- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Author: Vikram Raval
તા.30-04-2025 બુધવાર તિથિ તૃતીયા (ત્રીજ) – 14:15:06 સુધી નક્ષત્ર રોહિણી – 16:19:11 સુધી કરણ ગરજ – 14:15:06 સુધી, વાણિજ – 24:46:31 સુધી પક્ષ શુક્લ યોગ શોભન – 12:01:16 સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:07:38 સૂર્યાસ્ત 19:06:19 ચંદ્ર રાશિ વૃષભ – 27:16:02 સુધી ચંદ્રોદય 07:57:00 ચંદ્રાસ્ત 22:15:59 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 17 મહિનો પૂર્ણિમાંત વૈશાખ મહિનો અમાંત વૈશાખ દિન કાળ 12:58:41 અશુભ સમય દુર મુહુર્ત 12:11:01 થી 13:02:56 ના કુલિક 12:11:01 થી 13:02:56 ના દુરી / મરણ 17:22:30 થી 18:14:25 ના રાહુ કાળ 12:36:58 થી 14:14:19 ના કાલવેલા/અર્ધ્યામ 06:59:32 થી 07:51:27 ના યમ ઘંટા…
તા.30-04-2025 બુધવાર મેષ આજે કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે. તમને સલાહ આપવા માં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધન હાનિ થયી શકે છે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. તમારા દિલ પર રૉમાન્સનું રાજ હશે. વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્ર માં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે. તમે આપેલા કામ ને સમય સીમા પહેલાજ પૂર્ણ કરી લેશો. તમારા વડે આજ ના દિવસ માં એવા કામ કરવા માં આવશે જેના વિષે તમે ઘણી વાર…
બૌલિયા વિસ્તારમાં રહેતા એક છોકરાની સગાઈ ચાર મહિના પહેલા ગોંડા જિલ્લાના એક ગામની છોકરી સાથે થઈ હતી Lucknow,તા.૨૯ બૌલિયા વિસ્તારમાં રહેતા એક છોકરાની સગાઈ ચાર મહિના પહેલા ગોંડા જિલ્લાના એક ગામની છોકરી સાથે થઈ હતી. આ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ, પરંતુ આ સમય દરમિયાન છોકરીની માતાએ પણ છોકરા સાથે વાત કરવાનું શરૂ કર્યું. જેમ અલીગઢમાં સાસુ તેના થનારા જમાઈ સાથે ભાગી ગઈ, તેવી જ રીતે યુપીના બસ્તીમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પણ એક મહિલા તેના થનારા જમાઈ સાથે ભાગી ગઈ. આ ઘટના બસ્તીના દુબૌલિયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પરિવારની માહિતી પર પોલીસે છોકરા…
સામાન્ય લોકો માટે નાની રકમની નોટની ઉપલબ્ધતા વધારવા માટે આ પગલું લેવું જરૂરી છે New Delhi,તા.૨૯ બેન્ક એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે મોટાભાગે રૂ. ૫૦૦ની જ નોટ નીકળે છે. ૧૦૦-૨૦૦ની નોટ ભાગ્યે જ જોવા મળતી હોય છે. પરંતુ હવે આમ નહીં થાય. આરબીઆઈએ મહત્ત્વનો નિર્ણય લેતાં તમામ બેન્કોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, એટીએમમાંથી રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ની નોટ પણ નીકળે. આરબીઆઈએ સોમવારે બેન્કોને નિર્દેશ આપ્યા હતાં કે, સામાન્ય લોકો માટે નાની રકમની નોટની ઉપલબ્ધતા વધારવા માટે આ પગલું લેવું જરૂરી છે. બેન્કોએ એટીએમમાંથી આ મૂલ્યના કરન્સી નોટ પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે તેની ખાતરી કરવી. બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ…
ચીનના લિયાઓયાંગ શહેરના લિઓનિંગ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટમાં બપોરે ૧૨.૨૫ વાગ્યે અચાનક આગ લાગી હતી China,તા.૨૯ ઉત્તર ચીનના લિયાઓનિંગ શહેરમાં એક લોકપ્રિય રેસ્ટોરન્ટમાં ભીષણ આગમાં ૨૨ લોકોના મોત થયા. આ અકસ્માતમાં ૩ લોકો ઘાયલ થયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃત્યુઆંક વધુ વધી શકે છે. ભયંકર આગ બપોરે ૨ વાગ્યાની આસપાસ લાગી હતી. આ ભીષણ આગ તરત જ એક બહુમાળી ઇમારતને ઘેરી લે છે, જેની બારીઓ અને દરવાજાઓમાંથી આગ નીકળતી જોવા મળી હતી. જોકે અધિકારીઓ હજુ સુધી આગનું ચોક્કસ કારણ શોધી શક્યા નથી, ચીનમાં ઔદ્યોગિક અકસ્માતો ઘણીવાર નબળા સલામતી ધોરણો, અપૂરતી તાલીમ અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા હોય છે. રેસ્ટોરન્ટમાં આગ લાગવાના કેટલાક કારણો…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૪.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૧૮ સામે ૮૦૩૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૧૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૨૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૫૨ સામે ૨૪૪૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૯૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭…
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ. 590 ઘટ્યો, ચાંદીનો વાયદો 733 વધ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ. 67ની નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 13872.3 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 76030.23 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12127.27 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22016 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 89902.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 13872.3 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 76030.23 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22016 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.…
New Delhi,તા.૨૯ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને નિર્દોષ લોકોની ક્રૂર હત્યાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો ભભૂકી રહ્યો છે. બધા લોકો અને રાજકીય પક્ષો આતંકવાદ સામે એક થયા છે અને આતંકવાદીઓ અને તેમના માસ્ટર પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. દરમિયાન, હવે કોંગ્રેસ પાર્ટીએ પહેલગામ હુમલા અંગે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે- “આ સમયે,…
New Delhi,તા.૨૯ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના નવીનતા ઇકોસિસ્ટમમાં રોકાણને વેગ આપવાના હેતુથી રૂેંય્સ્ સમિટનો પ્રારંભ કરાવ્યો. રાષ્ટ્રીય રાજધાનીના ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. આ જોડી પરિષદ તેના પ્રકારની પ્રથમ મહત્વપૂર્ણ નીતિ પરિષદ છે. તેમાં સરકાર, શૈક્ષણિક ક્ષેત્ર, ઉદ્યોગ અને નવીનતા ઇકોસિસ્ટમના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજરી આપી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ મહાનુભાવોને સંબોધિત કર્યા. રૂેંય્સ્ ઇનોવેશન કોન્ક્લેવ ૨૦૨૫ ને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પ્રતિભા, સ્વભાવ અને ટેકનોલોજીનો ત્રિમૂર્તિ ભારતનું ભવિષ્ય બદલી નાખશે. આ માટે, અમે ભારતના બાળકોને તેમના બાળપણમાં જ એક મહત્વપૂર્ણ પોસ્ટર આપી રહ્યા છીએ. વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અમે આગામી ૨૫…
New Delhi,તા.૨૯ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર ભારતમાં ગુસ્સો છે. દરેક વ્યક્તિ આતંકવાદ અને તેના સમર્થકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહી છે. પહેલગામ હુમલામાં પાકિસ્તાન પણ સામેલ છે. ત્યાંના શાસકો આ હકીકત સ્વીકારી રહ્યા નથી પરંતુ હવે આ નાપાક ષડયંત્રના મોટા પુરાવા પ્રકાશમાં આવ્યા છે. પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદી હાશિમ મુસા પાકિસ્તાની પેરા કમાન્ડો હોવાનું બહાર આવ્યું. પહેલગામ હુમલામાં પાકિસ્તાની ષડયંત્રનો સૌથી મોટો પુરાવો સામે આવ્યો છે. આ હુમલામાં પાકિસ્તાની સેના અને આઇએસઆઇનો હાથ હોવાના પુરાવા છે. હુમલામાં સામેલ હાશિમ મુસા પાકિસ્તાની આર્મીનો કમાન્ડો છે. આતંકવાદી મુસા પાકિસ્તાની સ્પેશિયલ ફોર્સનો ભૂતપૂર્વ પેરા કમાન્ડો છે. આતંકવાદી મુસા લશ્કર સાથે પણ…
