Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 જાન્યુઆરીનું પંચાંગ
    • 22 જાન્યુઆરીનું રાશિફળ
    • 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: જગન્નાથ ભગવાનની એક રથયાત્રા એવી છે, બીજે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળે છે
    સુરત

    Surat: જગન્નાથ ભગવાનની એક રથયાત્રા એવી છે, બીજે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળે છે

    Vikram RavalBy Vikram RavalJune 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા,25

    અમદાવાદમાં શુક્રવારે (27 જૂન) ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. જોકે, આ દિવસે ભારતભરમાં નાની-મોટી અનેક રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એવામાં સુરતમાં પણ અષાઢી બીજના દિવસે એક-બે નહીં પરંતુ સાત રથયાત્રા નીકળે છે. પરંતુ, એક જગન્નાથ ભગવાનની એક રથયાત્રા એવી છે, જે અષાઢી બીજે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળે છે.સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલા ઈસ્કોન મંદિરની રથયાત્રા અષાઢી બીજના ત્રીજા કે ચોથા દિવસે નીકળે છે તેનું મુખ્ય કારણ એ હોય છે કે જે ભક્તો મુખ્ય યાત્રામાં ભગવાનના દર્શન નથી કરી શકતા કે તેનો લ્હાવો નથી લઈ શકતા તે લોકો આ રથયાત્રામાં ભગવાનના દર્શન કરે.વેસુ ખાતે આવેલા ઈસ્કોન મંદિરની રથયાત્રા આગામી 29 જૂન એટલે કે રવિવારના રોજ નીકળશે. આ રથયાત્રામાં મુખ્ય આકર્ષણ હોય છે કે, ભગવાનના ભક્તો જ તેમના વસ્ત્રો બનાવે છે અને ડિઝાઇન કરે છે. આ સાથે જ રથ રંગવાનું અને આકાર આપવાનું કામ પણ ભક્તો દ્વારા કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા વેસુ વિસ્તારના અલગ અલગ સોસાયટીઓ સહિત એપાર્ટમેન્ટોમાં જાય છે એટલે કે ભગવાન જાતે લોકોને દર્શન આપવા માટે તેઓના ઘર આંગણા સુધી જાય છે. આ રથયાત્રામાં હજાર કરતાં વધુ લોકો જોડાય છે અને 800 થી હજાર કિલોનો પ્રસાદ બને છે જે ભક્તોને વહેંચવામાં આવે છે. આ રથયાત્રા અન્ય રથયાત્રા કરતા અલગ હોય છે કારણ કે તે અષાઢી બીજના દિવસે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળતી હોય છે.આ સિવાય સુરતમાં છ અન્ય જગ્યાએથી રથયાત્રાઓ નીકળે છે. જેમાં સૌથી મોટી જહાંગીરપુરા ખાતે આવેલા ઈસ્કોન મંદિરની 21 કિલોમીટર લાંબી અને ત્યારબાદ વરાછા ઈસ્કોન મંદિર ખાતેથી નીકળતી રથયાત્રા હોય છે. જ્યારે સૌથી જૂની રથયાત્રા લંકા વિજય હનુમાન મંદિર ખાતેથી નીકળે છે. જોકે, ભેસ્તાન, પાંડેસરા અને સચિન ખાતેથી પણ રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રાઓમાં ભક્તોને ભગવાનની અલગ અલગ ઝાંખીઓના દર્શન થાય છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat માં ૬ કરોડનું કોબ્રા ઝેર ઝડપાયું, રેવ પાર્ટી નેટવર્કનો પર્દાફાશ

    January 20, 2026
    સુરત

    Surat માં સવજી કોરાટ બ્રિજ પરથી યુગલે તાપી નદીમાં કૂદી કર્યો આપઘાત

    January 20, 2026
    સુરત

    Surat માં પત્ની શરીર પર ડીઝલ છાંટી સળગી મરી અને નરાધમ પતિ વીડિયો ઉતારતો રહ્યો

    January 16, 2026
    સુરત

    પાસ નેતા અલ્પેશ કથીરિયા સામે ફરિયાદ : પતંગ બાબતે ભાઈ સાથે મળીને કરી મારામારી

    January 16, 2026
    સુરત

    Surat પંતગ દોરીએ 4 લોકોના જીવ લીધા, પતિ-પત્ની અને પુત્રી બ્રિજ પરથી પટકાયા

    January 15, 2026
    સુરત

    Surat: ટી સ્ટોલના માલિકની હત્યા કરનાર બેને આજીવન કેદ

    January 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.