Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું
    • Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી
    • Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે
    • Air India plane crash ની તપાસ ૧૨ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે
    • Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા
    • BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ
    • Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો
    • ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,પેપર લીક માત્ર પ્રશ્નપત્રની ચોરી નથી;તે યુવાનોના સપનાઓની ચોરી છે,કોંગ્રેસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: રિલાયન્સ ફાઉન્ડેશન અક્ષયપાત્રની પહેલને કલેક્ટરે બિરદાવી; દૈનિક ૨૩ હજાર વિદ્યાર્થીઓને મળે છે પૌષ્ટિક ભોજન
    જામનગર

    Jamnagar: રિલાયન્સ ફાઉન્ડેશન અક્ષયપાત્રની પહેલને કલેક્ટરે બિરદાવી; દૈનિક ૨૩ હજાર વિદ્યાર્થીઓને મળે છે પૌષ્ટિક ભોજન

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચાર વર્ષ દરમિયાન જામનગર શહેર,તાલુકા અને લાલપુરની ૧૪૩ શાળાના ૧.૯૧ કરોડ વિદ્યાર્થીઓને અપાયું ભોજન

    (નયના દવે દ્વારા) Jamnagarતા.૨૯

    જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક સહયોગ સાથે અક્ષયપાત્ર સંસ્થા સંચાલિત સરકારશ્રીની શ્રી પી.એમ.પોષણ મધ્યાહ્ન ભોજન કાર્યક્રમના સુચારું સંચાલન માટે તૈયાર કરાયેલાં મેગા કિચનની આજે જામનગરના કલેક્ટરશ્રી પરિમલ પંડ્યાએ મુલાકાત લીધી હતી.નોંધનિય છે કે,રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન તળે ચાર વર્ષથી સ્થાનિક સરકારી તંત્ર સાથે ચાલતી સયુંકત સેવાકીય પ્રવૃતિમાં જામનગર શહેર-તાલુકા અને લાલપુરની મળી ૧૪૩ શાળાના ૨૩ હજાર વિદ્યાર્થીઓને દૈનિક પોષણયુક્ત ભોજન પીરસવામાં આવે છે.

    મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી પંડ્યાએ મેગા કિચનની કાર્યપદ્ધતિ, સ્વચ્છતા, ગુણવત્તા, ફૂડ સેફ્ટીના ધોરણો અને સુવ્યવસ્થિત સંચાલનની વિગતવાર સમીક્ષા કરી હતી અને સમગ્ર કામગીરીને સરાહનીય ગણાવી,પ્રશંસા કરી હતી. આ મેગા કિચનના નિર્માણ માટે જામનગર મહાનગરપાલિકાએ શહેરના મહાપ્રભુજીની બેઠક પાસે વિશાળ જગ્યા ફાળવી હતી. રિલાયન્સ દ્વારા રૂ.૧૦ કરોડનો કેપિટલ સહકાર મેગા કિચનના મકાનના નિર્માણથી લઈ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસોઈના આધુનિક વાસણો તેમજ ભોજનના વિતરણના વાહનો ઉપલબ્ધ કરાવવા માટે આપવામાં આવ્યો છે. ઉપરાંત, આ યોજના સતત અને અસરકારક રીતે કાર્યરત રહે તે માટે દર વર્ષે રિલાયન્સ દ્વારા રૂ. ૩.૨૫ કરોડની રિકરિંગ સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે.

    મહત્વપૂર્ણ છે કે, રિલાયન્સ ફાઉન્ડેશને સામાજિક ઉતરદાયિત્વના ભાગરૂપે બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણને મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી છે. જે અંતર્ગત વર્ષ-૨૦૨૨થી અત્યારસુધીમાં આ મેગા કિચન મારફતે અંદાજે ૧.૯૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓને પોષણયુક્ત મધ્યાહ્ન ભોજન પહોંચાડવામાં આવ્યું છે. હાલ આ યોજના થકી જામનગર શહેરની ૫૫ તેમજ જામનગર અને લાલપુર તાલુકાની ૮૮ સરકારી પ્રાથમિક શાળાઓના અંદાજે ૨૩ હજાર વિદ્યાર્થીઓને દરરોજ પોષણયુક્ત, ગુણવત્તાસભર અને સ્વચ્છ મધ્યાહ્ન ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.

    આ લોકકલ્યાણકારી પહેલને બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી કલેક્ટરશ્રી પરિમલ પંડ્યાએ અક્ષયપાત્ર સંસ્થા, રિલાયન્સ ફાઉન્ડેશન તથા રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી ધનરાજ નથવાણીને આ સેવાકીય અને સમાજલક્ષી કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ડબલિંગકાર્યને કારણે કેટલીક ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશનમાં ફેરફાર
    Next Article Jamnagar: કાલાવડમાંથી ગુમ થયેલા બે સગીર બાળકો સુરેન્દ્રનગરથી સલામત મળી આવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા બોટચાલક સામે ગુનો નોંધાયો

    July 29, 2026
    જામનગર

    Jamnagar: સોલાર પેનલના કારખાનામાં રૂ. ૧.૯૦ લાખની ચોરી

    July 29, 2026
    જામનગર

    Jamnagar: ચાંદીપુરાનો વધુ એક કેસ,રોજીયા ગામના એક વર્ષના બાળકનું મોત

    July 29, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડમાં શાકભાજી લેવા ગયેલા ખેડૂતની બાઈકની ડેકી તોડી રૂ. ૧.૨૨ લાખની ચોરી

    July 29, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડ-લાલપુરમાં પવનચક્કીના કોપર કેબલની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

    July 29, 2026
    જામનગર

    Jamnagar: એક નવરાત્રી સંચાલક-યૂટ્યુબર સામે ચિટિંગ અને બળજબરી પૂર્વક નાણાં પડાવવા અંગે વધુ એક ગુનો નોંધાયો

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,490
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 21:39
    Categories
    Latest News

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026

    Air India plane crash ની તપાસ ૧૨ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે

    July 29, 2026

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    July 29, 2026

    BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ

    July 29, 2026
    Search
    Main News

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026

    Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા

    July 29, 2026

    Trump ઝેલેન્સકી અને નેતન્યાહૂ સાથે મુલાકાત કરી, ઈરાને હોર્મુઝ અંગે ફરી ધમકી આપી

    July 29, 2026

    જે કોઈને અમારા ફ્રીઝ ફંડમાંથી વળતર મળશે તે તેમના જહાજોને Hormuz સ્ટ્રેટ છોડવા દેશે નહીં, ઈરાને ચેતવણી આપી

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.