Browsing: લેખ

એક વ્યક્તિ પોતાના પરીવાર, સબંધીઓ, મિત્રો, ફળીયાના લોકો, પોતાની કંપનીમાં સાથે નોકરી કરતા સાથીમિત્રોથી ઘણો દુઃખી થઇને તેના સમાધાન માટે પોતાના ગુરૂ પાસે જાય…

વૈશ્વિક સ્તરે, માનવ જીવન ફક્ત તેમના શિક્ષણ, સંપત્તિ અથવા પદ દ્વારા જ નહીં, પરંતુ તેમના સ્વભાવ દ્વારા પણ સંચાલિત થાય…

ભારતે તેના પર્યાવરણીય સંકટને માપવાનું શીખી લીધું છે. હવા ગુણવત્તા સૂચકાંક દ્વારા દરરોજ વાયુ પ્રદૂષણ માપવામાં આવે છે. ગરમીના મોજા…

અગાઉના શ્ર્લોકમાં ભગવાને અર્જુનને કુરૂવંશીઓને જોવાનું કહ્યું,એ પછી શું થયું? એનું વર્ણન સંજય આગળના શ્ર્લોક(૧/૨૬-૨૭)માં કહે છે કે.. તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ પિતૄનથ પિતામહાન્…

આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા…

વૈશ્વિક સ્તરે, નવું વર્ષ 2026 ફક્ત કેલેન્ડરમાં ફેરફાર જ નહીં, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે આત્મનિરીક્ષણ, આત્મચિંતન અને આત્મ-સુધારણા…

 જ્યારે નવું વર્ષ ભારત સહિત દરેક દેશમાં વૈશ્વિક સ્તરે આવે છે, ત્યારે તે ફક્ત કેલેન્ડર પર એક પાનું ફેરવતું નથી,…