- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
Jamnagar,તા.29 લોઘીકાની ક્રિષ્ના એગ્રો સીડસ નામની પેઢી પાસેથી પેસ્ટીસાઇડ દવાની ખરીદી ની ૫૯,૮૨,૮૦૫ની રકમચૂકવવા આપેલો ચેક પરત કરવાના ગુનામાં જામનગરની એગ્રો સીડસના માલીકને એક વર્ષની સજા અને એક માસમાં ચેક મુજબની રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી સજા કરવાનો હુકમ ફરમાવ્યો હતો. આ કેસની હકીકત મુજબ લોઘીકામાં રહેતા અને ક્રિષ્ના એગ્રો સીડસ નામની પેઢી ચલાવતા ફરીયાદી અનીલભાઈ સવજીભાઈ ઘાડીયા પાસેથી જામનગરમાં અંબીકા એગ્રો સીડસ નામે વ્યવસાય કરતા આરોપી જયેશભાઈ જોશીએ કટકે કટકે કુલ રૂા.૮૯,૪૧,૧૮૫ ની અલગ-અલગ કંપનીની પેસ્ટીસાઇડ દવાઓ વિગેરેની ઉઘારમાં ખરીદી કરી હતી. જે બાકી લેણી નીકળતી રકમ રૂા. ૫૯,૮૨,૮૦૫ ચુકવવા માટે આપેલો ચેક પરત…
જસદણના બળધોઈના ખાતેદાર ખરાઈ મામલે જમીન વેચાણની નોંધ રદ થવા સામેની અપીલ નાયબ કલેક્ટરે રદ કરવા સામે રિવિઝન કરી હતી Jasdan,તા.29 જસદણ તાલુકા બળધોઈ ગામે ખાતેદાર ખરાઈ મામલે જમીન વેચાણ વ્યવહારની નોંધ રદ થવા સામેની અપીલ નાયબ કલેક્ટરે રદ કરવા સામેની રિવિઝન અરજી રાજકોટ જિલ્લા કલેકટરે મંજૂર કરી અરજદારની વાડાની જમીન ખેતીની જમીન ગણીને ખાતેદાર ખરાઈ દાખલો માન્ય રાખવા હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ, જસદણ તાલુકાના બળધોઈ ગામની હકકપત્રકની દાખલ થયેલ વેચાણ વ્યવહારની નોંધ કરવા સંબંધે રતિલાલ ટીટીયા દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં ખાતેદાર ખરાઈનો દાખલો રજુ ન કરતા વેચાણની નોંધ રદ કરાઈ હતી. આથી અરજદાર દ્વારા જસદણ નાયબ…
અસામાજિક તત્વો પર કાયદાના સકંજા ના પગલે ગુનેગારોમાં ફફળાટ Rajkot,તા.29 શહેરમાં મારામારી અને ચોરીના ગુનામાં સંડોયેલા નામચીન પ્રિતેશ ઉર્ફે દીકુ અલ્પેશ ગોટેચા નામના શખ્સ સામે પાસા નું શસ્ત્ર ઉગામી તેની અટકાયત કરી સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે.વધુ વિગત મુજબ શહેરમાં માથાભારે તત્વો સામે કડક કાર્યવાહીના કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ,નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા એસીપી બી જે ચૌધરી ના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવા આપેલી સૂચનાને પગલે મહુડી વિસ્તારમાં આવેલા વિશેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલી મારુતિ વંદન નગર કુખ્યાત પ્રિતેશ ઉર્ફે દીકુ અલ્પેશ ગોટેચા નામના શખ્સનો સામે હત્યાની કોશિશ મારામારી…
કૃષ્ણ ફ્લોર મિલના ભાડું આપે ત્રાહિત ને જગ્યા આપતા માલિકે અદાલતમાં કબજો મેળવવા દાદ માંગતા મંજૂર Rajkot,તા.29 શહેરના જાગનાથ પ્લોટમાં આવેલા કૃષ્ણ ફલોર મિલના મૂળ ભાડુઆતે ત્રાહિતને આપ્યા બાદ તેમાં ગેરકાયદે પ્રવૃત્તિ સબબ જગ્યા ખાલી કરવાના નીચલી કોર્ટના હુકમ સામેની અપીલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે.વધુ વિગત મુજબ શહેરમાં ૬/૧૩ જાગનાથ પ્લોટમાં, ‘રમાવીલા’ નામે જસવંતસિંહ ટપુભાઈ ગોહેલની મિલકતમાં છેવાડાનાં ભાગે આવેલી દુકાન પ્રવીણભાઈ ગોpરધનભાઈ વરૂ કૃષ્ણ ફ્લોર મિલના નામથી ભાડુઆત દરજજે ઉપયોગ કરતા હતાં. તે દરમ્યાન પ્રવીણભાઈ વરૂએ ભાડાવાળી દુકાન અન્ય ત્રાહીતને આપેલ અને ભાડાવાળી દુકાનમાંથી દારૂની બોટલ મળી આવતા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આશીફ હાજીભાઈ શેખ…
મનહર પ્લોટના મુકેશ સોની ની ધરપકડ કરી મોબાઈલ કબજે કર્યો Rajkot,તા.29 શહેરમાં જામનગર રોડ પર આવેલી રૂડા બિલ્ડીંગ નજીક સાયબર ક્રાઇમ પોલીસ મથકના સ્ટાફે ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. જાહેરમાં મોબાઈલ આઈડી પર ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો મનહર પ્લોટ નો મુકેશ સોની ની ધરપકડ કરી મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આઈડી કોની પાસેથી મેળવી તે મુદ્દે તપાસ આદરિયો છે. વધુ વિગત મુજબ ક્રિકેટ મેચ પર સટોડીયાઓ દ્વારા રન ફેન નો જુગાર રમાડતા હોવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ધ્યાને આવતા જુગારની બદીને કડક હાથે ડામી દેવા આપેલી સૂચનાને પગલે સાયબર ક્રાઇમ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૫.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૧૨ સામે ૮૧૫૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૩૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૬૦ સામે ૨૪૯૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૨ પોઈન્ટના ઉછાળા…
ચાંદીના વાયદામાં રૂ.982નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.10 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.20નો મામૂલી સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.18843.05 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41629.88 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15824.18 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21880 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.60473.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18843.05 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41629.88 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 21880 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1011.55 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15824.18 કરોડનાં કામકાજ થયાં…
બકરીનું દૂધ મધુર, શીતળ, ઝાડાને રોકનાર અને હલકું છે. તે રક્તપિત્ત, અતિસાર(ડાયેરીયા) ટી.બી., ઉધરસ તથા તાવને મટાડનાર છે. બકરીઓ કદમાં નાની હોય છે. તીખા અને કડવા પદાર્થો ખાય છે. પાણી થોડુ પીએ છે અને પરિશ્રમ (ચાલવું, દોડવું, ઠેકડા મારવા વગેરે) ઘણો કરે છે. તેથી તેનું દૂધ સઘળા રોગોને મટાડનાર છે. તંદુરસ્ત બકરીનું દૂધ વધુ નિરોગી અને નિર્દોષ ગણાય છે. બકરીનું દૂધ જલ્દી પચે છે. તેથી નાના બાળકો માટે તે બહુ અનુકૂળ છે. બકરીનાં દૂધનું ફીણ વાત, પિત્ત અને કફનો નાશ કરનાર, રૂચિ ઉપજાવનાર, બળને વધારનાર જઠારાગ્નિ વધારનાર, મૈથુનશક્તિ વધારનાર, અમ્લપિત્ત (એસીડીટી), જુના તાવ વગેરેમાં લાભદાયક છે. બકરીનું દહીં ઉત્તમ, ઝાડાને રોકનાર, હલકું, ત્રણેય દોષને હણનાર, શ્વાસ, ઉધરસ, ટી.બી. રોગમાં તથા દુબળાપણામાં વખણાય છે. બકરીનું ઘી આંખ અંગે હિતકારી, બળને…
વૈશ્વિક સ્તરે, આખું વિશ્વ આતંકવાદના ભયથી પીડાઈ રહ્યું છે, વિશ્વના લગભગ દરેક દેશમાં, આતંકવાદ કોઈને કોઈ સ્વરૂપે અથવા છુપાયેલો છે જે દેશની પ્રગતિ અને વિકાસમાં અવરોધ ઉભો કરી રહ્યો છે, કારણ કે દરેક દેશની પ્રાથમિકતા તેના દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખીને તેના નાગરિકોનું જીવન ભયમુક્ત બનાવવાની છે, તેથી જ દરેક દેશ માટે આતંકવાદનો અંત લાવવામાં યોગદાન આપવું જરૂરી છે. ભારત પણ તે પીડિત દેશોમાંનો એક છે, પરંતુ હવે ભારતે આતંકવાદ સામે એક મોટું જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, અને જાહેર કર્યું છે કે આપણે હવે આતંકવાદીઓ અને તેમના માસ્ટર વચ્ચે ભેદભાવ નહીં રાખીએ. પહેલા ભારતે પાકિસ્તાનને આપવામાં આવેલી લોન…
આજે માનવ સમાજ અલગ અલગ વર્ગોમાં વહેંચાયેલ છે. તમામ વર્ગ અલગ અલગ ધર્મોનું પાલન કરે છે. વિશ્વમાં અનેક ધર્મો છે જે પોત પોતાના અનુયાયીઓને અનેક પ્રકારથી સુખી કરવાનો દાવો કરે છે. સંસારના મોટા ભાગના ધર્મો માનવીને તેના માનવ જન્મના ઉદ્દેશ્યની પ્રાપ્તિે કરાવવા પ્રયત્નશીલ છે. માનવને સમજાવે છે કે તારો મૂળ ઉદ્દેશ્ય મોક્ષની પ્રાપ્તિ કરવાનો છે.મોક્ષ અવસ્થા શું છે? તેના વિશે વિચાર કરવો અત્યંત આવશ્યક છે. કેટલાક દાર્શનિકોનો મત છે કે તમામ દુઃખો તથા કષ્ટોથી મુક્તિ પ્રાપ્ત કરવી તે મોક્ષ છે. આ લેખના માધ્યમથી આપણે ચિંતન કરવાનું છે કે શું માનવ કષ્ટો વિના આ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે? કેટલાક લોકો જન્મ-મૃત્યુમાંથી છુટકારાને…
