ગુજરાત

View More News

Gandhinagar,તા.૨ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલે તા. ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની વિશેષ…

Rajkot,તા.1 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મેઘરાજાએ ઘમરોળ્યા બાદ ગઇકાલથી વરસાદનું જોર સર્વત્ર હળવું થયું છે. અને વિવિધ સ્થળોએ માત્ર છુટાછવાયા ઝાંપટા વરસી…

વ્યાપાર

Read More

સૌરાષ્ટ્ર

Bhuj,તા.૨ રક્ષામંત્રી રાજનાથ સિંહે વિજયાદશમી પર ગુજરાતની ધરતી પરથી પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યુ કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતની ડિફેન્સ સિસ્ટમ ભેદવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, અમારી સેનાએ તેનો વળતો જવાબ આપ્યો. રક્ષામંત્રીએ કહ્યુ કે જો સર ક્રીક…

ખેલ જગત

મુખ્ય સમાચાર

ટેક્નોલોજી & ઓટો સમાચાર

New Delhi,તા.1 આજે, ભારતીય ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રમાં ઇતિહાસ રચાયો છે. ઓમેગા સેકી મોબિલિટી (ઘજખ) એ વિશ્વની પ્રથમ ઓટોનોમસ (ડ્રાઇવરલેસ) ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર “સ્વયંગતી” લોન્ચ કરી છે. તેની કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ વાહન હવે વ્યાપારી ઉપયોગ માટે…

લાઈફ સ્ટાઇલ

New Delhi, તા.26 એચઆઈવી અટકાવતું ઈન્જેક્શન ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. આ દવાનું સામાન્ય સંસ્કરણ ભારતમાં વિકસાવવામાં આવશે અને 2027 સુધીમાં બજારમાં ઉપલબ્ધ થશે. આ વર્ષે HIV નિવારણ માટે લેનાકાપાવીર નામની દવાને મંજૂરી…

Read More

રાષ્ટ્રીય

’ઓપરેશન સિંદૂર’માં ભારત દ્વારા તેમની ભૂમિકાને નકારવા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તિગત રોષને કારણે અમેરિકા-પાકિસ્તાન સંબંધો બગડ્યા છે New Delhiતા.૨ ભારતની ગુપ્તચર એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે ગુરુવારે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધવિરામમાં ભૂમિકા…

આંતરરાષ્ટ્રીય

Pakistan,તા.૨ જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (ેંદ્ગૐઇઝ્ર) ના ૬૦મા સત્રમાં ભારતે માનવ અધિકારોના મુદ્દાઓ પર પાકિસ્તાનના દંભનો પર્દાફાશ કર્યો. ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરી, પાકિસ્તાનમાં લઘુમતીઓ પરના અત્યાચારને ઉજાગર કર્યો. ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાજદ્વારી મોહમ્મદ હુસૈને કહ્યું, “એ વિડંબના…

મનોરંજન

New Delhi,તા.૨ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે.…

Mumbai,તા.૨ દુષ્ટતા પર સારાના વિજયની ઉજવણી કરવાના દિવસે  દર વર્ષે, લોકો ભગવાન રામના વિજય અને રાવણના પરાજયના દિવસને દશેરા તરીકે ઉજવે છે. સેલિબ્રિટીઓની પોસ્ટ્‌સે…

મુંબઇ,તા.૨ વરુણ અને જાહ્નવીની રોમેન્ટિક કોમ ફિલ્મ ’સની સંસ્કાર કી તુલસી કુમારી’ આજે દશેરાના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ફિલ્મ જોયા પછી, નેટીઝન્સ તેમની પ્રતિક્રિયાઓ…

Mumbai,તા.૨ ટેલિવિઝન અભિનેત્રી હિના ખાન આજે, ૨ ઓક્ટોબરના રોજ લગ્ન પછીના પોતાના પહેલો જન્મદિવસની ઉજવણી કરી છે. તેના પતિ રોકી જયસ્વાલે આ ખાસ દિવસે…