- Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા
- Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા
- હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત
- Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા
- Ahmedabadમાં દીપડાની દહેશત યથાવત,ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી
- ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ, Ambaji ખાતે ગબ્બર રોપ-વે સેવા ૪ દિવસ બંધ રહેશે
- ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ
- ૨૨ જુલાઈ: ‘રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિન’ – તિરંગાની ગરિમા, શૌર્ય અને રાષ્ટ્રચેતનાનો ઉત્સવ
Author: Vikram Raval
Islamabad,તા.૨૬ પાકિસ્તાની મહિલા ટીમની અનુભવી ખેલાડી નિદા ડારે ક્રિકેટમાંથી વિરામ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. પરંતુ નિદાએ પોતાની પોસ્ટમાં એ નથી જણાવ્યું કે આ વિરામ કેટલા દિવસનો રહેશે. તેણીએ પાકિસ્તાન માટે કેપ્ટન તરીકે પણ સેવા આપી છે. નિદા ડારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરી અને લખ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં વ્યક્તિગત અને વ્યાવસાયિક રીતે ઘણું બધું બન્યું છે, જેના કારણે મારા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે. આવી સ્થિતિમાં, મેં મારા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ક્રિકેટમાંથી વિરામ લેવાનું નક્કી કર્યું છે. હું બધાને વિનંતી કરું છું કે આ સમય…
વૈશ્વિક સ્તરે, સમગ્ર વિશ્વની નજર હવે ભારત પર છે કે ભારત પહેલગામ આતંકવાદી હુમલાનો તેના માસ્ટર્સને કેવી રીતે જવાબ આપે છે?, ઉતાવળમાં, 23 એપ્રિલ 2024 ના રોજ મોડી રાત સુધી, કેબિનેટ સુરક્ષા સમિતિ એ પાંચ કઠિન નિર્ણયો લીધા છે, જેમાં સિંધુ જળ સંધિ 1960 ને કામચલાઉ સ્થગિત કરવા, તાત્કાલિક અસરથી સંકલિત ચેક પોસ્ટ અટારી બંધ કરવા, SAAR ના પાકિસ્તાની નાગરિકો પર પ્રતિબંધ, વિઝા રદ કરવા અને હાઇ કમિશનના લશ્કરી સલાહકારોને પાછા ખેંચવા અને તેમની સંખ્યા ઘટાડીને 30 કરવાનો સમાવેશ થાય છે. આના જવાબમાં, પાકિસ્તાને 1972 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શિમલા કરારને રદ કરવાનો પણ વિચાર કર્યો હતો, જે…
જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરીનરી કહે છે. ઘવાયેલા કે બીમાર પશુ – પક્ષી, પ્રાણીઓની ચિકિત્સાને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે વેટરીનરી ડે સેલીબ્રેટ કરવામાં આવે છે. જે ડોક્ટર્સ આ જીવોની ચિકિત્સા કરે છે તેમને વેટરનર્સ કહેવામાં આવે છે. વિશ્વમાં જુદા જુદા સ્થાનો પર આવા વેટરનર્સને ટ્રેનિંગ આપવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટસ પણ છે. વેટરનર્સ દરરોજ કોઈ ને કોઈ નવી સમસ્યાઓનો સામનો કરતા રહે છે એ વાત સમજી શકાય એમ છે કે ટ્રીટમેન્ટમાં માણસ જેટલી શાંતિ અને સમજદારીથી સહયોગ કરે છે…
પહેલગામમાં થયેલ નૃશંસ આતંકવાદી હુમલાના બે દિવસ બાદ વડાપ્રધાન મોદીએ એમ કહીને આતંકીઓને અને આ હુમલાનું કાવતરું ઘડનારા લોકોને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે, જનતાના આક્રોશને સ્વર આપવાની સાથે જ કાશ્મીર સહિત આખા દેશના લોકોને આશ્વસ્ત કરવાની કોશિશ તો કરી છે, આંતરરાષ્ટ્રીય સમુદાયને સંકેત અને પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે ભારત હવે કોઇપણ કિંમત પર આતંકવાદને સહન નહીં કરે. આ એ તાકાતો માટે સીધો સંદેશ છે, જે ભારતને અસ્થિર કરવા માગે છે – ચાહે તે સીમા પાર બેઠી હોય કે દેશની અંદર છૂપાયેલી હોય. પહેલગામમાં આતંકીઓએ પર્યટકોની ધાર્મિક ઓળખ પૂછીન જે રીતે નફરત અને વિભાજનનું ષડયંત્ર રચ્યું…
‘વશ’, ‘શૈતાન’ જેવી ફિલ્મોથી જાણીતી બનેલી ગુજરાતી એક્ટ્રેસ પોલીસ ઓફિસરનો રોલ કરશે Mumbai, તા.૨૬ રાની મુખર્જી ફરી એક વાર બહાદુર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયનો રોલ કરવા સજ્જ છે. ૨૦૧૪માં રિલીઝ થયેલી ‘મર્દાની’ની ત્રીજી ફિલ્મમાં ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલાનો સમાવેશ કરાયો છે. જાનકી બોડીવાલા આ ફિલ્મમાં રાની મુખર્જીની જેમ જ પોલીસ ઓફિસરનો રોલ કરશે. ૨૦૧૯માં ‘મર્દાની ૨’ને પણ બોક્સઓફિસ પર સફળતા મળી હતી. હવે આ ળેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ છે. ફિલ્મના પ્રોડ્યુસર આદિત્ય ચોપરા અને રાની મુખર્જી પોલીસ ઓફિસરના રોલમાં એક દમદાર એક્ટ્રેસને લેવા માગતા હતા. રાની મુખર્જીની એક્ટિંગ સાથે તાલ મિલાવી શકે તેવી એક્ટ્રેસ તરીકે આખરે જાનકી…
સ્કૂલની બાળકીઓ સાથે સમય વીતાવતી વખતે તાપસીએ તેમને શિક્ષણ અને સ્પોટ્ર્સના માધ્યમથી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી Mumbai, તા.૨૬ તાપસી પન્નુએ ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે આવેલી સરકારી શાળાની મુલાકાત લીધી હતી. સ્કૂલની બાળકીઓ સાથે સમય વીતાવતી વખતે તાપસીએ તેમને શિક્ષણ અને સ્પોટ્ર્સના માધ્યમથી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી. તાપસીએ શાળાની બાળકીઓને સાઈકલ ભેટમાં આપી હતી. તાપસીની સાથે તેનો પતિ અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી મેથિઆસ બો પણ હાજર હતો. સેલિબ્રિટી કપલે બાળકીઓ સાથે સમય વિતાવ્યો હતો અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકીઓને શિક્ષણ અને સ્પોટ્ર્સ માટે પ્રોત્સાહન આપવાના હેતુથી તાપસી નિયમિત રીતે બાળકીઓને મળતી રહે છે. બાળકીઓ પણ તાપસી સાથે મુલાકાતથી…
કેરળના અટ્ટાપ્પડી ખાતે રજનીકાંત, રમ્યા ક્રિશ્નન અને મિર્ના મેનન સહિતની ટીમ ‘જેલર ૨’નું શૂટિંગ કરી રહી છે Mumbai, તા.૨૬ મલયાલમ એક્ટર ફહાદ ફાસિલને ‘પુષ્પા’માં નેગેટિવ રોલના કારણે ઘણી લોકપ્રિયતા મળી છે. રજનીકાંતની આગામી ફિલ્મ ‘જેલર ૨’માં ફહાદ ફાસિલ પણ મહત્ત્વનો રોલ કરવાનો છે. અગાઉ આ બંને એક્ટર્સ ‘વેટ્ટૈયન’માં સાથે કામ કરીચૂક્યા છે. ડાયરેક્ટર નેલ્સન દીલિપકુમારના ડાયરેક્શનમાં રજનીકાંતની હિટ ફિલ્મ ‘જેલર’ની સીક્વલ બની રહી છે. ફિલ્મના શૂટિંગમાં ફહાદ પણ જોડાય તેવી શક્યતા છે. રળના અટ્ટાપ્પડી ખાત રજનીકાંત, રમ્યા ક્રિશ્નન અને મિર્ના મેનન સહિતની ટીમ ‘જેલર ૨’નું શૂટિંગ કરી રહી છે. ૨૦ દિવસનું તેનું શીડ્યુલ છે, જે પૂરું થયા બાદ આગામી શીડ્યુલમાં…
અરીસામાં જોઈને મને પણ ઘણી વાર ઉંમર વરતાય છે, પણ ચહેરા પરની કરચલીઓ સ્વીકારી લીધી છેઃ ડેમી Mumbai, તા.૨૬ હોલિવૂડ સ્ટાર ડેમી મૂરને પીપલ મેગેઝિને ડેમી મૂરને વર્ષ ૨૦૨૫માં વિશ્વની સૌથી સુંદર વ્યક્તિનો ખિતાબ આપ્યો છે. ૬૨ વર્ષની હોલિવૂડ આઈકોન ડેમી મૂરને વધતી ઉંમરના બંધનો તોડીને મેગેઝિનના કવર પેજ પર ચમકાવવામાં આવી છે. આ કવર પેજમાં ડેમીની સુંદરતાની સાથે વધતી ઉંમર અને સેલ્ફ-એક્સેપટન્સ (સ્વ સ્વિકૃતિ)ની ઝલક જોવા મળે છે. મેગેઝિને ડેમીને વલ્ડ્ર્સ મોસ્ટ બ્યુટીફુલ પર્સન જાહેર કર્યા બાદ ડેમી પર પ્રશંસાઓ વરસી રહી છે. આ પ્રકારનું સન્માન મેળવનારી સૌથી વધુ ઉંમરલાયક વ્યક્તિ તરીકે ડેમીનું નામ નોંધાયું છે. સુંદરતા અને યુવાનીને…
Morbi,તા.26 આગામી ૧ મેંના રોજ ગુજરાત સ્થાપના દિવસે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીની અસ્મિતા કાર્યક્રમ અંતર્ગત રાસ ગરબા, એક પાત્રીય અભિનય, સોલો ડાંસ, ગાયન અને વાદ્યન સ્પર્ધા યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૦૧ ને ગુરુવારે સાંજે ૬ કલાકે કેસરબાગ મોરબી ખાતે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે યુવાઓમાં ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે રસ અને ગૌરવ જાગૃત કરવાના ઉદેશ્યથી મોરબીની અસ્મિતા કાર્યક્રમ યોજાશે જેમાં રાસ ગરબા, એક પાત્રીય અભિનય, સોલો ડાંસ, ગાયન અને વાદ્યન સ્પર્ધા યોજાશે જે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ ૨૦૦૦ અને દ્વિતીય ક્રમે વિજેતાને રૂ ૧૦૦૦ અને તૃતીય ક્રમને ૫૦૦ ઇનામ આપવામાં આવશે સ્પર્ધામાં ભાગ…
Morbi,તા.26 મોરબી કોલ એસોની મીટીંગ મળી હતી જેમાં ઉદ્યોગોને પડતી સમસ્યાઓ અને આગામી સમયમાં આવનાર પડકારોને ધ્યાનમાં લઈને વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ કોલ એસોમાં વધુ પડતી ઉધારી અને પૈસા ખોટા થવાનું પ્રમાણ વધી ગયું હોવાથી એસોસીએશન દ્વારા સર્વાનુમતે નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં કોલ એસો દ્વારા લાંબા સમયથી ચાલતી ઉધારીના પૈસા નો આપી ઇન્ડસ્ટ્રીઝમાં કોઈપણ કોલ સપ્લાયર્સ માલ મોકલશે નહિ જ્યાં સુધી ફસાયેલા નાણા પરત ના આપે ત્યાં સુધી માલ સપ્લાય રોકી દેવામાં આવશે અને જે લોકો કોલ ઇન્ડસ્ટ્રીઝના નાણા પરત આપતા નથી તેવા ટ્રેડર્સ અને ઉદ્યોગકારોના નામ ફ્રોડ લીસ્ટમાં મુકવામાં આવશે ઉપરાંત કોલ ઇન્ડસ્ટ્રીઝ ટકી…
