- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
Jamnagar,તા.22 જામનગર મહાનગરપાલિકા દ્વારા રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે સવારે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને જુદા જુદા ત્રણ વિસ્તારમાં આવેલા ૧૧૬ જેટલા મકાનો- દુકાનો સહિતના દબાણો દૂર કરીને અંદાજે ૫૦,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓની મોટી ટીમ અને ૨૦૦ થી વધુ સ્ટાફ ઉપરાંત સીટી એ. ડિવિઝન નો મહિલા પોલીસ સહિત નો વિશાળ પોલીસ કાફલો જોડાયો છે, અને મેગા ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગરમાં કાલાવડ…
Jamnagar,તા.22 જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત કાલાવડના એક આસામીના આશરે ૧૪ તોલા જેટલા સોનાના દાગીના, કે જેની હાલની બજાર કિંમત આશરે બાર લાખ જેટલી થવા જાયછે, જે સોનાના દાગીનાનો કિંમતી મુદામાલ તેના મુળ માલીકને કાલાવડ ટાઉન પોલીસ પરત અપાવ્યો છે. જામનગર જિલ્લા ના એસ.પી. પ્રેમસુખ ડેલુ અને જામનગર ગ્રામ્ય વિભાગ ના ડી.વાય.એસ.પી. આર.બી.દેવધા ના માર્ગદર્શન હેઠળ કાલાવડ ટાઉન પોલીસ વિભાગની ટીમ દ્વારા જામ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર મા મીલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના અપાઈ હતી. જે સુચના અન્વયે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.વી.આંબલીયા અને તેઓની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગ માં હતી, દરમિયાન અરજદાર…
Jamnagar: રૂ. ૯૪ કરોડના બે પ્રોજેક્ટનું આગામી તા ૨૭ ના રોજ વડાપ્રધાન વર્ચ્યુલી સ્વરૂપે લોકાર્પણ કરશે
Jamnagar,તા.22 દેશના વડાપ્રધાન આગામી તારીખ ૨૭ ના કેટલાક વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી સ્વરૂપે લોકાર્પણ કરનાર છે. જેમાં જામનગર ના પણ રૂ. ૯૪ કરોડ ના ખર્ચ વાળા બે પ્રોજેક્ટ નું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૨૭ ના રોજ દેશના વિવિધ ભાગો માં કરોડો ના ખર્ચે તૈયાર થયેલા અનેક પ્રકલ્પો નું વર્ચ્યુઅલી સ્વરૂપે લોકાર્પણ કરનાર છે. તેમાં જામનગરના પણ બે પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર માં પોલીસ હેડ ક્વાર્ટર પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૬૫ કરોડ ના ખર્ચે તૈયાર થયેલ ૫૪૪ આવાસ , તથા રૂ. અમૃત ૨.૦ ની ગ્રાન્ટ અન્વયે રૂ.૨૯ કરોડ ના ખર્ચ થી ૭.૧ કિમી. ની ડી આઈ પાઇપલાઇન…
Jamnagar,તા.22 જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એસ.ઓ.જી શાખા ની ટુકડીએ દરોડો પાડ્યો હતો, અને કોઈપણ પ્રકારની ડિગ્રી મેળવ્યા વિના ગરીબ દર્દીઓ સાથે આરોગ્યના ચેડાં કરી રહેલા એક બોગસ તબીબને ઝડપી લીધો છે, અને તેની સામે મેઘપર પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે એસ.ઓ.જી.ના સ્ટાફ ને બાતમી મળેલ કે, મોટી ખાવડી ગામની મેઈન બજારમાં કૃષ્ણ મોહમ સિંહ નામનો ઈસમ મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ન હોવા છતા કૃષ્ણા બિહારી ક્લિનીક નામનુ દવાખાનુ ખોલી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકાર ની દવાઓ તેમજ ઈન્જેકશનો આપી તેમજ બાટલા ચડાવી પૈસા વસુલ કરે છે, તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કબ્જામાથી જુદી…
Virpur,તા.22 રાજયમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ચૂકી છે જેમને લઈને સમગ્ર રાજ્યમાં આગામી પાંચ-છ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે,જેમને લઈને યાત્રાધામ વીરપુરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગઈ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે ધોધમાર કમોસમી એક ઇંચ વધુ વરસાદ વરસી પડ્યો હતો, જેમને લઈને ખેડૂતોએ વાવેલા તલ,મગ, ડુંગળી,મગફળી સહિતના ઉનાળુ પાકને નુકશાન થયું હતું ખાસ કમોસમી વરસાદની કરીને ડુંગળીના પાકને મોટી અસર જોવા મળી હતી,યાત્રાધામ વીરપુર પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોનો તૈયાર પાક માથે કમોસમી વરસાદ પડવાથી મોટી નુકસાની થઈ હતી, ડુંગળીના પાકનું વાવેતર કરતા વીરપુરના ખેડૂત દિલીપભાઈ વેકરીયા તથા સંજયભાઈ વેકરીયાએ જણાવ્યું…
હત્યા મારામારી અને ચોરી સહિત છ ગુનામાં પોલીસ ચોકલેટ ચડી ચૂકેલા નામચીન શખ્સને સુરત જેલમાં ધકેલાયો Rajkot,તા.22 શહેર પોલીસ કમિશનરે સપાટો બોલાવી નામચીન શખ્સને પાસા તળે જેલ હવાલે કર્યો છે.. શહેરમાં હત્યા અને મારામારી સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કમલેશ ઉર્ફે લાલુ પરમાર નામના શખ્સ સામે પોલીસ કમિશનરે પાસાનુ શસ્ત્ર ઉગામી સુરતની જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માથાભારે શકશો સામે કડક સાથે કામગીરી કરવા અને ગુનાઓ અટકાવવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે પીસીબી શાખા દ્વારા શહેરના જામનગર રોડ વાલ્મિકી વાળી મારે તો કમલેશ ઉર્ફે લાલુ ઉર્ફે…
મજાક માં જ્ઞાતિ અંગે ઉતરતું કહેનાર યુવકને ઠપકો આપ્યાનો ખાર રાખી તલવાર જીકી Rajkot,તા.22 રાજકોટ તાલુકા પોલીસ મથકની હદમાં વામ્બે સરકારી આવાસ યોજના ના ક્વોટરમાં રહેતા સોડા બોટલ ના વેપારી ને માથાભારે શખ્સ એ તલવારથી હુમલો કરી ધમકી આપ્યાની ઘટના નોંધાય છે, આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વામ્બે આવાસ યોજના ક્વોટર માં રહેતા સોડા ન વેપારી નિલેશ કિશોરભાઈ પરમાર 24 ગઈકાલે રાત્રે ઘેર હતા ત્યારે ઘર પાસે જ રહેતા ધવલ રમેશ ધકાણ નામના શકશે ઝઘડો કરી તલવાર નો ઘા માથામાં મારી દેતા નિલેશભાઈ ને લોહી લુહાણ હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા, આ બનાવનાર કારણ અંગે ભોગ બનનારના ભાઈ વિજય એ…
ટ્રાન્સપોર્ટર બંધુની માથાકૂટ મા વચ્ચે પડેલી પરણીતાને પતિએ ઠપકો આપતા જીવા દોરી ટૂંકાવી,બે બાળકોએ માતાની હુંફ ગુમાવી Rajkot,તા.22 શહેરના કોઠારીયા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર માં પરણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બે બાળકોએ માતાનું છત્ર ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાટણ માં રહેતા નીરૂબેન અનિલભાઈ સોરાણી 25 એ ગઈકાલે બપોરે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા, આ અંગે પીએસઆઇ એ આર રાઠોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે…
ઓવરબ્રિજ ઉતરતા ટેન્કર ચાલકે સિગ્નલ બતાવ્યા વગર અચાનક બ્રેક મારી દેતા સર્જાયો જીવલેણ અકસ્માત Rajkot,તા.22 અમદાવાદ હાઈવે કુચીયાદડ ઓવર બ્રિજ ઉતરતા ટેન્કર ચાલકે કોઈપણ જાતનું સિગ્નલ બતાવ્યા વગર રસ્તા વચ્ચે જ ટેન્કર ઉભું રાખી દેતા ટ્રક અથડાય પડ્યું હતું અને ટ્રક ચાલકનું ગંભીર ઇજા ના કારણે મોત નીપજ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ તારીખ 17 5 ના રોજ બપોરે 2:00 વાગ્યે રાજકોટ અમદાવાદ હાઈવે રોડ કુચીયાદળ અવર બ્રિજ કરતા કાલાવડ ના અલા ગામના ટ્રક ડ્રાઇવર રવિરાજસિંહ રામસંગ ઝાલા પોતાનો ટ્રક નંબર gj 18 એ ઝેડ 76 62 લઈને વાંકાનેર જતા હતા ત્યારે રસ્તા પર વરાહ ઇન્ફ્રા લિમિટેડ કંપની નું ટેન્કર…
શરાબની ૩૩૯ બોટલ અને ૨૪ બિયરના ટીન મળી, રૂ. ૧.૫૭ લાખનો મુદ્દા માલ કબજે: બુટલેગરની શોધ ખોળ Jasdan,તા.22 જસદણ તાલુકાના મોટા માત્રા ગામે વાડીમાંથી વિદેશી દારૂની ૩૩૯ બોટલને ૨૪ બિયરના ટીન મળી , રૂ. ૧.૫૭ લખનો મુદ્દા માલ વિછીયા પોલીસે ઝડપી લઇ બુટલેગરની શોધ ખોળા હાથ ધરી છે.જિલ્લામાં દારૂ અને જુગાર સહિતની બડી નાબૂદ કરવાની જિલ્લા અધિક્ષક હીમકર ર્સિંહે આપેલી સૂચનાના પગલે, વિછીયા પોલીસ મથકની ટીમ પેટ્રોલિયમ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે , મોટા માત્ર ગામે રહેતો ઈશ્વર ઉર્ફે ઈસો ભવાનભાઈ બાવળિયા નામના શખ્સે તેની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાયો છે. વિછીયા પોલીસે મોટા માત્રા ગામે વાડીમાં દરોડો…
