતમાં બેન્ક ગ્રાહકો સાથે થતાં સાઇબર ફ્રોડમાં રુા.25 હજારનું વળતર બેન્ક ગ્રાહકને મળે તેવી નવી જોગવાઇ અમલમાં મુકી છે.

    રીઝર્વ બેન્કના ગર્વનર સંજય મલ્હોત્રાએ આજે એક પત્રકાર પરિષદમાં બેન્કની નવી ધિરાણ નીતિ જાહેર કરવાની સાથે જણાવ્યું હતું કે બેન્ક ગ્રાહકોને સાયબર ફ્રોડનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રાહકો તેમની બચત પણ ગુમાવી રહયા છે.

    રિઝર્વ બેન્ક તેને રોકવા માટે અનેકવિધ પગલા લઇ રહી છે. જેમાં હવે ગ્રાહકોને વળતર મળે તેમ નાની રકમના સાયબર ફ્રોડમાં ગ્રાહકને રુા.25 હજારનું વળતર ચુકવવામાં આવશે. જેનું પુરું ફ્રેમવર્ક આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. શ્રી મલ્હોત્રાએ જણાવ્યું હતું કે સાયબર ફ્રોડ રોકવા માટે આરબીઆઇ વધુ આક્રમક રીતે પગલા લેશે.

    Cyber ​​Fraud Interest-Rates
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026
    અમદાવાદ

    Dhandhuka માં  ભરવાડ યુવકની કરપીણ હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી કરી,કરફ્યૂ જાહેર

    April 18, 2026
    અન્ય રાજ્યો

    IIT Kharagpurમાં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Hyderabadમાં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી: ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં નિર્ણય

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iranએ કહ્યું: હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026

    ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?

    April 18, 2026

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026

    Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે

    April 18, 2026

    ભણસાલીની ‘Love and War’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026

    ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.