Author: Shri Nutan Saurashtra

Gondal તા.6 ગોંડલનાં ઘોઘાવદર ગામે વાડીએ દર્શન કરવા ગયેલા વૃધ્ધાનું પાડોશી ની વાડીનાં કુવા માં પડી જતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું.રાજકોટ રહેતો પુત્ર માતાપિતા ને મળવા આવ્યો હતો.પરંતુ કુદરતે કંઇક જુદુ ધાર્યુ હોય તેમાં માતા નાં આકસ્મિક મોત થી હતપ્રત બન્યો હતો.બનાવ અંગે ગોંડલ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા દોડી આવેલા સ્ટાફે કુવામાં થી મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ઘોઘાવદર રહેતા મંજુબેન પ્રવિણભાઈ ધડુક ઉ.65 સવારે નિત્યક્રમ મુજબ વાડીએ આવેલા સુરાપુરા દાદા નાં મંદિરે દર્શન કરવા ગયા હતાં.દર્શન કરી પરત ફરતી વેળા બાજુમાં આવેલી રાજુભાઇ ચોવટીયા ની વાડીએ કુવા માં પાણી…

Read More

Mumbai,તા.06 હવે જાહ્નવી કપૂર પણ પાપારાઝીઓ દ્વારા અભદ્ર એંગલથી ફોટા કે વિડીયો લઈ બાદમાં તેને બહુ ખરાબ રીતે ઝૂમ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાતા હોવા અંગે વાંધો લીધો છે. જાહ્નવીએ થોડા સમય પહેલાં એક પાપારાઝીને રુબરુ મળીને આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જાહ્નવીએ કહ્યું હતું કે ફિલ્મોમાં અમે સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે ભીની સાડી પહેરીને ઉત્તેજક હાવભાવ આપીએ તેમાં અમારી મરજી હોય છે. પરંતુ, અમારી જાણ બહાર અમારા ફોટા ખરાબ એન્ગલથી લઈને દેહના ચોક્કસ ભાગ ઝૂમ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે તેમાં અમારી કોઈ મરજી હોતી નથી. આ બહુ ખોટું છે.  ઉલ્લેખનીય છે કે અગાઉ નોરા ફતેહી,…

Read More

Mumbai,તા.06 સંજય લીલા ભણશાળીએ શરુ કરેલી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ ફરી એક વખત અટવાઈ છે. હાલ પૂરતું તેનું શૂટિંગ પાછું ઠેલાઈ ગયું  હોવાનું કહેવાય છે. અગાઉ રણબીર, વિકી કૌશલ તથા આલિયા ભટ્ટે આ ફિલ્મ માટે પોતાની સળંગ તારીખો આપી દીધી હતો. પરંતુ, સંજય લીલા ભણશાળીએ પોતાની  સ્ટાઈલ પ્રમાણે શૂટિંગ બેહદ ધીમી ગતિએ આગળ વધાર્યું હતું. તેના કારણે રણબીર તથા વિકી કૌશલે આપેલી તારીખોના અનેક દિવસો વેડફાઈ ગયા હતા. હવે પરિસ્થિતિ એ છે કે આલિયા ભટ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ વિકી કૌશલ તથા રણબીરના અનેક સીન્સ બાકી છે. જોકે, હવે રણબીર અને વિકી કૌશલ  પાસે સંજય લીલા ભણશાળીને અનુકૂળ…

Read More

Mumbai,તા.06 કંગના રણૌતની ‘ક્વીન’ ફિલ્મનો સર્જક હવે ‘ક્વીન ટુ ‘ બનાવી રહ્યો હોવાની ચર્ચા કેટલાય દિવસોથી શરુ થઈ છે. હવે એવો દાવો થઈ રહ્યો છે કે આ ફિલ્મનું ટાઈટલ ‘ક્વીન ટુ’ નહિ પરંતુ ‘ફોરેવર ક્વીન’ હશે. આ ઉપરાંત એવો પણ દાવો થઈ રહ્યો છે કે આ ફિલ્મને મૂળ ‘ક્વીન’ ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવા દેવા નહિ હોય. આ સીકવલ  નહિ હોય પરંતુ તદ્દન નવી જ સ્ટોરી હશે. મોટાભાગે આ ફિલ્મમાં કંગનાને બાદ કરતાં કોઈ કલાકારો રીપિટ થવાની સંભાવના પણ નહિવત્ત છે. ઉલ્લેખનીય છે કે મૂળ ‘ક્વીન’ ફિલ્મમાં કંગના સાથે રાજકુમાર રાવ હતો. કંગનાની છેલ્લાં આઠ-દસ  વર્ષમાં કોઈ ફિલ્મ સફળ થઈ…

Read More

Mumbai,તા.06 અક્ષય કુમાર અને વિદ્યા બાલન વર્ષો પછી એક ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે. આ ફિલ્મનું ટાઈટલ ‘રામ ઔર શ્યામ’ નક્કી થયું હોવાનું કહેવાય છે. આ ફિલ્મ અનીસ બઝમી ડિરેક્ટ કરી રહ્યો છે. જોકે, આ ફિલ્મને દિલીપ કુમારની આ જ નામની ક્લાસિક ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવાદેવા નહીં હોય. અક્ષય કુમાર અને અનીસ બઝમી પણ લાંબા સમય પછી કોલબરેટ કરી રહ્યા છે. ફિલ્મમાં બીજી હિરોઈન તરીકે રાશિ ખન્ના છે જ્યારે વિજય રાઝ પણ મહત્વની ભૂમિકામાં હશે. અક્ષય કુમાર અને વિદ્યા બાલન આ અગાઉ ‘મિશન મંગલ’, હે બેબી ‘ તથા  ‘ભૂલભૂલૈયા’  જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. ફિલ્મનું શૂટિંગ ગત જાન્યુઆરીમાં…

Read More

Mumbai,તા.06 મણિરત્નમના દિગ્દર્શનની આગામી ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જોડી જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ જલદી શરૂ થાય તેવી અટકળ છે. આ ફિલ્મને લઇને અન્ય કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી. રિપોર્ટસની માનીએ તો ફિલ્મસર્જકે એક નાનો પ્રમોશનલ વીડિયો શૂટ કર્યો હતો. ફિલ્મની શૂટિંગના શરૂઆત પહેલા આ પ્રોજેક્ટને ઇન્ટ્રોડયુસ કરવામાં આવશે. ફિલ્મની મુખ્ય ફોટોગ્રાફી જૂન મહિનાની શરૂઆતમાં કરવામાં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મનું શૂટિંગ ફક્ત ૪૦ દિવસના શેડયૂલમાં જ કરવાની યોજના છે.

Read More

Mumbai,તા.06 હંસલ મહેતાનો આગામી પ્રોજેક્ટ ઓટીટી રિલીઝ બિલિયોનર પર આધારિત છે. રિપોર્ટસના અનુસાર, આ વેબ સીરીઝ એક પાવરફુલ બિઝનેસમેનની તાકાત, પૈસા અને બરબાદીની વાર્તા પરઆધારિત હશે. રિપોર્ટસમાં એમ પણ જણાવામાં આવ્યું છે કે, આ વેબ સીરીઝ વિજય માલ્યા અથવા તો લલિદ મોદીથી પ્રેરિત હોઇ શકે છ.ે જોકે હજી સુધી હંસલ મહેતાએ આ બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી. જોકે આ એક ફોર્મલ બાયોપિક ન બનતા એક હાઇ-સ્ટેટસ ડ્રામા તરીકે બનાવવામાં આવશે. આ વેબ સીરીઝ બિલિયનેરને હંસલ મહેતા અને રોબી ગ્રેવાલના સપોર્ટમાં બનાવવામાં આવી રહી છે. આ સીરીઝ અસલ જિંદગીની ઘટનાઓ અને  પાત્રો પર આધારિત હશે. સીરીઝમાં અર્જુન રામપાલ ક્યુ પાત્ર ભજવશે…

Read More

Mumbai,તા.06 આનંદ એલ રાય નિર્મિત હોરર-કોમેડી ફિલ્મ નવી નવેલીનું શૂટિંગ  ૭ એપ્રિલથી શરૂ કરવાની છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ હશે જેમાં અભિનેત્રી નવી દુલ્હનના રોલમાં જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ મુંબઇ,ભોપાલ અને મેરઠમાં કરવામાં આવશ.ે યામીની ભૂમિકા એક આદર્શ દુલ્હનની હશે પરંતુ તેનો દિયર અને તેના સાસરિયા તેના ઇરાદ પર શક કરવા લાગતા જોવા મળશે. તેની પાસે અલૌકિક શક્તિ હોવાનું તેઓ માનવા લાગશે.આ ફિલ્મની વાર્તામાં હોરર, કોમેડી અને પૌરાણિક કથાઓનું મિશ્રણ સમાવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ એક મહિનાના શેડયુલના શૂટિંગની યોજના સાથે કરવામાં આવશે. એક સૂત્રે જણાવ્યું હતું કે, યામી  અને અન્ય કલાકારો મલાડના માલવણીમાં શૂટિંગ શરૂ કરશે જ્યાં એક…

Read More

Mumbai,તા.06 ઇમરાન હાશ્મીની આવારપન ટુ અને સની દેઓલની લાહોર ૧૯૪૭  સ્વતંત્રતાના દિવસના અઠવાડિયે થિયેટરમાં રિલીઝ કરવાની યોજના છે. તેથી આ બન્ને ફિલ્મો રૂપેરી પડદે ક્લેશ થાય તેવી શક્યતા છે.જોકે આવારાપન ટુની રિલીઝની ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ તેને સ્વતંત્રતા દિવસના અઠવાડિયાની રિલીઝનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. લાહોર ૧૯૪૭માં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા જોવા મળવાના છે. જેનું નિર્માણ આમિર ખાનના બેનરનું છે. આવારાપન ટુમાં ઇમરાન હાશ્મી ઇને  દિશા પટાણીની જોડી જોવા મળશે. આ ફિલ્મને પહેલા ૩ એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવવાની હતી પરંતું ફિલ્મોના દ્રશ્યોના થોડા શૂટિંગ બાકી હોવાથી રિલીઝ થઇ શકી નહીં. આપછી તેને સ્વતંત્રતાના દિવસના અઠવાડિયે…

Read More

Bangalore, તા.6 IPL 2026 ની 11મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કારણે સીઝનની સૌથી યાદગાર મેચોમાંની એક બની ગઈ. ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 250 રન બનાવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું એટલું જ નહીં, પરંતુ એ પણ બતાવ્યું કે અન્ય ટીમો માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન પાસેથી ટ્રોફી છીનવી લેવી સરળ રહેશે નહીં. રવિવારે બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, RCBએ ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી દ્વારા મજબૂત શરૂઆત કરી. બંનેએ પ્રથમ વિકેટ માટે 37 રનની ભાગીદારી કરી. કોહલી 18 બોલમાં 28 રન બનાવીને આઉટ…

Read More