- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
Mumbai,તા.૨૯ ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ લખનૌ સુપર જાયન્ટ્સ એટલે કે એલએસજી માટે ખૂબ જ ખરાબ રહી. ઋષભ પંતની કેપ્ટનશીપમાં ટીમ ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતી. પંતની કેપ્ટનશીપમાં, ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી. તેની છેલ્લી લીગ સ્ટેજ મેચમાં પણ, ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ૨૨૭ રનનો મોટો સ્કોર બચાવી શકી ન હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે એલએસજી બોલરોએ કેટલું ખરાબ પ્રદર્શન કર્યું. આઇપીએલ ૨૦૨૫ ની ૭૦મી મેચમાં,આરસીબીએ લખનૌના ઘરઆંગણે એકાના સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, લખનૌએ પંતની તોફાની સદીની મદદથી ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૨૭ રન બનાવ્યા. જવાબમાં, આરસીબીએ જીતેશ…
તા.30-05-2025 શુક્રવાર મેષ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે.…
તા.30-05-2025 શુક્રવાર તિથિ ચતુર્થી (ચોથ) – 21:25:52 સુધી નક્ષત્ર પુનર્વસુ – 21:30:29 સુધી કરણ વાણિજ – 10:17:57 સુધી, વિષ્ટિ ભદ્ર – 21:25:52 સુધી પક્ષ શુક્લ યોગ ગંડ – 12:56:27 સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:54:02 સૂર્યાસ્ત 19:20:04 ચંદ્ર રાશિ મિથુન – 15:43:38 સુધી ચંદ્રોદય 08:50:00 ચંદ્રાસ્ત 22:55:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 16 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:26:02 અશુભ સમય દુર મુહુર્ત 08:35:14 થી 09:28:58 ના, 13:03:55 થી 13:57:39 ના કુલિક 08:35:14 થી 09:28:58 ના દુરી / મરણ 13:57:39 થી 14:51:23 ના રાહુ કાળ 10:56:18 થી 12:37:03 ના કાલવેલા/અર્ધ્યામ 15:45:08 થી 16:38:52 ના યમ ઘંટા 17:32:36 થી 18:26:20…
Mumbai,તા.૨૯ ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૮મી સીઝનમાં, લીગ સ્ટેજમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના ઉત્તમ પ્રદર્શનનો શ્રેય પણ વિરાટ કોહલીની ઉત્તમ બેટિંગને જાય છે. કોહલી અત્યાર સુધી આઇપીએલ ૨૦૨૫ સીઝનમાં બેટથી ૬૦૦ થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે, પરંતુ હવે ક્વોલિફાયર-૧ મેચમાં પણ તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. આરસીબી ટીમે લીગ સ્ટેજ મેચો પોઈન્ટ ટેબલમાં ૧૯ પોઈન્ટ સાથે બીજા સ્થાને રહીને સમાપ્ત કરી હતી. તે જ સમયે, હવે તેઓ ક્વોલિફાયર-૧ મેચમાં પંજાબ કિંગ્સ ટીમનો સામનો કરશે.આઇપીએલમાં અત્યાર સુધીની મોટાભાગની ટીમો સામે કોહલીનું બેટ જોરદાર રીતે દોડતું જોવા મળ્યું છે, જેમાં પંજાબ કિંગ્સનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, કોહલી…
ચોરીમાં ગયેલા તમામ હીરા સહીત રૂ.61 લાખનો મુદ્દામાલ કબ્જે : રીઢા તસ્કર અજય નાયકાની ધરપકડ બ્લાઇન્ડ કેસમાં એક એક કડી મેળવી ગુનાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ સી એચ જાદવ, પીએસઆઈ મોવલિયા અને એ એન પરમારની ટીમ Rajkot,તા.29 શહેરના કોઠારીયા રીંગ રોડ પર આવેલ ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાંથી દોઢ માસ પૂર્વે રૂ. 60.83 લાખની કિંમતના 11,655 હીરાની ચોરીનો ચકચારી બનાવ સામે આવ્યો હતો. જે મામલે પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી પરંતુ ભેજાબાજ તસ્કરનું કોઈપણ પગેરું નહીં મળી આવતા આખે આખો મામલો બ્લાઇન્ડ કેસ તરફ ધકેલાયો હરો. પરંતુ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ સી એચ જાદવ, પીએસઆઈ એમ કે…
ભાણવડ પંથકનો દારૂનો ધંધાર્થી ધાના એલસીબીએ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલયો Jamkandorana રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહનો સપાટો બોલાવી જામકંડોરણા પોલીસ મથકના ચોપડે વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા ભાણવડનો ધાના આલા કોડીયાતર નામના બુટલેગરની પાસા હેઠલ અટકાયત કરી વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે ધકેલવા તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોના જાનમાલની સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે ગુનેગારો સામે કડક હાથે કામગીરી કરવા રાજકોટ રેન્જના વડા અશોકકુમાર યાદવએ આપેલી સુચનાને પગલે રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહ દ્વારા અસામાજિક તત્વો સામે કડક હાથે કામગીરીના પગલા લેવા આપેલા માર્ગદર્શન મુજબ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં દારૂ જુગાર અને…
Rajkot,તા.29 મેટોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખીરસરા નજીકના વાસિયા વાડી નદીના ચેક ડેમમાં નાહવા પડેલા પરપ્રાંતિય યુવાનો ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગત મુજબમેટોડા જીઆઇડીસી કારખાનામાં કામ કરતા અને ખીરસરા રહેતા મૂળ ઓરિસ્સા ના વતની જતીન પરશુરામ તેના મિત્રો સાથે ચેકડેમમાં નાહવા ગયો હતો તે દરમિયાન અકસ્માતે એકદમ ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું, જતીન ને બેભાન અવસ્થામાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબો એ મૂર્ત જાહેર કરેલ
લાઇસન્સ, હેલ્મેટ વિના વાહન ચલાવનાર પર તવાઈ થી નિયમ ભંગ કરનારા માં ફફડાટ. Rajkot,તા.29 રાજકોટ રેન્જમાં માર્ગ અકસ્માત ઘટાડવા ટ્રાફિક ઝુંબેશ ના રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ ના આદેશોના પગલે ગોંડલ ડીવાયએસપી કેજી ઝાલા ના માર્ગદર્શન હેઠળ વેરાવળ સાપર પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસ સ્ટેશન ૧૧૫૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો સાપર વેરાવળ પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં ૫૧ એનસી, એમ વી એકટના ૬, ઉજવણી કરી કલમ ૨૮૫ ના ૧, કેસ કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં વેરાવળ સાપર પીઆઇ આર બી રાણા અને ટીમે કામગીરી કરી હતી
પોલીસની ગુનેગારો સામે આકરી કાર્યવાહીથી અપરાધીઓમાં ફફડાટ Rajkot,તા.29 રાજકોટ જામનગર જિલ્લામાં થી હદપાર કરાયેલા બે ઈસમો ને હદપારી ભંગ અંગે ઝડપી પાડી ધોરણ સર ની કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ રેન્જ પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવ, ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકર સિંહ એ હદપાર થયેલા ઇસમો ઉપર નજર રાખવાના આદેશોના પગલે જિલ્લાના બે ઇસમો ને હદપારિભંગ સબબ દબોચી લેવાયા હતા જેમાં જેતપુર ના ચારણીયા ગામના સંજય દુદાભાઈ રાઠોડ દેવીપુજક ૪૮ ને રાજકોટ શહેર ગ્રામ્ય જિલ્લામાંથી હરપાલ કરાયો હતો તેને ચારણીયા ગામેથી ઝડપી લે તાલુકા પોલીસને આપી દેવાયો હતો જ્યારે જામકંડોરણા ના ખજુરડા ગામના હદપાર થયેલા રાહુલ મનસુખ વાણવી ૨૭ ને સાપર…
જીઆઇડીસીમાંથી કેબિન હટાવવા વારંવાર ધમકીઓ મળતી હોવાની રાવ Rajkot,તા.29 સાપર પોલીસ સ્ટેશન હદમાં આવેલ કોપર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેબિન રાખી ધંધો કરતા પરિવારના યુવાન પર કેબિન હટાવવા મુદ્દે હુમલો થતાં સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ આંબેડકર નગર ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા નેમિત વિનુભાઈ સાગઠીયા ૨૪ ગઈકાલે રાત્રે ખોડીયાર હોટલ પાસે કોપર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પોતાની નાનીમાં રામીબેન ની કેબિનમાં બેઠો હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતા હુસેન ભાઈ અને વિક્રમભાઈ ભરવાડ નામના શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકાપાટોનો માર મારી મોઢે અને શરીરે ઇજા કરી હતી નેમિતને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ…
