Author: Shri Nutan Saurashtra

મૂળ ફિલ્મ લેખિકા લોરેન વાયઝબર્ગરની ૨૦૦૩ની નવલકથા પર આધારિત હતી, જેમાં એક યુવા મહિલાનો ફેશન મેગેઝિનમાં કામ કરતી વખતેનો અનુભવ દર્શાવવામાં આવ્યો છે Mumbai, તા.૪ મેરીલ સ્ટ્રીપ અને એન હેથવે એ આખરે ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા ૨’નું પ્રમોશન વર્લ્ડ વાઇડ શરૂ કરી દીધું છે. ત્યારે તેમની આ પ્રેસ ટૂર દરમિયાન તાજેતરમાં જ મેરીલ સ્ટ્રીપે એક એવું ફેશન સ્ટેટમેન્ટ આપ્યું, જેનાથી તે ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. મેરીલ હવે આઇકોનિક મિરાન્ડા પ્રિસ્ટલી તરીકે પરત આવી રહી છે. તાજેતરમાં એક શો માટે, મેરિલ સ્ટ્રીપે ધ ડેવિલ વીયર્સ પ્રાડામાંથી પ્રખ્યાત સેર્યુલિયન બ્લુ સ્વેટર પહેરવાનું પસંદ કર્યું હતું. પહેલી ફિલ્મના ચાહકોને યાદ હશે કે…

Read More

ઉડાનની સલામતી અંગેના તર્ક અને ખાતરીઓ વિશે જાણતા હોવા છતાં, તેણે સ્વીકાર્યું કે ટર્બ્યુલન્સ દરમિયાન તર્કસંગત વિચાર ઘણીવાર પાછળ રહી જાય છે Mumbai, તા.૪ “ફ્લાઇટમાં જતાં પહેલાંના દિવસોમાં મને ચિંતા રહે છે” તેની એનર્જેટિક એક્શન અને સુપર ડાન્સ મૂવ્સ માટે જાણીતા ટાઇગગર શ્રોફે તાજેતરમાં એક ઓછા જાણીતા, ખૂબ વ્યક્તિગત પડકાર એવા ઉડાવાના ડર વિશે ખુલાસો કર્યો હતો. એક યુટ્યુબર સાથેની પોડકાસ્ટમાં ખુલીને કરેલી વાતચીતમાં, ટાઇગરે ઍરોફોબિયા સાથેના પોતાના સંઘર્ષ અને તે કેવી રીતે તેના જીવન અને કામને અસર કરે છે તે વિશે વાત કરી હતી.પોતાને આ ડર કઈ રીતે શરૂ થયો તે વિશે ટાઇગરે કહ્યું, “હું ખરેખર એક થેરાપિસ્ટ પાસે…

Read More

આવારાપન ફિલ્મે વર્ષોથી કલ્ટ સ્ટેટસ મેળવ્યું છે અને તેનાં ગીતો દર્શકો માટે એવરગ્રીન બની ગયાં છે Mumbai, તા.૪ ઇમરાન હાશમી અને દિશા પટ્ટણીની ફિલ્મ આવારાપન ૨ હવે ૨૦૨૬માં રિલીઝ થઈ રહી છે. આવારાપનની સિક્વલ તરીકે, આ ફિલ્મ બૂક માય શો અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહી છે કારણ કે નિર્માતાઓએ અગાઉ ૩ એપ્રિલની રિલીઝ ડેટ જાહેર કરી હતી. શૂટિંગ હજુ બાકી હોવાથી એવા અહેવાલ છે કે આવારાપન ૨ માટે નવી રિલીઝ તારીખ નક્કી કરવામાં આવી છે.વિશ્વસનીય સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આવારાપન ૨ હવે સ્વતંત્રતા દિવસ ૨૦૨૬ના વીકએન્ડ દરમિયાન મોટા પડદા પર રિલીઝ થશે. સુત્રએ જણાવ્યું, “આવારાપન ૨ એક…

Read More

Mumbai,તા,04 રોહિત રોયની દીકરી કિયારા હિરોઈન બનવાની છે. સાજિદ નડિયાદવાલાના દીકરા સુભાનની ફિલ્મ ‘ઐસી દિવાનગી’માં તેને લીડ હિરોઈન તરીકે સિલેક્ટ કરવામાં આવી છે. બોલિવુડમાં કિયારા અડવાણી ઓલરેડી જાણીતી હિરોઈન હોવાથી રોહિતની દીકરી પોતાનું સ્ક્રીન નેમ બદલીને એરાહ બોઝ રાખે તેવી ચર્ચા છે. જોકે, તેને કોઈ સત્તાવાર કન્ફર્મેશન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ ઓલરેડી શરુ થઈ ગયું છે. શશાંક ખૈતાન આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે.

Read More

Mumbai,તા,04 ‘સૈયારા’માં રોમાન્ટિક હિરો તરીકે સફળ થયા બાદ અહાન પાંડેએ હવે  એક્શન રોલ સ્વીકાર્યો છે. તેણે પોતાની નવી એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલુ કરી દીધું છે. અલી અબ્બાસ ઝફર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે.  આ ફિલ્મમાં શર્વરી વાઘ અહાનની હિરોઈન હશે. હાલ  મુંબઈમાં શૂટિંગ ચાલી રહ્યું છે અને આ પછી ફિલ્મની ટીમ મે મહિનામાં લંડન માટે રવાના થશે. જ્યાં  કેટલાંક એક્શન દ્રશ્યોનું શૂટિંગ થશે. ‘સૈયારા’ની સફળતા બાદ અહાન પર ઓફરોનો ઢગલો થયો હતો. જોકે, તેણે બહુ કાળજીપૂર્વક નવી ફિલ્મો સ્વીકારવાનું નક્કી કર્યું છે.

Read More

Mumbai,તા,04 ‘હેરાફેરી થ્રી’ આડે એક નવું વિધ્ન આવ્યું છે. આ ફિલ્મના લેખક  રોહન શંકરે જ ફિલ્મ છોડી દીધી છે.  ફિલ્મ આડે એક પછી એક કાનૂની સમસ્યાઓ આવી રહી  હોવાથી તેણે આ ફિલ્મ છોડી હોવાનું જણાવ્યું છે. અગાઉ આ ફિલ્મમાં પરેશ રાવલે અચાનક કામ કરવાનો ઈન્કાર કરી દેતાં તેને નોટિસ અપાઈ હતી. પરેશ રાવલને મનાવાયા બાદ મૂળ મલયાલમ ફિલ્મ ‘રામજી રાવ સ્પીકિંગ’ના  સર્જકોએ ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ તેમની પાસે હોવાના મુદ્દે કાનૂની લડાઈની ચિમકી આપી હતી. રોહન શંકરે કહ્યું હતું કે આ કાનૂની વિવાદોને કારણે અમારું કામ આગળ વધી શકતું નથી. આ સંજોગોમાં પોતે કંટાળી ગયો છે.

Read More

Mumbai,તા,04 ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવે છ કરોડ રુપિયા ભરવા ૩૦  દિવસની મુદ્દત માગી હતી પરંતુ હાઈકોર્ટે તે માટે ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે આ કેસમાં પોતાનો  ચુકાદો અનામત રાખ્યો છે. રાજપાલ અગાઉ આ કેસમાં તિહાર જેલમાં કેદ રહ્યો હતો. બાદમાં તેને જામીન મળ્યા હતા. રાજપાલે પોતે પૈસા ભરવા તૈયાર છે  એમ સુનાવણીમાં જણાવ્યું હતું. જોકે, અદાલતે તેની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે તમારા અને તમારા વકીલનાં નિવેદનમાં વિરોધાભાસ છે. વકીલ એવુું કહી રહ્યા છે કે તમે જેલવાસ ભોગવી લીધો હોવાથી હવે ચૂકવણી માટે તમે રાજી નથી. આ દરમિયાન રાજપાલે અદાલતને ભાવુક થઈને કહ્યું હતું કે પોતે ઓલરેડી પાંચ ફલેટ…

Read More

Mumbai,તા,04 સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ  શરૂ થઇ ગયું છે.જેમાં મુખ્ય રોલ રાજકુમાર રાવ ભજવી રહ્યો છે. રાજકુમાર રાવ  સોશિયલ મીડિયા  પર જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મનું શૂટિગ શરૂ કરી દીધું છે. ફિલ્મને લવ રંજન પ્રોડયુસ કરી રહ્યો છે અને વિક્રમાદિત્ય મોટવાને ડાયરેકટ કરી રહ્યો છે. આ ફિલ્મનું શીર્ષક ‘દાદા : ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’ રાખવામાં આવ્યું છે. રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીની બાયોપિકમાં  મુખ્ય રોલ કરી રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે ક્રિકેટની ખાસ તાલીમ લીધી છે. આ ઉપરાંત સૌરવ ગાંગુલીના પરિવાર સાથે પણ ઘણો સમય પસાર કર્યો છે. જોકે, ટ્રેડ વર્તુળો આ ફિલ્મની સફળતા વિશે અત્યારથી જ શંકા  સેવી રહ્યા…

Read More

Mumbai, તા.4 ફટાફટ ક્રિકેટની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ આઇપીએલના પ્રારંભને એક સપ્તાહનો સમય થઇ ગયો છે ત્યારે આજે પ્રથમ `ડબલ ટેડર’ અર્થાત એક દિવસમાં બે મેચ રમાશે. પ્રથમ મેચમાં પરાસ્ત ગુજરાતની ઘરઆંગણે રાજસ્થાન સામે ટક્કર થશે જ્યારે દિલ્હીના હોમગ્રાઉન્ડ પર મુંબઇની કસોટી થશે. અમદાવાદમાં ગુજરાત રાજસ્થાન વચ્ચે રમાનારા મુકાબલામાં ગુજરાત દબાણ હેઠળ છે. રાજસ્થાનમાં રબાડા, સિરાજ અને પ્રસિધ્ધ ક્રિષ્ના જેવા બોલરોના બોલિંગ આક્રમક સાથે સ્ફોટક વન્ડરબોય વૈભવ સૂર્યવંશી જેવા બેટરોનો બેટીંગ પાવર પણ છે. જ્યારે હવે શુભમન ગીલ રણનીતિ બદલાવે છે કે કેમ તેના પર મીટ છે. દિલ્હી કેપિટલ્સે ગયા વર્ષે પોતાના હોમ ગ્રાઉન્ડ, અરૂણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન સામે એકમાત્ર જીત…

Read More

New Delhi,તા,04 વરૂણ ચક્રવર્તીના રહસ્યમય સ્પિનનો તોડ બેટ્સમેનો એ શોધી લીધો છે.તેની સ્પિન હવે બિનઅસરકારક સાબિત થઈ રહી છે. T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા બાદ, તેણે IPLમાં પણ સારું પ્રદર્શન કર્યું નથી. કોલકાતા માટે રમી રહેલ ચક્રવર્તીએ બે મેચમાં છ ઓવરમાં 13.17 ની સરેરાશથી 79 રન આપ્યા છે. તેણે હજુ સુધી એક પણ વિકેટ લીધી નથી. વર્લ્ડ કપ અને આઈપીએલ વચ્ચેના વિરામથી તેને ફરીથી ટ્રેક પર આવવામાં મદદ મળશે તેવી અપેક્ષા હતી. પરંતુ મુંબઈ સામેની મેચમાં કઈ બદલાયું નહીં. તેણે વિકેટ લીધા વિના 48 રન આપ્યા. બીજી મેચમાં, હૈદરાબાદના અભિષેકે તેની બોલિંગમાં ઘણા રન બનાવ્યા. કોલકાતાના મુખ્ય કોચ અભિષેક નાયર પણ…

Read More