Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval: પ્ર.પાટણ વિસ્તારમાં જુગાર રમતા ૭ ને ઝડપતી એલસીબી

    July 20, 2026

    Veraval: વેરાવળથી હરિદ્વાર સુધીની ખાસ ટ્રેન નિયમીત ચલાવવા માંગ

    July 20, 2026

    Rajkot BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો.વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત

    July 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval: પ્ર.પાટણ વિસ્તારમાં જુગાર રમતા ૭ ને ઝડપતી એલસીબી
    • Veraval: વેરાવળથી હરિદ્વાર સુધીની ખાસ ટ્રેન નિયમીત ચલાવવા માંગ
    • Rajkot BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો.વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત
    • Rajkot ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ
    • શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો
    • Rajkot ડિવિઝનની નવીન પહેલ AI આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવવામાં આવ્યું
    • શ્રાવણ ૨૦૨૬ Somnath આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે
    • કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો.વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત
    રાજકોટ

    Rajkot BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો.વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૨૦

    પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા રાજકોટ શહેરની ઇછઝજ વ્યવસ્થાને લઈને ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા મેયર શ્રી ડો.નેહલ શુકલ અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી પરેશ પીપળીયાને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. ડો.કથિરિયાએ જણાવાયું છે કે રાજકોટ શહેરના ઝડપી વિકાસ, વધતી વસ્તી, વાહનોની વધતી સંખ્યા અને બદલાતી શહેરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇછઝજ (ઇીત છફાશમ ઝફિક્ષતશિં જુતયિંળ) વ્યવસ્થાનો અમલ કરવામાં આવ્યો હતો, જેના મુખ્ય હેતુ જાહેર પરિવહનને વધુ ઝડપી, સુવ્યવસ્થિત, સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવાના હતા. સાથે સાથે ટ્રાફિકનું ભારણ ઘટાડવું, સામાન્ય નાગરિકોને સસ્તું અને સમયબદ્ધ પરિવહન ઉપલબ્ધ કરાવવું તથા પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો કરવો વગેરે તેની પાછળના મહત્વના હેતુઓ રહ્યા હતા.

    ડો.કથિરિયાએ વધુ જણાવાયું કે ઘણા લાંબા ગાળાના અનુભવ પછી ઇછઝજ કોરિડોરમાં બસોની અવરજવર મર્યાદિત છે, જ્યારે બીજી તરફ બંને સાઈડના સામાન્ય માર્ગો પર ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે. પરિણામે એક તરફ ઇછઝજ માટે અનામત માર્ગનો પૂરતો ઉપયોગ થતો નથી અને બીજી તરફ સામાન્ય વાહનચાલકોને ટ્રાફિક, સમયના બગાડ અને વધતા ઇંધણ વપરાશનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સમગ્ર ઇછઝજ પ્રોજેક્ટનું સર્વાંગી મૂલ્યાંકન તથા ઇકોનોમિક અને સોશિયલ ઓડિટ કરવું અત્યંત જરૂરી બની ગયું છે.

    ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ પોતાની રજૂઆતમાં ખાસ ભાર મૂક્યો છે કે ઇછઝજ માટે થયેલા કુલ મૂડીરોકાણ, દૈનિક સંચાલન ખર્ચ, જાળવણી ખર્ચ, બસોની સંખ્યા, દૈનિક મુસાફરોની સંખ્યા, બસોની ઓક્યુપન્સી, આવક-ખર્ચનું પ્રમાણ અને શહેરને મળતા વાસ્તવિક લાભો અંગે પારદર્શક અને વૈજ્ઞાનિક અભ્યાસ થવો જોઈએ. સાથે સાથે દિવસ દરમિયાન ઇછઝજ રૂટમાંથી કેટલા વાહનો પસાર થાય છે, કેટલા લોકો તેનો ઉપયોગ કરે છે અને બાજુના માર્ગો પર કેટલો વધારાનો ટ્રાફિક સર્જાય છે તેનો પણ સર્વે કરવાની જરૂરિયાત છે. આજે પ્રશ્ન એ છે કે વર્તમાન સ્થિતિમાં ખરેખર ઇંધણનો બચાવ થઈ રહ્યો છે કે ટ્રાફિક જામ અને લાંબા રૂટના કારણે વધુ ઇંધણનો બગાડ થઈ રહ્યો છે ? રાજકોટ શહેરની જનમાનસિકતા અને વાસ્તવિક જરૂરિયાતોને પણ સમજવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

    ડૉ. કથીરિયાએ જણાવ્યું હતું કે માત્ર વિદેશી મોડેલોથી પ્રેરાઈને નસ્ત્રકોપી-પેસ્ટથથ પ્રકારની શહેરી પરિવહન વ્યવસ્થા અપનાવવાને બદલે શહેરની ભૂગોળ, વસ્તી ઘનતા, માર્ગોની રચના, લોકોની જીવનશૈલી અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેર માટે યોગ્ય અને વ્યવહારુ પરિવહન મોડેલ વિકસાવવાની જરૂરિયાત છે. તેમણે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે ઇછઝજ અંગે વિશેષજ્ઞ સમિતિ દ્વારા સર્વે, ટ્રાફિક અભ્યાસ, ઇકોનોમિક ઓડિટ અને જનઅભિપ્રાય આધારીત સમીક્ષા હાથ ધરવામાં આવે અને લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને જાહેર પરિવહન અંગે યોગ્ય આયોજન કરવામાં આવે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ

    July 20, 2026
    રાજકોટ

    શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો

    July 20, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનની નવીન પહેલ AI આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવવામાં આવ્યું

    July 20, 2026
    રાજકોટ

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: ગાડી સીઝિંગના નાણાની ઉઘરાણીમાં યુવાન પર હુમલો

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval: પ્ર.પાટણ વિસ્તારમાં જુગાર રમતા ૭ ને ઝડપતી એલસીબી

    July 20, 2026

    Veraval: વેરાવળથી હરિદ્વાર સુધીની ખાસ ટ્રેન નિયમીત ચલાવવા માંગ

    July 20, 2026

    Rajkot ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ

    July 20, 2026

    શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો

    July 20, 2026

    Rajkot ડિવિઝનની નવીન પહેલ AI આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવવામાં આવ્યું

    July 20, 2026

    શ્રાવણ ૨૦૨૬ Somnath આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે

    July 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval: પ્ર.પાટણ વિસ્તારમાં જુગાર રમતા ૭ ને ઝડપતી એલસીબી

    July 20, 2026

    Veraval: વેરાવળથી હરિદ્વાર સુધીની ખાસ ટ્રેન નિયમીત ચલાવવા માંગ

    July 20, 2026

    Rajkot ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ

    July 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.