- Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ
- Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે
- Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો
- Junagadh કૃષિ યુનિ.ના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
- Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનો બુલડોઝર,૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત
- Panchmahalની ખૌફનાક મર્ડર મિસ્ટ્રીઃ દિયર પ્રેમીએ ભાભીને પામવા માટે ભાઈનું જ માથું છુંદ્યું
- Upleta માં બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનો આપઘાત
- ગીતામૃતમ્..જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.
Author: Shri Nutan Saurashtra
મહિલા અગાઉથી પરણીત હોવાની જાણ થતાં વકીલે સોગંદનામું કરવાનો ઈન્કાર કર્યોે’ ઓફિસમાં ધમાલ મચાવ્યા બાદ બનાવ અંગે ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુગલ વિરુદ્ધ જસદણ પોલીસ મથકે ગુનો નોંધાયો Jasdan,તા,29 જસદણમાં પરણીત સ્ત્રીને મૈત્રી કરાર કરી આપવાનો ઈનકાર કરનાર વકીલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. વકીલની ઓફિસ ખાતે મૈત્રી કરાર કરાવવા આવેલ યુગલ પૈકી મહિલા અગાઉથી પરણીત હોય તે બાબતની જાણ થતાં વકીલે સોગંદનામું કરવાની ના પાડી દીધી હતી. જે બાદ ઉશ્કેરાયેલી મહિલા સહિતના શખ્સે અસભ્ય વર્તન કરી ખુનની ધમકીઓ આપી ઓફિસમાં તોડફોડ કરતા વકીલે જસદણ પોલીસ મથકે બેલડી વિરુદ્ધ ગુુનો નોંધાવ્યો હતો. બનાવ અંગે જસદણની છત્રીબજાર…
૧૨ વિધાર્થીઓને સ્કૂલે જતી વેળાએ નડ્યો અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી અકસ્માત સર્જી બસ ચાલક રફુચક્કર: સ્કૂલ વાન પલટતા એક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો Rajkot,તા,29 રાજકોટ શહેરમાં આજે સવારે ટ્રાફિકથી ધમધમતા મોટી ટાંકી ચોક વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સવારના સમયે વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જઈ રહેલી ઈકો વાનને સિટી બસે ટક્કર મારતા વાન રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે, વાનમાં સવાર ૧૨ વિદ્યાર્થીઓ પૈકી એકને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારે આશરે ૮:૩૦ વાગ્યાની આસપાસ કોટક સ્કૂલના ૧૨ જેટલા…
Mumbai,તા.૨૮ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા. મંગળવારે, તે તેના પતિ અને અભિનેતા રણવીર સિંહ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. દીપિકાએ એક સરળ છતાં સ્ટાઇલિશ લુક પસંદ કર્યો. ચાહકોએ આ સમાચાર શેર કર્યા ત્યારથી તેમની બીજી ગર્ભાવસ્થાની ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એરપોર્ટ પર, આ દંપતીએ કેમેરા સામે પોઝ આપવાને બદલે લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યું અને સીધા ગેટ તરફ ગયા. તેણીના પ્રથમ જાહેર દેખાવ માટે, દીપિકા પાદુકોણે આરામ અને ફેશન પસંદ કરી. તેણીએ મોટા કદનો કોબાલ્ટ બ્લુ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો, જેમાં કોન્ટ્રાસ્ટ સ્ટીચિંગ અને મેચિંગ ટ્રાઉઝર સાથે બટન-ડાઉન…
તા.29-04-2026 બુધવાર તિથિ ત્રયોદશી (તેરસ) – 19:54:13 સુધી નક્ષત્ર હસ્ત – 24:16:51 સુધી કરણ કૌલવ – 07:21:27 સુધી, તૈતુલ – 19:54:13 સુધી પક્ષ શુક્લ યોગ હર્ષણ – 20:50:19 સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:42:35 સૂર્યાસ્ત 18:54:52 ચંદ્ર રાશિ કન્યા ચંદ્રોદય 16:55:00 ચંદ્રાસ્ત 28:32:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1948 પરાભવ વિક્રમ સંવત 2083 કાળી સંવત 5127 પ્રવિષ્ટા / ગત્તે 16 મહિનો પૂર્ણિમાંત વૈશાખ મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:12:15 અશુભ સમય દુર મુહુર્ત 11:52:19 થી 12:45:08 ના કુલિક 11:52:19 થી 12:45:08 ના દુરી / મરણ 17:09:13 થી 18:02:02 ના રાહુ કાળ 12:18:44 થી 13:57:46 ના કાલવેલા/અર્ધ્યામ 06:35:25 થી 07:28:14 ના યમ ઘંટા…
તા.29-04-2026 બુધવાર મેષ આજે છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. આજે તમારે ફિજૂલખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીંતર જરૂરત ની સમયે તમારી પાસે પૈસા ની અછત હોઈ શકે છે. ઘરના બાકી રહેલા કામ આટાપવા માટે તમારા જીવનસાથી સાથે વ્યવસ્થા કરો. તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે. તમારા પ્રેમ ને જોઈ આજે…
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા ‘અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન’ દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં,૨૯ એપ્રિલનાs રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગૃતિ ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને, નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનો છે. નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. 29 એપ્રિલે સમગ્ર વિશ્વમાં વિશ્વ નૃત્ય દિવસ (World Dance Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ્ય નૃત્યના મહત્વને ઉજાગર કરવું, નૃત્યપ્રેમીઓને એક મંચ પર લાવવા અને વિવિધ નૃત્યશૈલીઓની વિશિષ્ટતા અને સુંદરતાને વિશ્વ સમક્ષ રજૂ કરવી છે. વિશ્વ નૃત્ય દિવસની શરૂઆત 1982માં યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ ફ્રેન્ચ નૃત્યકાર જોં જોર્જ નોવેરre (Jean-Georges…
બ્રહ્માંડમાં સુંદર માનવીનું સર્જન કરીને, સર્જકે તેમાં ગુણો અને દુર્ગુણોના બે ગુલદસ્તા પણ ઉમેર્યા છે. તેમાંથી પસંદગી કરવા માટે, તેમણે માનવીને ૮૪ લાખ પ્રજાતિઓમાં શ્રેષ્ઠ બુદ્ધિ આપી છે, શું સારું છે અને શું ખરાબ છે તે નક્કી કરવાનો અધિકાર. જો કે, આપણી પોતાની જીવનયાત્રામાં, આપણે જોઈએ છીએ કે માનવી દુર્ગુણોનો ગુલદસ્તો પસંદ કરે છે અને તેને અનુકૂલન કરે છે. અંતે, આપણે સર્જકને પોતાના જીવનને નરક બનાવવા માટે દોષ આપીએ છીએ, જ્યારે દોષ માનવીનો છે, જેણે પોતાની બુદ્ધિથી દુર્ગુણોનો ગુલદસ્તો પસંદ કર્યો. હું, એડવોકેટ કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, મહારાષ્ટ્ર, માનું છું કે “જ્યારે આપણે એક આંગળી ઉંચી કરીએ છીએ, ત્યારે ત્રણ…
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વના અંત મામલે બીજા તબક્કાની મંત્રણા નહીં થઈ બન્ને પક્ષો હોર્મુઝ મામલે જીદ પર ઉતરી આવતાં અને ઈરાને હવે રશિયાના સહકાર તરફ આગળ વધતાં ફરી યુદ્વના જોખમે આજે એક તરફ ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતી પાછળ વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. અલબત ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની અને ન્યુક્લિયર મામલે વાટાઘાટ હાલ તુરત નહીં કરવાની ઓફર કર્યાના અહેવાલોએ મંદીના વેપારમાં ખેલાડીઓ, ફંડો સાવચેત રહ્યા હતા. આ જીઓપોલિટીકલ ટેન્શનની સતત અનિશ્ચિતતા અને બીજી તરફ કોર્પોરેટ પરિણામો પર યુદ્વની નેગેટીવ અસર અને એઆઈને લઈ આઈટી ઉદ્યોગની માઠી બેસી હોઈ એમ સપ્તાહના અંતે આઈટી શેરો પાછળ કડાકાએ પાછલા સપ્તાહમાં સતત શેરોમાં ઈન્ડેક્સ…
ભારત-ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરારનું અમલીકરણ ભારતની વેપાર રાજદ્વારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશ વૈશ્વિક મંચ પર વિશ્વાસપૂર્વક જોડાવા માટે તૈયાર છે. ભારત હવે વૈશ્વિક અર્થતંત્ર સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાવવા આતુર છે, પરંતુ તે તેના ખેડૂતો, કામદારો, નાના ઉદ્યોગો અને વ્યૂહાત્મક ક્ષેત્રોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. આ કરાર ગયા વર્ષે માર્ચમાં શરૂ થયેલી વાટાઘાટોનું પરિણામ છે, જે ડિસેમ્બરમાં સંમત થઈ હતી અને સોમવારે તેના પર હસ્તાક્ષર થયા હતા. આ પહેલ બંને પક્ષોની આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિના પ્રતીક તરીકે પણ ઉભરી આવી છે. આ કરાર ભારત માટે મહત્વપૂર્ણ…
‘માત્ર અમારૂ ત્રણેયનું એકસાથે આવવું જ બહુ મોટી વાત હશે, પ્રેક્ષકોને પણ અમને ત્રણેયને સ્ક્રીન પર એકસાથે જોવાનું ગમશે’ : આમિર ખાન Mumbai, તા.૨૮ આમિર ખાને શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેઓ અને શાહરૂખ આ વિશે વાત કરી રહ્યાં છે. આમિરના જણાવ્યાં અનુસાર, ‘અમે આ બાબતે ચર્ચા કરી છે. જ્યારે પણ અમને કોઈ સારી વાર્તા મળશે, ત્યારે અમારે ચોક્કસપણે સાથે કામ કરવું જોઈએ.’ આમિરે એવું પણ કહ્યું કે તેમણે અને શાહરૂખે અનેક પ્રસંગોએ સલમાન સાથે તો કામ કર્યું છે, પરંતુ ક્યારેય એકબીજા સાથે કામ કર્યું નથી. સાથે જ…
