Rajkot,તા.5
શહેરના મોરબી રોડ પર, જયજવાન જય કિશાન સોસાયટીમાં રહેતા સંજયભાઈ અજાણીને કેન્સરની બીમારી થયા બાદ સારવારમાં મોત નિપજયું હતું.સંજયભાઈ ગોવિંદભાઈ અજાણી (ઉ.વ.47, રહે.જય જવાન જય કીશન સોસાયટી) ગઈકાલે બીમારી સબબ પોતાના ઘરે બે ભાન થઈ ગયા પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અત્રે ઈમરજન્સી રૂમમાં ડો.જાદવે જાઈ તપાસ તેમને મૃત જાહેર કર્યા હતાં. પરિવારજનોએ જણાવ્યું કે બે વર્ષ પહેલા સંજયભાઈને મોઢાનું કેન્સર હોવાની જાણ થતા જૂનાગઢ પંથકના વડાલ ખાતે સારવાર કરાવી હતી.પછી પડખામાં ગાંઠ હોવાનું દોઢેક વર્ષ પહેલા નિદાન થતા સારવાર ચાલુ હતી.દરમિયાન તેમણે ગઈકાલે રાત્રે 8.30 વાગ્યા આસપાસ અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેઓ રીક્ષા તલાવતા સંતાનમાં એક પુત્ર છે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.
Trending
- Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
- Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
- Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
- Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
- Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
- Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
- Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
- Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત

