- Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
- રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
- Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
- એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
- Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
- ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
- ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
- જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
Author: Shri Nutan Saurashtra
Bengaluru,તા.૬ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઇપીએલ ૨૦૨૬ ની પોતાની બીજી મેચ રમી રહ્યું છે. આ મેચમાં, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ ૨૦ ઓવરમાં ૨૫૦ રન બનાવ્યા. ટિમ ડેવિડે બેટિંગ દ્વારા આ સ્કોર સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં ત્રણ ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થતો હતો. આ દરમિયાન ટિમ ડેવિડે એક શોટ રમ્યો જેનાથી બોલ સીધો સ્ટેડિયમમાં ઉડતો ગયો. જેમી ઓવરટન માટે, આરસીબી સામે સીએસકે માટે ૧૯મી ઓવર ફેંકવી એક દુઃસ્વપ્ન સાબિત થઈ. તેણે પહેલા બોલ પર એક છગ્ગો, બીજા બોલ પર બે રન અને ત્રીજા બોલ પર એક ચોગ્ગો…
New Delhi,તા.૬ જેમ જેમ આ આઇપીએલ સિઝન આગળ વધે છે, પોઈન્ટ ટેબલ વધુને વધુ અસ્થિર બની રહ્યું છે. પ્લેઓફ વિશે ચર્ચાઓ પણ ચાલી રહી છે. જોકે હજુ શરૂઆતના દિવસો છે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે જે ટીમ શરૂઆતમાં લીડ લે છે તેનો ભવિષ્યમાં સમય સરળ રહે છે. પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો પાસે સારી સંભાવનાઓ છે, કારણ કે તેઓ બધી જ પોતાની શરૂઆતની મેચ જીતી શક્યા છે. ખાસ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબીએ આ વખતે સારી શરૂઆત કરી છે. ટીમે બેમાંથી બે મેચ જીતી છે. વધુમાં, તેમનો નેટ રન રેટ ઘણો સારો છે. રાજસ્થાન રોયલ્સ, બેમાંથી બે મેચ જીતીને, તેમનો નેટ…
New Delhi,તા.૬ ૨૦૨૭ વનડે વર્લ્ડ કપ આવતા વર્ષે રમાશે, આઇસીસી વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં ક્યારેય કોઈ યજમાન રાષ્ટ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થયું નથી, પરંતુ આ વખતે જે સમીકરણો રચાઈ રહ્યા છે તે કંઈક આવું જ દર્શાવે છે. જોકે હજુ ઘણો સમય બાકી છે, મુખ્ય મુદ્દો એ છે કે યજમાન હોવા છતાં, ટીમ મહેમાનની જેમ સંઘર્ષ કરી રહી છે, અને વનડે વર્લ્ડ કપમાં નામિબિયાનું સ્થાન હજુ સુધી પુષ્ટિ થયેલ નથી. જેમ કે અમે તમને પહેલાથી જ કહ્યું છે કે, ત્રણ દેશો સંયુક્ત રીતે આવતા વર્ષે વનડે વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યા છે. આમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાનો સમાવેશ થાય છે. દક્ષિણ…
દુનિયાનું સારૂં ઘરેણું તમારી મહેનત છે, સાચો સાથી તમારો નિર્ણય છે અને તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે
દેશમાં વિશ્વમાં યુધ્ધની વિહવળતાં વચ્ચે પાંચ રાજ્યમાં વિધાનસભાની તથા આપણા રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત મહા નગર પાલિકા, પાલિકાઓની ચૂંટણીઓનો માહોલ બરોબરનો જામી રહયો છે.પ્રજા વર્તમાન શાસન વ્યવસ્થાથી ત્રાહિમામ પોકારી ગઈ છે પણ તેનું પરિણામ શૂન્ય જ રહેતાં પ્રજાની વિહવળતાં પ્રજાના હૃદયમાં ધરબાયેલી જ રહે છે.આ ક્યાં લોકશાહી છે. લોકો અને કુદરત બંને વિહવળ હોય તેવું લાગે છે હવામાનમાં પલટો આવવો એ સામાન્ય બન્યું પણ જુઠ્ઠાણા આગળ પાંગળા દેખાઈ રહ્યા છે ત્યારે આજે આપણે ચિંતનાત્મક લેખમાં જોઇએ તો એક સમયે,એક શિષ્ય હતો જે પોતાના ગુરુને ખૂબ માન આપતો હતો. ગુરુને પણ આ શિષ્ય પ્રત્યે ખૂબ પ્રેમ હતો;જોકે,તે શિષ્ય પોતાના અભ્યાસમાં આળસુ…
ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યાઃ સોનાના વાયદામાં રૂ.1367 અને ચાંદીના વાયદામાં રૂ.3000નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.25429.55 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.93532.62 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16356.34 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36072 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.118963.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25429.55 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.93532.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36072 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2977.89 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16356.34 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.148847ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.151390 અને નીચામાં…
ભગવાન કામને મારવાની રીત બતાવતા રહીને તેને મારવાની આજ્ઞા આપી પ્રકરણ અને અધ્યાયનો ઉપસંહાર કરતાં શ્ર્લોક (૩/૪૩)માં કહે છે કે.. એવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્ (એવમ્-આ પ્રમાણે, બુદ્ધેઃ-બુદ્ધિ કરતાં, પરમ્-પર(કામ)ને, બુદ્ધ્વા-ઓળખીને, આત્મના-પોતાના દ્વારા, આત્માનમ્-પોતાને, સંસ્તભ્ય-વશ કરીને, મહાબાહો-હે મહાબાહો ! તૂં આ, કામરૂપમ્-કામરૂપી, દુરાસદમ્-દુર્જય, શત્રુમ્-શત્રુને, જહિ-હણી નાખ.) આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર(કામ)ને ઓળખીને પોતાના દ્વારા પોતાને વશ કરીને હે મહાબાહો ! તૂં આ કામરૂપી દુર્જય શત્રુને હણી નાખ.(૩/૪૩) એવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા-પહેલાં શરીરથી પર ઇન્દ્રિયો,ઇન્દ્રિયોથી પર મન,મનથી પર બુદ્ધિ અને બુદ્ધિથી પર ‘કામ’ને બતાવવામાં આવ્યો.હવે આ પદમાં બુદ્ધિથી પર ‘કામ’ જાણવા માટે કહેવાનો અભિપ્રાય એ છે કે આ ‘કામ’ ‘અહમ્’માં રહે છે.પોતાના વાસ્તવિક સ્વરૂપમાં ‘કામ’ નથી.જો સ્વરૂપમાં ‘કામ’ હોત તો ક્યારેય દૂર થાત નહી.નાશવાન જડની…
પહેલું સુખ તે જાતે નર્યા Ø યોગ ભગાડે રોગ Ø તંદુરસ્ત રહો, સલામત રહો Ø શાકાહાર અપનાવો, સ્વરથ જીવન બનાવો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને “વિશ્વ સ્વાસ્થ્ય દિવસ” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ કરીને એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા, કોરોના જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે. આજે જયારે આપણે કોરોના જેવી મહામારીનો ભોગ બની રહ્યા છીએ ત્યારે સ્વાસ્થ્ય જાળવવું એ અતિ મહત્વનું કાર્ય થઈ ગયું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ પહેલી જ વાર લોકડાઉનની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે “જાન હૈ તો જહાન હૈ” ત્યારથી લઈને આજ સુધી અને હજુ ભવિષ્યમાં પણ સૌ કોઈએ પોતાના જીવનનું મહત્વ…
ઈરાનનો એક પુલ અમેરિકા એ ધ્વંસ કરી નાખ્યો એનાં જવાબમાં ઈરાન એ વોટર ગેસ પ્લાન્ટ નો કચ્ચરઘાણ કાઢી નાખ્યો! અને ઈરાને મિસાઈલ હુમલો કરી ઈઝરાયેલની ડ્રોન બનાવતી આખી ફેક્ટરી જ ઉડાવી દીધી! આમ ઈરાન ઈઝરાયેલનાં યુદ્ધને 30 થી 35 દિવસ થયાં! પણ હજી યુદ્ધ પૂરું થવાની કોઈ શક્યતાં દેખાતી નથી! અને કોણ જાણે આમાં કેટલાંય સૈનિકો માર્યા ગયાં હશે! અને કદાચ એટલે જ ઈરાન 12/12 વર્ષના બાળકોની સૈન્યમાં ભરતી કરે છે જે એક ક્રાઈમ છે! પણ યુદ્ધ ને કારણે હોર્મુઝનો દરિયાઈ માર્ગ સીલ કરી દેવાયો હોવાથી બધાં દેશનાં જહાજો એમાં ફસાઈ ગયાં છે! બધાં દેશની જેમ દરેક ભારતીયોને પણ આશા…
વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (એફસીઆરએ), વૈશ્વિક સ્તરે ભારતમાં વિદેશી ભંડોળના પ્રવાહ અને ઉપયોગનું નિયમન કરતો કાયદો, લાંબા સમયથી રાજકીય, સામાજિક અને આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. 2026 માં પ્રસ્તાવિત વિદેશી યોગદાન (નિયમન) સુધારો બિલ 2026 એ આ ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે. સરકાર તેને રાષ્ટ્રીય સુરક્ષા, પારદર્શિતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે એક માસ્ટરસ્ટ્રોક ગણાવી રહી છે, ત્યારે વિપક્ષ અને નાગરિક સમાજ તેને લોકશાહી અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો માની રહ્યા છે. હું, એડવોકેટ કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, મહારાષ્ટ્ર, માનું છું કે આ માત્ર એક કાનૂની સુધારો નથી, પરંતુ ભારતના લોકશાહી માળખા, રાજકીય સ્પર્ધા અને વૈશ્વિક સંબંધોને અસર કરતો એક…
મોદી સરકાર લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં ૩૩% મહિલા પ્રતિનિધિત્વની બંધારણીય જોગવાઈને ઝડપથી લાગુ કરવા માંગે છે. આ સંદર્ભમાં, નારી શક્તિ વંદન અધિનિયમ, ૨૦૨૩, આગામી વસ્તી ગણતરી પછીના સીમાંકન પછી જ લાગુ કરવામાં આવશે. વસ્તી ગણતરી ૨૦૨૭ માં હાથ ધરવામાં આવશે, અને સીમાંકન ૨૦૨૮ માં હાથ ધરવામાં આવશે. આમાં બે વર્ષ લાગશે. આ સ્થિતિમાં, મહિલા અનામત ફક્ત ૨૦૩૦ માં અને ૨૦૩૪ માં લોકસભાની ચૂંટણીઓમાં લાગુ કરવામાં આવશે. પરિણામે, મહિલાઓને ૩૩ ટકા રાજકીય હિસ્સો પૂરો પાડવામાં ૮ થી ૧૧ વર્ષ લાગશે. પરિણામે, મોદી સરકાર સીમાંકનની જરૂરિયાતમાંથી મહિલા અનામતને મુક્તિ આપવા અને તેને ટૂંક સમયમાં લાગુ કરવા માંગે છે. વિધાનસભા અને લોકસભામાં અડધા…
