Author: Vikram Raval

Ecuador,તા.૨૬ છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. ભૂકંપની વધતી જતી ઘટનાઓએ લોકોના મનમાં ભય પેદા કર્યો છે.પ્રશાંત મહાસાગરમાં પણ ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇક્વાડોરના પેસિફિક કિનારા પર ભૂકંપ આવ્યો, જેનાથી દેશના ઉત્તરીય ભાગને ભારે ધ્રુજારી આવી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભૂકંપને કારણે કેટલાક ઘરોને નુકસાન થયું છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઇક્વાડોરના પેસિફિક કિનારા પર રિક્ટર સ્કેલ પર ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ ખૂબ જ શક્તિશાળી તીવ્રતાનો માનવામાં આવે છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર એસ્મેરાલ્ડાસ શહેરથી ૨૦.૯ કિમી ઉત્તરપૂર્વમાં, પ્રશાંત મહાસાગરમાં ૩૫ કિલોમીટરની ઊંડાઈએ હતું. તમને…

Read More

Mumbai,તા.૨૬ પાકિસ્તાની મૂળની સીમા હૈદર વર્ષ ૨૦૨૩ માં ગેરકાયદેસર રીતે ભારત આવી હતી અને ગ્રેટર નોઈડાના રબુપુરાના રહેવાસી સચિન મીણા સાથે લગ્ન કર્યા હતા. તે હવે ફરી એકવાર હેડલાઇન્સમાં છે. કેન્દ્ર સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે ભારતમાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવો પડશે અને ૨૭ એપ્રિલથી તેમની વિઝા સુવિધાઓ રદ કરવામાં આવશે. આ નિર્ણય વચ્ચે રાખી સાવંતે સીમા હૈદરના સમર્થનમાં સરકારને ભાવનાત્મક અપીલ કરી છે. રાખીએ કહ્યું કે સીમા હવે ભારતની વહુ છે અને તેને પાકિસ્તાન પાછી ન મોકલવી જોઈએ. શુક્રવારે (૨૫ એપ્રિલ) સાંજે રાખી સાવંતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તેણે…

Read More

ચેન્નાઇ,તા.૨૬ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને પોતાના જ ઘરઆંગણે એટલે કે ચેન્નાઈમાં બીજી હારનો સામનો કરવો પડ્યો. ચેન્નઈ હજુ પણ પ્લેઓફની રેસમાંથી બહાર છે, પણ કોઈ ચમત્કાર જ તેને ત્યાં લઈ જઈ શકે છે. ટીમ હજુ પણ દસમા ક્રમે છે. અત્યાર સુધી રમાયેલી ૯ મેચમાંથી ટીમ ફક્ત બે જ જીતી શકી છે. દરમિયાન, હાર પછી ધોનીનું દર્દ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ હારથી તેને ઘણું દુઃખ થયું હશે. હૈદરાબાદની ટીમે ચેન્નાઈને ૫ વિકેટે હરાવ્યું છે. મેચ પછી ઝ્રજીદ્ભ કેપ્ટન એમએસ ધોની ખૂબ જ ઉદાસ દેખાતો હતો. જ્યારે તેમને આ હારનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે સતત વિકેટ…

Read More

Chennaiતા.૨૬ ચેન્નઈને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત એ છે કે ચેપોક સ્ટેડિયમ, જે એક સમયે ચેન્નાઈ સુપર કિંગ્સનો ગઢ હતું, પરંતુ હવે દરેક ટીમ તેને તોડી રહી છે અને ચેન્નાઈ હવે કોઈ પણ વસ્તુ પર નિયંત્રણ ધરાવતું નથી. ટીમ પહેલાથી જ પોઈન્ટ ટેબલમાં દસમા ક્રમે હતી અને હજુ પણ છે. દરમિયાન, ચેન્નાઈની હાર માટે જવાબદાર ખેલાડી બીજું કોઈ નહીં પણ સેમ કુરન છે. આ હારનો ખલનાયક કોણ બન્યો છે. જ્યારે ટીમે તેના પર કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચી નાખ્યા છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત સારી રહી ન હતી. શેખ રશીદ મેચના પહેલા જ બોલ…

Read More

ચેન્નાઇ,તા.૨૬ ચેન્નાઈનું ચેપોક ક્રિકેટ સ્ટેડિયમ ચેન્નાઈ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ છે અને તેઓએ હંમેશા અહીં સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ આ વાર્તા વર્તમાન સિઝનમાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે, જ્યાં તેના માટે કંઈ સારું થયું નથી.આઇપીએલ ૨૦૨૫ માં સીએસકેનો સૌથી મજબૂત કિલ્લો તૂટી પડ્યો. ચેપોક ખાતે જ, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે સીએસકેને કોઈપણ મુશ્કેલી વિના ૫ વિકેટથી હરાવ્યું. ચેપોક મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સનો આ સતત ચોથો પરાજય છે.આઇપીએલના ઇતિહાસમાં આ બીજી વાર છે જ્યારે સીએસકે ચેપોક મેદાન પર સતત ચાર આઇપીએલ મેચ હારી ગયું છે. આ પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ ૨૦૦૮ સીઝનની છેલ્લી બે મેચ અને આઈપીએલ…

Read More

આટકોટ પોલીસે અને એલસીબીએ વોરંટ ની ઉજવણી કરી મહેસાણા જેલમાં થકેલ્યો Jasdan,તા.26 રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના  સાણથલી ગામના યુવરાજ બાબુભાઈ વાળા નામના વ્યાજખોર સામે પાસાનું શસ્ત્ર ઉગામી આટકોટ પોલીસે હુકમની ભજવણી કરી યુવરાજ વાળા ને મહેસાણાની જેલમાં ધકેલવા તજવીજ કરી હતી. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અને વ્યાજના દૂષણને ડામી દેવા એસપી હિમકરસિંહ એ આપેલી સૂચનાને પગલે જસદણ તાલુકાના સાણથલી ગામે રહેતા યુવરાજભાઈ બાબુભાઈ વાળા સામે આટકોટ પોલીસ મથકમાં બે  વ્યાજની ફરિયાદ નોંધાયેલી   તેની સામે પાસાની કરેલી દરખાસ્તને જિલ્લા કલેકટર પ્રભવ જોષી એ મંજૂરીની મહોર મારતા જે વોરંટ ની એલસીબીના પીઆઈ વી વી…

Read More

રોકડ અને મોબાઈલ મળી, રૂ.૧૬ હજારનો મુદ્દા માલ એલસીબીએ કર્યો કબજે: ત્રણ શખ્સોની શોધખોળ Jetpur જેતપુરમાં ફૂલવાડી વિસ્તારમાં આવેલા સ્મશાન રોડ પરથી મોબાઇલમાં હાલમાં ચાલતા આઈ પી એલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ, રોકડ અને મોબાઈલ મળી રૂ.૧૬ હજારનો મુદ્દામલ કબજે કર્યો છે. જ્યારે અન્ય ત્રણ શખ્સોની સંડોવણી ખૂલતા ત્રણેય શખ્સોની શોધ ખોળ હાથ ધરી છે.રાજકોટ જિલ્લામાં દારૂ – જુગારની બડી સંપૂર્ણ પણે દામી દેવા જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર્સિંહે આપેલી સૂચનાના પગલે ગ્રામ્ય એલસીબીની ટીમે પેટ્રોલિંગ  હાથ ધર્યું, જેમાં તેઓને બાતમીમળી હતી કે ફૂલવાડી વિસ્તારમાં સ્મશાન રોડ પર એક શખ્સ તેના મોબાઇલમાં હાલમાં…

Read More

ટ્રાયલ કોર્ટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ડિફોલ્ટ જામીન નામંજૂર કર્યા : હાઈકોર્ટે Junagadh,તા.26 જુનાગઢ પોલીસે  ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરાયેલા મોહસીન મલેક અને શાહરુખ કાદરી ને ગુજરાત હાઈકોર્ટેએ જામીન આપ્યા છે. અદાલતે ધરપકડના લગભગ ત્રણ વર્ષ પછી જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો. તપાસકર્તા નિર્ધારિત સમયગાળામાં ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ ગયા અને ટ્રાયલ કોર્ટે આરોપીને જાણ કર્યા વિના તપાસનો સમયગાળો લંબાવ્યો તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ટ્રાયલ કોર્ટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ડિફોલ્ટ જામીન નામંજૂર કર્યા હતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ માનવ અધિકાર, વ્યક્તિનો બંધારણીય મૂળભૂત અધિકાર કાપવામાં આવે છે, ત્યારે આવા અધિકારને કાપતો કાયદો કડક…

Read More

ઉદ્યોગપતિએ સિમેન્ટ ફેક્ટરીની મશીનરીની ખરીદી માટે આપેલા રૂ.૫.૫૦ કરોડનો ચૂનો ચોપડયો ‘તો Rajkot,તા.26 શહેરના ઉદ્યોગપતિએ સિમેન્ટ ફેક્ટરીની મશીનરીની ખરીદી માટે આપેલા રૂ.૫.૫૦ કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં પુનાની કંપનીના આરોપી પિતા-પુત્રની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરમાં પ્રધ્યુમન રોયલ હાઈટસમાં રહેતા અગ્રણી  ઉદ્યોગપતિ બંકીમ કાંતીલાલ મહેતાએ પોતાની વાસુકી સિમેન્ટ પ્રા.લી. કંપની માટે ૧૮૦૦ ટી.ડી.પી. સિમેન્ટ ગ્રાઈડીંગ મશીનરીની ખરીદી માટે પુનાની  કીર્તીશ્રી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. સાથે ખરીદીનો કરાર કર્યો હતો. જે ખરીદી પેટે રૂ.૫.૫૦ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. તેમ છતાં સિમેન્ટ ગ્રાઈડીંગ મશીનરીનો માલ નહિ મોકલતા ખરીદીનો કરાર રદ કરી રકમ પરત કરવા માટે ટર્મીનેશન ઓફ…

Read More

રૂ.૧.૦૪ લાખની રોકડ સાથે છ શખ્સોને પીસીબીની ટીમે ઝડપી લીધા Rajkot,તા.26 શહેરના કિશાનપરા વિસ્તારમાં આવેલા પ્રભુકૃપા એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પીસીબીની ટીમે દરોડો પાડી , જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ,જુગારના પટમાંથી રૂ.૧.૦૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, ક્રાઈમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ક્રાઈમ એસીપી ભરત બસીયા દ્વારા શહેરમાં દારૂ- જુગાર સહિતના ગુનાઓ સદંતર નાબૂદ કરવા આપેલી સૂચનાને પગલે, પીસીબની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કિશાનપરા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કમિશનર સોસાયટી શેરી નંબર ૨માં આવેલા પ્રભુ કૃપા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતો આદિત્ય શૈલેષભાઈ મહેતા નામનો સખ્સ તેના…

Read More