Rajkot,તા.5
શહેરના મોરબી રોડ પર, જયજવાન જય કિશાન સોસાયટીમાં રહેતા સંજયભાઈ અજાણીને કેન્સરની બીમારી થયા બાદ સારવારમાં મોત નિપજયું હતું.સંજયભાઈ ગોવિંદભાઈ અજાણી (ઉ.વ.47, રહે.જય જવાન જય કીશન સોસાયટી) ગઈકાલે બીમારી સબબ પોતાના ઘરે બે ભાન થઈ ગયા પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અત્રે ઈમરજન્સી રૂમમાં ડો.જાદવે જાઈ તપાસ તેમને મૃત જાહેર કર્યા હતાં. પરિવારજનોએ જણાવ્યું કે બે વર્ષ પહેલા સંજયભાઈને મોઢાનું કેન્સર હોવાની જાણ થતા જૂનાગઢ પંથકના વડાલ ખાતે સારવાર કરાવી હતી.પછી પડખામાં ગાંઠ હોવાનું દોઢેક વર્ષ પહેલા નિદાન થતા સારવાર ચાલુ હતી.દરમિયાન તેમણે ગઈકાલે રાત્રે 8.30 વાગ્યા આસપાસ અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેઓ રીક્ષા તલાવતા સંતાનમાં એક પુત્ર છે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.
Trending
- રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
- 01 મે નું પંચાંગ
- 01 મે નું રાશિફળ
- Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
- America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
- Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
- હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
- Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી

